1. Home
  2. Revoi

Revoi

આવા દેખાતા હતા સિંધુ ખીણની સંસ્કૃતિના નિવાસીઓ, પહેલીવાર વૈજ્ઞાનિકોએ ખોપરી પરથી બનાવી આકૃતિ

સિંધુ ઘાટી સભ્યતાના નિવાસીઓના ચહેરાની આકૃતિ બનાવવામાં મળી સફળતા હરિયાણાના રાખીગઢી કબ્રસ્તાનમાંથી મળેલી બે ખોપરીમાંથી બનાવી ચહેરાની હૂબહૂ આકૃતિ 15 વિશેષજ્ઞ વૈજ્ઞાનિકો અને શિક્ષણવિદ્દોની ટીમે કર્યો છે કરિશ્મા રાખીગઢી હરિયાણાં છે જે સિંધુ ઘાટી સભ્યતાનું સૌથી જૂનું પુરાતાત્વિક સ્થળ છે વૈજ્ઞાનિકોએ 4500 વર્ષ જૂના રાખીગઢી કબ્રસ્તાનમાં મળેલી 37માંથી 2 લોકોની ખોપરીનું પુનર્નિર્માણ કરીને સિંધુ ઘાટીની […]

સ્વતંત્રતાસેનાનીથી લઈને કલેક્ટર રહી ચુક્યા છે અલકાયદાના ઈન્ડિયા ચીફ સનાઉલ હકના પૂર્વજો!

અલકાયદાની ઈન્ડિયા વિંગનો ચીફ હતો સનાઉલ હક સનાઉલ હક યુપીના સંભલના દીપા સરાયનો હતો વતની સનાઉલ હકને અમેરિકી-અફઘાની દળોએ કર્યો છે ઠાર ઉત્તરપ્રદેશના સંભલમાં દીપા સરાય મોહલ્લો ચાર વર્ષ બાદ ફરી એકવાર ચર્ચામાં છે. તેનું કારણ છે, અહીંનો વતની આતંકવાદી સનાઉલ હક. આતંકવાદી સનાઉલ હકને અમેરિકા અને અફઘાનિસ્તાનના સુરક્ષાદળોએ એક સંયુક્ત અભિયાનમાં ગત મહીને ઠાર […]

ભારતની વિરાંગાનાઓ ભાગ-7: 1857માં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની તલવારે અંગ્રેજોની સત્તાને પડકારવાનું દેખાડયું હતું પરાક્રમ

સાહિન મુલતાની રાણી લક્ષ્મીબાઈ એટલે ચતુર,પરાક્રમી અને બલિદાનનો ત્રિવેણી સંગમ,આજે પણ જ્યારે કોઈ સ્ત્રી બહાદુરીનું કાર્ય કરે તો રાણી લક્ષ્મીબાઈની ઉપમા આપવામાં આવે,મુળ નામ મણીકર્ણિકા,લોકો મનું કહીને સંબોધતા,પિતા પેશ્વાના ત્યા કામ કરતા હોવાથી પેશ્વાઓએ પુત્રી જેમ રાખ્યા,તેમનું શિક્ષણ ઘરે જ થયું હતું,બાળપણમાં તેમણે નિશાનેબાજી,ઘોડેસવારી અને તલવારબાજી શીખી લીઘી હતી. વર્ષ 1842મા તેમના લગ્ન 40 વર્ષના […]

ગુજરાત ગૌરવ ગાથા-1 : શું તમે જાણો છો, ઘોરીની ગુજરાતીના હાથે હાર, ગઝનવી-અકબરને ટક્કર ગુજરાતનું “પાણિપત” અને “જલિયાંવાલા બાગ”!

આનંદ શુક્લ મહમૂદ ગઝનવી સામે ટક્કર મુહમ્મદ ઘોરી-કુતુબુદ્દીન ઐબકની હાર ભૂચર મોરીમાં અકબરના લશ્કર સામે ટક્કર ગુજરાતનું “પાણિપત” કચ્છના ઝારાનું યુદ્ધ ગુજરાતનો “જલિયાવાલાં બાગ હત્યાકાંડ” ગુજરાતને વેપારી પ્રજા અથવા તો દાળ-ભાત ખાતા લોકોના રાજ્ય તરીકે ઓળખીને કેટલાક દ્વારા ઉતારી પાડવામાં આવે છે. પરંતુ ગુજરાતની ઓળખ અહીં સુધી જ મર્યાદીત નથી. ગુજરાત પ્રાચીનકાળથી ભારતના સાંસ્કૃતિક કેન્દ્રોને […]

ઈતિહાસ દર્પણ-1 : ખંભાતની જામી મસ્જિદ ઈ.સ. પૂર્વે 220માં બનેલું શકુનિકા વિહાર જૈન મંદિર હતું!

ગુજરાતના વ્યાપારીક કેન્દ્ર રહેલા ખંભાતની જામી મસ્જિદ ઈ.સ. 1325માં શાકુનિકાવિહાર નામના જૈન મંદિર પર બનાવવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. આ મૂળ માળખું ઈ.સ. પૂર્વે 220માં શ્રીલંકાની રાજકુમારી સુદર્શનાએ બનાવડાવ્યું હતું. મહી નદીના સમુદ્ર સાથે મળવાના મુખપ્રદેશ પર ખંભાત શહેર આવેલું છે. ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકિનારાના બે મહત્વના અખાત કચ્છ અને ખંભાત છે. ખંભાત […]

72 વર્ષમાં પહેલીવાર પીઓકેની શારદાપીઠમાં થઈ પૂજા-અર્ચના

72 વર્ષ બાદ પહેલીવાર પીઓકેમાં મા શારદાપીઠ શક્તિસ્થાન પર કોઈ હિંદુ શ્રદ્ધાળુએ પહોંચી કરી પૂજા ભારતીય મૂળના હોંગકોંગ નિવાસી દંપત્તિ કે. પી. વેંકટરમન અને સુજાતાએ મુશ્કેલીઓને પાર કરીને કરી પૂજાઅર્ચના ભારતીય મૂળના હોવાને કારણે પાકિસ્તાને દંપત્તિને શારદા પીઠ સુધી જવાની પહેલા મંજૂરી આપી નહીં દંપત્તિએ ટ્વિટર દ્વારા સેવ શારદા સમિતિ કાશ્મીરના ફાઉન્ડર રવિન્દ્ર પંડિતનો સંપર્ક […]

ભારતીય સીમામાં ઘૂસ્યું પાકિસ્તાની ડ્રોન, એલર્ટ પર બીએસએફ-સર્ચ ઓપરેશન ચાલુ

ફિરોઝપુરમાં સીમાની ચેક પોસ્ટ એચ. કે. ટાવરની નજીક પાંચ વખત ઉડયું ડ્રોન રાત્રે સાડા બાર વાગ્યે ભારતીય સીમામાં ઘૂસ્યું હતું ડ્રોન, તપાસ ચાલુ આંતરરાષ્ટ્રીય સરહદે કડક ચોકસાઈ બાદ હવે પાકિસ્તાન તરફથી ભારતીય સીમામાં ડ્રોન મોકલવાની કોશિશ થઈ રહી છે. હવે પંજાબના ફિરોઝપુરમાં હુસૈનીવાલા બોર્ડર પર ભારત અને પાકિસ્તાન સીમાની ચેક પોસ્ટ એચ કે ટાવરની પાસે […]

AirForce Day: જાણો છો શ્રીમદ ભગવદ્ ગીતા સાથે ભારતીય વાયુસેનાનો ખાસ સંબંધ?

‘नभ:स्‍पृशं दीप्‍तम्’ ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય ‘नभ:स्‍पृशं दीप्‍तम्’ ગીતાના 11મા અધ્યાયમાંથી જ લેવામાં આવ્યું છે આજે ભારતીય વાયુસેનાના 87મા એરફોર્સ દિવસ પર વાયુવીરોને આખો દેશ સલામ કરી રહ્યો છે. દિલ્હીની નજીક હિંડન એરબેઝ પર યુદ્ધક હેલિકોપ્ટર અપાચે, ચિનૂક, સ્વદેશી યુદ્ધવિમાન તેજસ આકાશની છાતી ચીરીને પોતાન કરતબો દ્વારા દુનિયાને ભારતીય વાયુસેનાની શક્તિનો અહેસાસ કરાવી રહ્યા છે. […]

ભારતની વિરાંગનાઓ ભાગ-5ઃ 18મી સદીને વિકાસની આંગળી ચિંધનાર “રાણી અહિલ્યાબાઈ”

સાહિન મુલતાની “વિકાસને આપી ગયા નવો વેગ,અનેક મંદિરોનું કર્યું નવનિર્માણ ફિલોફસર ક્વિનનું મળ્યું બિરુદ,સદીઓ પછી પણ ગુંજશે તેમનો કાર્યકાળ“ માલવા પ્રાંતની બહાદુર રાણી અને મહાન શાસક અહિલ્યાબાઈ હોલકર,લોકો તેમને રાજમાતા અહિલ્યાદેવી નામથી સંબોધતા,જન્મ 1725મા મહારાષ્ટ્રના ચોંડી ગામમાં, પિતા માનકોજી શિંદે ગામના મુખ્ય હતા જેમણે ઘરઆંગણે જ શાળા ચાલું કરીને શિક્ષણને વેગ આપ્યો, અહિલ્યાબાઈ નું જીવન […]

આતંકીઓનો સામનો કરવા માટે સરકારની પદ્ધતિમાં આવ્યું છે મોટું પરિવર્તન: IAF ચીફ

બાલાકોટ એરસ્ટ્રાઈક જેવી રણનીતિ રાજકીય નેતૃત્વનો સંકલ્પ : એર ચીફ માર્શલ પુલવામા પર આતંકી હુમલો સંરક્ષણ પ્રતિષ્ઠાનો માટેના ખતરાની યાદ અપાવે છે વાયુસેના દિવસ પર ભારતીય વાયુસેનાના અધ્યક્ષ એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરિયાએ બાલાકોટ એરસ્ટ્રાઈકને યાદ કરી છે. એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ કહ્યુ છે કે બાલાકોટ એરસ્ટ્રાઈક જેવી રણનીતિ આતંકવાદીઓને સજા આપવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code