1. Home
  2. કૃષિ – ખેતી

કૃષિ – ખેતી

અરવલ્લીમાં મેઘરાજાની જોરદાર બેટિંગ, ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર

હેમંત પરમાર, અરવલ્લી અરવલ્લી જિલ્લામાં લાંબી રાહ જોયા બાદ આખરે મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરી રહેલા લોકોને વરસાદના આગમનથી મોટી રાહત મળી છે. રાત્રીના સમયે શરૂ થયેલા વરસાદે અરવલ્લીના અનેક વિસ્તારોને પાણીથી તરબતર કરી દીધા હતા. મળતી માહિતી અનુસાર […]

બિયારણ કે ખાતરના વેચાણમાં ગેરરીતિ કરતા તત્વો હવે સીધા જેલ ભેગા થશે

ગાંધીનગર, 11 જુન, 2026 : Strict action against irregularities in the sale of seeds or fertilizers  રાજ્યના ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાવાળું અને પૂરતા પ્રમાણમાં ખાતર, બિયારણ તેમજ જંતુનાશક દવાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર અસરકારક પગલાં ભરી રહી છે. કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ ગેરરીતિ આચરતા તત્વોને […]

અમેરિકાના સિએટલમાં ભારતીય દૂતાવાસ દ્વારા યોજાયો મેંગો મેજિક ફેસ્ટિવલ

સિએટલ (અમેરિકા) 8 જૂન 2026: અમેરિકાના સિએટલ શહેરમાં પ્રમોશન એન્ડ ટેસ્ટિંગ ઇવેન્ટ ઓફ ઇન્ડિયન મેંગોઝ” (Mango Magic Festival) ની બીજી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય ફળોના 100 થી વધુ અગ્રણી આયાતકારો અને અમેરિકાના જાણીતા રિટેલર ‘કોસ્ટકો’ (Costco) ના વરિષ્ઠ નેતૃત્વ સહિતના મહાનુભાવોએ આ ઉત્સવમાં ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં પ્રદર્શન માટે મૂકવામાં આવેલી […]

GCCI એગ્રીકલ્ચર સમિતિ દ્વારા “પ્રાકૃતિક કૃષિ વ્યવસ્થા” પર કાર્યક્રમ યોજાયો

અમદાવાદ, 8 જૂન 2026- GCCI એગ્રીકલ્ચર સમિતિ દ્વારા રવિવારે 7 જૂન, 2026 ના રોજ ગુજરાત રાજ્યના માનનીય કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ અને પ્રોટોકોલ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત બંસી ગીર ગૌશાળા ખાતે “પ્રાકૃતિક કૃષિ વ્યવસ્થા” વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી 800થી વધુ ખેડૂતો, […]

વસો ખાતે બારમો વાર્ષિકોત્સવ “વસોધરા-૨૦૨૬” યોજાયો

વસો, 5 જૂન 2026 – વસો ખાતે તાજેતરમાં “વસોધરા-૨૦૨૬” શીર્ષક હેઠળ બારમો વાર્ષિકોત્સવ યોજાઈ ગયો. આ વાર્ષિકોત્સવ કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ પોલિટેકનીક, આણંદ કૃષિ યુનિવર્સિટી વસો ખાતે ડૉ. એન. આઇ. શાહ, કુલપતિશ્રી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના અધ્યક્ષ સ્થાને તા. ૨-૩ જુન, ૨૦૨૬ દરમિયાન યોજાયો હતો. સમારંભમાં મુખ્ય અતિથી તરીકે ડૉ. જે. એ. પટેલ, ડિરેક્ટર (આર […]

બોડેલી તાલુકામાં મીની વાવાઝોડાને કારણે કેળનો પાક થયો જમીનદોસ્ત

છોટા ઉદેપુર, 2 જુન, 2026 : Banana crop destroyed due to mini cyclone ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા તેમજ પ્રિ-મોન્સુન એક્ટિવિટીને લીધે વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં સોમવારે કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો હતો. જેમાં છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ફૂંકાયેલા ભારે પવનના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો […]

કેરીના બદલામાં harley-davidson બાઈક! કેરીના સ્વાદનો આ છે જાદુ

વિશેષ લેખ  ભારતમાં કેરી માત્ર ફળ નથી. તે લાગણી છે, ઋતુ છે, પ્રેમ છે, કવિતા છે, રાજકારણ છે, આધ્યાત્મિકતા છે અને હજારો વર્ષોથી ચાલતી આવતી સંસ્કૃતિની જીવંત નિશાની છે. કેરીનો ઇતિહાસ એટલો જ પ્રાચીન છે જેટલી ભારતની સંસ્કૃતિ. માનવામાં આવે છે કે ભારતમાં લગભગ ૫૦૦૦ વર્ષ પહેલાં કેરીની ખેતી શરૂ થઈ હતી. વિશ્વમાં કેરીની 1500થી […]

આણંદ કૃષિ યુનિવર્સિટીને IIRF રેન્કિંગમાં દેશભરમાં 13મો ક્રમ: ગુજરાતના કૃષિ શિક્ષણને રાષ્ટ્રીય ગૌરવ

આણંદ, 2 જૂન, 2026 – આણંદ કૃષિ યુનિવર્સિટીને IIRF રેન્કિંગમાં દેશભરમાં 13મો ક્રમ પ્રાપ્ત થયો છે. એ દ્વારા ગુજરાતના કૃષિ શિક્ષણને રાષ્ટ્રીય ગૌરવ પ્રાપ્ત થયું હોવાનું કૃષિ યુનિવર્સિટી દ્વારા જારી એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. ગુજરાતની અગ્રણી અને પ્રતિષ્ઠિત કૃષિ યુનિવર્સિટી એવી આણંદ કૃષિ યુનિવર્સિટી (AAU), આણંદે IIRF (International Institutional Ranking Framework) India Ranking 2026 દ્વારા […]

ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે ૨૭ મેથી ઓનલાઇન નોંધણી શરૂ થશે

આગામી તા. ૧૦ જૂન સુધી ફિંગરપ્રિન્ટ કે ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ગ્રામ્ય સ્તરે જ વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી શકાશે ટેકાના ભાવે વેચાણનો લાભ લેવા માટે ખેડૂતોએ ‘ફાર્મર રજીસ્ટ્રેશન’ કરાવવું ફરજિયાત ગાંધીનગર, 26 મે 2026 – ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે આવતીકાલે બુધવાર અર્થાત ૨૭ મેથી ઓનલાઇન નોંધણી શરૂ થશે. એક સત્તાવાર અહેવાલ અનુસાર ગુજરાતમાં ઉનાળુ મગનું વાવેતર […]

ફેમિલી ડોક્ટર નહીં, પરંતુ ફેમિલી ફાર્મર ભવિષ્યની જરૂરિયાત રહેશેઃ રાજ્યપાલ

ગાંધીનગર, 26 મે,2026 : Not family doctors, but family farmers will be the need of the future રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ અંકલેશ્વર તાલુકાના કાંસિયા ગામના પ્રગતિશીલ ખેડૂત  મહેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી, અહીં તેમણે જાતે ગાય દોહી અને ખેતરમાં શાકભાજી વિણ્યું હતું. ફાર્મની મુલાકાત વેળાએ રાજ્યપાલએ ખેતરમાં વિવિધ પાકોનું નિરીક્ષણ કર્યું હતું તથા ઉપસ્થિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code