1. Home
  2. Revoi

Revoi

“જેનો શોખ હોય તેને બિઝનેસ બનાવો, તો થાક નહીં લાગે અને કામ એ કામ નહી લાગે”: ડૉ. જગત શાહ

કર્મના સિદ્ધાંતનું પાલન કરો, ફળ વહેલા નહીં તો મોડા પણ મળશે જરૂર: ડૉ.જગત શાહ અમદાવાદ: સફળ વ્યક્તિ લાખો લોકોનો આદર્શ હોઈ શકે પરંતુ સફળ વ્યક્તિએ સફળ બનવા માટે જે મહેનત કરી છે તેના વિશે કેટલા લોકો જાણતા હોય છે, માત્ર ગણતરી ભર્યા લોકો. આજના સમયમાં કલાકારો અને આર્ટિસ્ટ લોકો સિવાય પણ ઘણા એવા માણસો છે […]

ભારતની વિરાંગનાઓ ભાગ-9: રાણી પદ્માવતીનો ખુમાર,ખિલજીને તાબે ન થતા અગ્નિમાં કર્યુ આત્મ સમર્પણ

સાહિન મુલતાની મુસ્લિમ સલ્તનતના અલાઉદીન ખિલજીએ જ્યારે ચિત્તોડ પર આક્રમણ કર્યું તે પણ માત્ર રાણી પદ્માવતીની સુંદરતાથી મોહીને તેને પામવા માટે.રાણી પદ્માવતી ખિલજીને તાબે ન થતા અનેક રાજપુત મહિલાઓ સાથે મળીને અગ્નિકુંડમાં પડતું મુકે છે,ત્યારે રચાય છે પદ્માવતીનો ઈતિહાસ,રાની પદ્માવતી ભારતીય ઇતિહાસની વૃત્તાંતમાંની આવી જ એક વાર્તા છે જે મેવાડથી શરૂ કરીને ચિત્તોડ સુધી ફેલાયલી […]

BPSLની વિરુદ્ધ ઈડીની મોટી કાર્યવાહી, 4025 કરોડ રૂપિયાની મિલ્કતો જપ્ત

મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કાર્યવાહી પીએનબીએ આરબીઆઈને કરી હતી ફરિયાદ ઈડીએ પંજાબ નેશનલ બેંકના ફ્રોડ મામલામાં ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડ (BPSL)ની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડના લગભગ 4025.23 કરોડ રૂપિયાની સ્થાવર (immovable) મિલ્કતોને જપ્ત કરી લીધી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવી […]

અમેરિકા : ન્યૂયોર્કની ક્લબમાં ફાયરિંગ, 4 લોકોના મોત, 3 ઘાયલ

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં શનિવારે ફાયરિંગ થયું છે, જેમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. આ ફાયરિંગમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ન્યૂયોર્ક સિટી પોલીસે કહ્યું છે કે આ ગોળીબાર ન્યૂયોર્કના બ્રુકલીન ખાતે 74 યુટિકા એવન્યુમાં થયો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, વહેલી સવારે બ્રુકલીન ખાતે ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગ પાછળનો હેતુ પ્રારંભિક તબક્કામાં સ્પષ્ટ થયો […]

પ્રકૃતિ પ્રેમી ડો.હેમા સાનેનું લાઈટ વગરનું દિવાના ઉજાસમાં વિતી રહેલું હસતું-રમતું જીવન

આજના આધુનિક યુગમાં જ્યારે યૂવા પેઢીઓ મોબાઈલ ફોન,બાઈક,લેપટોપ,ક્મ્પ્યૂટર જેવા અનેક સાધનોનો ઉપયોગ પોતાના જીવનમાં સહજ રીતે કરે છે ત્યારે આજે આ તમામ સુવિઘાઓથી પર હોય તેવું વ્યક્તિત્વ જોવા મળે તો નવાઈની વાત કેહવાય,અને તે અદભૂત વ્યક્તિત્વ એટલે ડો.હેમા સાને ડો. હેમા કે જેઓ 79 વર્ષના છે,તેમના સમગ્ર જીવન દરમિયાન ક્યારેય ઈલેકટ્રીક સીટીનો ઉપયોગ કર્યો જ […]

ઈથિયોપિયાના પ્રધાનમંત્રી અબી અહમદ અલીને શાંતિ નોબેલ પુરસ્કાર એનાયત

નોબેલ પુરસ્કાર સમિતિએ નોબેલ શાંતિ પુરસ્કારની ઘોષણા કરી છે, વર્ષ 2019નો નોબેલ પુરસ્કાર ઈથિયોપિયાના પ્રધાનમંત્રી અબી હમદ અલીને આપવામાં આવશે. શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગ મેળવવાના પ્રયત્નો માટે ખાસકરીને ઈરીટ્રીયા સાથે સરહદ પરના સંઘર્ષનું સમાઘાન કરાવવા માટે ઈથિયોપિયાના પ્રધાનમંત્રીએ કરેલી પહેલ માટે તેમને શાંતિ નોબેલ પુરસ્કાર 2019 આપવામાં આવશે. ઈથોપિયાના પ્રધાનમંત્રી આર્મીમાં ઈન્ટેલિજેન્સ અધિકારી તરીકેપણ ફરજ […]

બૉલિવૂડના શહેનશાહના જીવન સફરના 76 વર્ષ – હેપ્પી બર્થડે બિગ બી

હમ જહાં ખડે હો જાતે હૈ…લાઇન વહીં સે શુરૂ હોતી હૈ…ફિલ્મ કાલીયાનો આ ડાયલોગ અમિતાભ માટે રિયલ લાઈફમાં પણ સાચો સાબિત થયો છે, સદીના મહાનાયક અને બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનના જીવનના સફરના આજે 76 વર્ષ પુરા થતા તેઓ આજે 77ના વર્ષમાં પ્રવેશ્યા છે,બૉલિવૂડમાં પોતાના અભિનયથી કરોડો લોકોના દિલ પર રાજ કરનારા અમિતાબ બચ્ચને ઘણી બધી […]

ભારતની વિરાંગનાઓ ભાગ-8:પ્રથમ ભોતિકશાસ્ત્રી મહિલા ‘બિભા ચૌઘરી’ જેણે વિક્રમ સારાભાઈ સાથે કર્યું હતું કામ

સાહિન મુલતાની ભૌતિકશાસ્ત્રના મહાન લોકો સાથે કામ કરવા છતાં તેઓની ગણના ન થઈ,અને તેઓ અનસંગ હીરો જ બનીને રહી ગયા,તે હીરો એટલે બિભા ચૌધરી,થોડાક જ એવા ભારતીયો હશે જે બિભા ચોઘરીને જાણતા હશે,તેમણે ભારતમાં પ્રારંભિક પરમાણું ભૌતિકશાસ્ત્ર અને કોસ્મિક કિરણોનો અને તેના ઇતિહાસમાં હોમી જહાંગીર ભાભા, વિક્રમ સારાભાઇ, એમ.જી.કે.મેનન જેવા મહાન માણસોથી ભરેલા બેંગલોરની ઈન્ડિયન […]

#MeToo પર સવાલ પૂછતા ભડકી દીપિકા પાદુકોણ –કહ્યું ‘સ્પોર્ટ્સ પર્સનાલિટીને શા માટે નથી પૂછતા’

વર્ષ 2018મા ભારતમાં #MeToo અભિયાન ચલાવવામાં આવ્યું જેમાં દેશભરના સેલિબ્રીટીઓના નામ બહાર આવ્યા હતા,એક્ટર તનૂશ્રીદત્તાએ સીનિયર અભિનેતા નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો,ત્યાર પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી લઈને દેશભરની કેટલીક મહિલાઓએ પોતાના સાથે થયેલા દુષકર્મો વિશે જણાવીને તેવા લોકોને બેનકાબ કર્યા હતા, #MeToo અભિયાનના ચાલતા બોલિવૂડની મહાન હસ્તીઓ એક્ટર,ડાયરેક્ટર અને પ્રોડ્યુસરોના નામ બહાર આવ્યા […]

વીર ગાથા-2: બાબરની ઈસ્લામના નામે ટેકો આપવાની માગણી ઠુકરાવી દેશભક્તિને પસંદ કરનાર રાજા હસનખાન મેવાતીને સલામ

હસનખાન એક ચંદ્રવંશી ખાનજાદા (પઠાણ) આહીર હતા પૂજાપદ્ધતિ બદલવા છતાં દેશભક્તિ સાબૂત રાખી હસનખાને રાણા સાંગાની સાથે મળીને બાબરનો કર્યો હતો મુકાબલો દેશભક્તિ કોઈ ધર્મ-મજહબ-પૂજાપદ્ધતિ સાથે જોડાયેલી બાબત નથી. માટીનું લુણ જેના પેટમાં હોય અને જેને તેની કિંમત હોય, તે દરેક દેશભક્ત બનીને પોતાનું કર્તવ્ય મોટા-મોટા બલિદાનો સાથે નિભાવતા હોય છે. અલવરના આવાજ એક વીર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code