1. Home
  2. કૃષિ – ખેતી

કૃષિ – ખેતી

આણંદ કૃષિ યુનિવર્સિટીએ સ્ટાફ ટુર્નામેન્ટમાં સિદ્ધિ મેળવી

આણંદ, 2 માર્ચ, 2026 – Anand Agricultural University રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓ વચ્ચે યોજાયેલી સ્ટાફ ટુર્નામેન્ટની વિવિધ રમતોમાં આણંદ કૃષિ યુનિવર્સિટીએ અલગ અલગ સ્તરે સિદ્ધિ મેળવી હતી. આ ટુર્નામેન્ટનું આયોજન ગયા અઠવાડિયે આણંદમાં થયું હતું. વિવિધ કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓ વચ્ચે સૌહાર્દ, સંઘ ભાવના અને આરોગ્યપ્રદ જીવનશૈલીનો વિકાસ કરવાના હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. […]

ગુજરાત વિધાનસભા સંકુલમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન પ્રદર્શનનું ઉદઘાટન

ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2026: Natural agricultural products exhibition ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આજે વિધાનસભા સંકુલ ખાતે ખેડૂતો અને પ્રજાજનોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવેલા કુલ ૯ ‘પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન’ સ્ટોલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, અધ્યક્ષ  શંકર ચૌધરી, ઉપાધ્યક્ષ  પૂર્ણેશ મોદી, કૃષિ મંત્રી  જીતુ વાઘાણી, સંસદીય બાબતોના મંત્રી […]

અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા મોડાસામાં પ્રાકૃતિક ખેત પેદાશોનો વિશેષ સ્ટોલ શરૂ

મોડાસા, 27 ફેબ્રુઆરી, 2026 – natural farm products in Modasa અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા ખાતે આવેલ જિલ્લા સેવા સદનમાં જિલ્લા પંચાયત દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ગ્રાહકોને ઝેરમુક્ત, શુદ્ધ તથા સ્થાનિક ખેડૂતો દ્વારા ઉત્પાદિત પેદાશો સીધી રીતે પહોંચાડવાના હેતુથી એક વિશેષ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે. આ સ્ટોલ દ્વારા જિલ્લાના પ્રાકૃતિક ખેડૂતો દ્વારા તૈયાર […]

શિવરાજસિંહે રાજ્યોને ખેડૂતોના કલ્યાણ માટે ફાળવેલા ભંડોળ બાબતે કરી ખાસ અપીલ

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે 31 માર્ચ સુધીમાં ખેડૂતોના કલ્યાણ માટે રાજ્યોને ફાળવવામાં આવેલા ભંડોળનો 100% ઉપયોગ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે નવી દિલ્હીમાં અનેક રાજ્યોના કૃષિ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં આ નિવેદન આપ્યું હતું. આ બેઠકમાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને […]

આણંદ કૃષિ યુનિવર્સિટીના ખાંધા કેન્‍દ્ર દ્વારા બાવળીયા ગામે ખેડૂત શિબિર યોજાઈ

આણંદ, 23 ફેબ્રુઆરી, 2026- Anand Agricultural University આણંદ કૃષિ યુનિવર્સિટીના ખાંધા કેન્‍દ્ર દ્વારા સરદાર સરોવર પ્રોજેક્ટ અંતર્ગત તા.૨૧/૦૨/ર૦૨૬ ના રોજ વડોદરા જીલ્લાના બાવળીયા ગામે “પ્રાકૃતિક કૃષિ” વિષય ઉપર ખેડૂત શિબિર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ શિબિરમાં ૮૦ જેટલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ડો. જે. એચ. ચૌધરી, યુનિટ અધિકારી, નર્મદા પિયત સંશોધન યોજના, આ.કૃ.યુ., ખાંધા […]

ગુજરાતમાં ૨૩ ફેબ્રુઆરીથી તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે

તુવેરના ટેકાના ભાવે વેચાણ માટે રાજ્યના ૧.૩૩ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી ગાંધીનગર, 19 ફેબ્રુઆરી, 2026 – Purchase of tur at support price વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય સરકાર કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા. ૨૩ ફેબ્રુઆરી, […]

ઉત્તર ગુજરાતમાં ઉનાળું વાવેતરનો પ્રારંભ, પખવાડિયામાં 1300 હેકટરમાં વાવેતર

ગાંધીનગર, 17 ફેબ્રુઆરી 2026:  રવિ સીઝન હવે પુરી થવાની તૈયારીમાં છે. જે ખેડૂતોએ વહેલા વાવેતર કર્યું હતું. તેમણે રવિ પાક લઈને હવે ઉનાળુ વાવણીનો પ્રારંભ કરી દીધો છે. જેમાં પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા પખવાડિયામાં 1300 હેકટરમાં વાવેતર થયું છે. જ્યારે મહેસાણા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હજુ સુધી ઉનાળુ વાવેતર સિઝનની શરૂઆત થઈ નથી. ઉનાળુ […]

વધારાના ઘઉંના ઉત્પાદનો અને ખાંડની નિકાસની છૂટ આપાઈ

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: ભારત સરકારે સ્થાનિક બજારોને સ્થિર કરવા અને ઉત્પાદકોને વળતરદાયક વળતર સુનિશ્ચિત કરવા માટે નિર્ણાયક અને ખેડૂત-કેન્દ્રીય પગલું ભરીને 25 લાખ મેટ્રિક ટન (LMT) ઘઉંની સાથે વધારાના 5 LMT ઘઉંના ઉત્પાદનોની નિકાસને મંજૂરી આપી છે. વર્તમાન ઉપલબ્ધતા અને કિંમતના પરિદ્રશ્યના વ્યાપક મૂલ્યાંકન પછી આ માપાંકિત નિર્ણય લેવામાં આવ્યો છે, જે ખેડૂતોના […]

RBI દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડના નિયમોમાં ધરખમ ફેરફારનો પ્રસ્તાવ, લોન મર્યાદા અને વેલિડિટી વધશે

મુંબઈ, 13 ફેબ્રુઆરી 2026: ભારતીય રિઝર્વ બેંક દ્વારા ખેડૂતોના આર્થિક સશક્તિકરણ માટે ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ યોજનાના નિયમોમાં મોટા ફેરફારો સૂચવતો સુધારેલો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ નવા પ્રસ્તાવમાં ખેતીમાં વધતા ટેકનોલોજીના વપરાશને ધ્યાનમાં રાખીને લોન મેળવવાના દાયરાને વધુ વિસ્તૃત બનાવવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ, હવે માત્ર બિયારણ કે ખાતર જ નહીં, પણ ખેતી […]

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ચણા અને રાઇની ટેકાના ભાવે ખરીદી કરાશે

ગાંધીનગર, 11 ફેબ્રુઆરી 2026:  કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.  મંત્રીએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે, ભારત સરકારના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code