1. Home
  2. revoi editor

revoi editor

દિલ્હીઃ પ્રદુષણ મુદ્દે કાર્યવાહી, વાહનોના નવા 2 લાખ PUC બન્યાં

નવી દિલ્હી: દિલ્હીમાં વધતા પ્રદૂષણને નાથવા માટે સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. 18 ડિસેમ્બરથી દિલ્હીમાં ‘પ્રદૂષણ નિયંત્રણ સર્ટિફિકેટ’ (PUCC) વગર વાહનોને ઈંધણ (પેટ્રોલ-ડીઝલ) આપવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ કડક નિર્ણયની અસર જોવા મળી રહી છે અને દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ દાવો કર્યો છે કે, આ નિર્ણય બાદ અત્યાર […]

ઇન્ડોનેશિયામાં માર્ગ અકસ્માતમાં 15 લોકોના મોત, અનેક ઘાયલ

નવી દિલ્હી 22 ડિસેમ્બર 2025: Road accident in Indonesia ઇન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવા પર એક મોટા માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. હકીકતમાં, કે 34 લોકોને લઈ જતી બસ ટોલ રોડ પર નિયંત્રણ બહાર ગઈ અને કોંક્રિટ બેરિયર સાથે અથડાઈ અને પલટી ગઈ. ઇન્ડોનેશિયાના સેન્ટ્રલ જાવા પ્રાંતના સેમરંગ […]

મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળમાં 21 દિવસના મહાવિષ્ણુયાગ યજ્ઞનો પ્રારંભ

(અલકેશ પટેલ) અમદાવાદ, 22 ડિસેમ્બર, 2025ઃ  Memnagar Swaminarayan Gurukul શહેરના મેમનગરમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં 21 દિવસના મહાવિષ્ણુયાગ યજ્ઞનો પ્રારંભ થયો છે. સનાતન પરંપરા મુજબ આ યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુરુકુળના વિશાળ પ્રાંગણમાં આ માટે યજ્ઞકુંડ તૈયાર કરવામાં આવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, આ તમામ યજ્ઞકુંડો તૈયાર કરવા માટે દેશના 1008 તીર્થસ્થાનોની માટી […]

ટ્રમ્પે બાઈડેન સમયના 30 અનુભવી રાજદૂતોને તાત્કાલિક પરત બોલાવ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની બીજી ટર્મ શરૂ થતાની સાથે જ વિદેશ નીતિમાં મોટા ફેરફારોના સંકેત આપી દીધા છે. ટ્રમ્પ પ્રશાસને એક મહત્વના નિર્ણય હેઠળ 30 જેટલા અનુભવી રાજદ્વારીઓ (એમ્બેસેડર) ને તેમના પદ પરથી હટાવી દીધા છે અને તેમને તાત્કાલિક વોશિંગ્ટન પરત ફરવાનો આદેશ આપ્યો છે. આ તમામ રાજદૂતોની નિમણૂક જો બાઈડેનના કાર્યકાળ દરમિયાન કરવામાં […]

ક્રિસમસ અને ન્યુ યર પર ISISના આતંકનો ઓછાયો, AI ની મદદથી હુમલાનું પ્લાનિંગ

દુનિયાભરમાં ખૂંખાર આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS) ફરી એકવાર માથું ઊંચકી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના સિડની અને સીરિયામાં કોહરામ મચાવ્યા બાદ હવે આતંકીઓની નજર નાતાલ (ક્રિસમસ) અને નવા વર્ષની ઉજવણીઓ પર છે. લોકોની રજાઓ અને તહેવારનો માહોલ બગાડવા માટે ISIS મિડલ ઈસ્ટ અને યુરોપમાં મોટા હુમલાનું કાવતરું ઘડી રહ્યું છે. અમેરિકન મેગેઝિન ‘ન્યૂઝવીક’ દ્વારા આતંકીઓના કોડવર્ડ […]

રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયો ગુજરાતનો યુવક: ડ્રગ્સના ખોટા કેસની ધમકી આપી રશિયન આર્મીમાં ધકેલાયો

મોરબી: Russia-Ukraine war રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે ગુજરાતના એક યુવકનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. મૂળ મોરબીના વતની સાહિલ મોહમ્મદ હુસૈને વીડિયો મેસેજ દ્વારા પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું છે કે, કેવી રીતે તેને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને જબરદસ્તી રશિયન સેનામાં ભરતી કરવામાં આવ્યો હતો. હાલ સાહિલ યુક્રેનિયન દળોના […]

આસામ સરકારે 19 બાંગ્લાદેશી ઘુસણખોરોને પરત હાંકી કાઢ્યાં

ગુવાહાટી: બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસા અને લઘુમતીઓ પરના અત્યાચારો વચ્ચે ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. એક તરફ બાંગ્લાદેશમાં ઈશનિંદાના ખોટા આરોપસર હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની કરપીણ હત્યા કરી તેના મૃતદેહને સળગાવી દેવાની ઘટનાથી લોકોમાં રોષ છે, તો બીજી તરફ આસામ સરકારે સરહદ પારથી થતી ગેરકાયદે ઘૂસણખોરી સામે કાર્યવાહી શરૂ કરી છે. આસામ પોલીસ […]

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ગોળીબારની ઘટનામાં 9 લોકોના મોત

નવી દિલ્હી 22 ડિસેમ્બર 2025: Shooting in South Africa દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના બહારના વિસ્તારમાં આવેલા એક ટાઉનશીપમાં અજાણ્યા બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં નવ લોકોના મોત થયા અને દસ અન્ય ઘાયલ થયા. હકીકતમાં, હુમલાખોરોએ શહેરથી લગભગ 40 કિલોમીટર દૂર સોનાની ખાણકામ વિસ્તાર બેકર્સડેલમાં હાજર લોકો પર ગોળીબાર કર્યો. શરૂઆતની માહિતીમાં પોલીસે કહ્યું હતું કે કુલ […]

કોલકાતાના હાવડા જિલ્લામાં આગ લાગવાથી ચાર સભ્યોના મોત

કોલકાતા 22 ડિસેમ્બર 2025:  Four members die in fire in Howrah district હાવડા જિલ્લાના જયપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા સૌદિયા સિંઘપરામાં એક માટીના ઘરમાં આગ લાગી હતી. આ આગમાં ચાર લોકોના મોત થયા હતા. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. ઘટના સમયે, પરિવારના બધા […]

ભ્રષ્ટાચાર, કાયદો-વ્યવસ્થા મુદ્દે રાજ્ય સરકાર ઉપર કોંગ્રેસના આકરા પ્રહાર

ડાકોર, 22 ડિસેમ્બર, 2025ઃ Congress attacks state government જનઆક્રોશ યાત્રાના બીજા તબક્કાના બીજા દિવસે કોંગ્રેસ નેતાઓએ રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના નેતાઓએ ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિના મુદ્દે રાજ્ય સરકારની આકરી ટીકા કરી હતી. શું કહ્યું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે જન આક્રોશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code