1. Home
  2. કૃષિ – ખેતી

કૃષિ – ખેતી

આણંદ કૃષિ યુનિવર્સિટીને IIRF રેન્કિંગમાં દેશભરમાં 13મો ક્રમ: ગુજરાતના કૃષિ શિક્ષણને રાષ્ટ્રીય ગૌરવ

આણંદ, 2 જૂન, 2026 – આણંદ કૃષિ યુનિવર્સિટીને IIRF રેન્કિંગમાં દેશભરમાં 13મો ક્રમ પ્રાપ્ત થયો છે. એ દ્વારા ગુજરાતના કૃષિ શિક્ષણને રાષ્ટ્રીય ગૌરવ પ્રાપ્ત થયું હોવાનું કૃષિ યુનિવર્સિટી દ્વારા જારી એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. ગુજરાતની અગ્રણી અને પ્રતિષ્ઠિત કૃષિ યુનિવર્સિટી એવી આણંદ કૃષિ યુનિવર્સિટી (AAU), આણંદે IIRF (International Institutional Ranking Framework) India Ranking 2026 દ્વારા […]

ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે ૨૭ મેથી ઓનલાઇન નોંધણી શરૂ થશે

આગામી તા. ૧૦ જૂન સુધી ફિંગરપ્રિન્ટ કે ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ગ્રામ્ય સ્તરે જ વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી શકાશે ટેકાના ભાવે વેચાણનો લાભ લેવા માટે ખેડૂતોએ ‘ફાર્મર રજીસ્ટ્રેશન’ કરાવવું ફરજિયાત ગાંધીનગર, 26 મે 2026 – ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે આવતીકાલે બુધવાર અર્થાત ૨૭ મેથી ઓનલાઇન નોંધણી શરૂ થશે. એક સત્તાવાર અહેવાલ અનુસાર ગુજરાતમાં ઉનાળુ મગનું વાવેતર […]

ફેમિલી ડોક્ટર નહીં, પરંતુ ફેમિલી ફાર્મર ભવિષ્યની જરૂરિયાત રહેશેઃ રાજ્યપાલ

ગાંધીનગર, 26 મે,2026 : Not family doctors, but family farmers will be the need of the future રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ અંકલેશ્વર તાલુકાના કાંસિયા ગામના પ્રગતિશીલ ખેડૂત  મહેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી, અહીં તેમણે જાતે ગાય દોહી અને ખેતરમાં શાકભાજી વિણ્યું હતું. ફાર્મની મુલાકાત વેળાએ રાજ્યપાલએ ખેતરમાં વિવિધ પાકોનું નિરીક્ષણ કર્યું હતું તથા ઉપસ્થિત […]

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ મેળવવા વાર્ષિક e-KYC ફરજિયાત

ગાંધીનગર, 22 મે 2026 :  Annual e-KYC mandatory to get benefits of PM Kisan Samman Nidhi Yojana ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર મુજબ હવેથી PM કિસાન યોજના હેઠળ હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા લાભાર્થી ખેડૂત મિત્રોએ દર વર્ષે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા […]

બનાસકાંઠા જિલ્લામાં બાગાયત યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ખુલ્લું મુકાયું

પાલનપુર, 21 મે, 2026: બનાસકાંઠા જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ 2026-27 દરમિયાન બાગાયત ખાતાની વિવિધ નવી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ખુલ્લું મુકવામાં આવ્યું છે. ખેડૂતો તા. 20 મે 2026 થી તા. 19 જૂન 2026 સુધી ઓ નલાઈન અરજી કરી શકશે. તેમજ મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેન્ડ) યોજના માટે પણ આઈ ખેડૂત પોર્ટલ […]

પ્રાકૃતિક ખેતીથી ડાંગના ખેડૂતો માલામાલ, હેક્ટર દીઠ અધધ કમાણી

ડાંગ બન્યું ગુજરાતનું સ્ટ્રોબેરી હબ: વિન્ટર ડૉન, અર્લી વિન્ટર, કેમેરોઝા, સ્વીટ ચાર્લી, નાભિલા સહિત 9 જાતની થાય છે ખેતી ડાંગમાં સ્ટ્રોબેરીના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો, વર્ષ 2025-26માં ઉત્પાદન 233 મેટ્રિક ટન પહોંચવાની શક્યતા ગાંધીનગર, 20 મે 2026: પ્રાકૃતિક ખેતીથી ડાંગના ખેડૂતો માલામાલ થઈ રહ્યા છે. તેઓ સ્ટ્રોબેરીનું મબલખ ઉત્પાદન મેળવીને હેક્ટર દીઠ અધધ કમાણી કરી રહ્યા […]

કેળાનો આકાર ચંદ્રાકાર જ કેમ? કયું વિજ્ઞાન કામ છે?

રિવોઈ ન્યૂઝ, 16 મે, 2026 – કેળાનો આકાર ચંદ્રાકાર જ કેમ? કયું વિજ્ઞાન કામ છે? આ વિશે શું તમે ક્યારેય વિચાર્યું છે કેળું હંમેશા ત્રાંસું (વળાંકવાળું) જ કેમ હોય છે? આખરે બીજા ફળોની જેમ તે સીધું કેમ નથી વધતું? તેની પાછળ છુપાયેલું વિજ્ઞાન પ્રકૃતિના સૌથી રસપ્રદ રહસ્યોમાંથી એક માનવામાં આવે છે. કેળું તો આપણે બધા […]

સંગ્રહિત અનાજમાં જીવાત નિયંત્રણ માટે હર્બલ સીડ કોટિંગ ટેક્નોલોજીઃ ICAR-DMAPRને પેટન્ટ પ્રાપ્ત

 ગાંધીનગર, 15 મે, 2026 – ભાકૃઅનુપ-ઔષધીય અને સુગંધિત છોડ સંશોધન નિર્દેશાલય, ગુજરાતે પર્યાવરણને અનુકૂળ રીતે સંગ્રહિત અનાજ અને બીજને જંતુના ઉપદ્રવથી બચાવવાના હેતુથી નવીન હર્બલ સીડ કોટિંગ ટેકનોલોજી માટે પેટન્ટ પ્રાપ્ત થઈ છે. “જૈવસક્રિય વનસ્પતિ આધારિત બીજ આવરણ સંયોજન અને તેની તૈયાર કરવાની પદ્ધતિ” શીર્ષક ધરાવતી આ શોધ (પેટન્ટ નં. 58801) ને 30 એપ્રિલ, 2026ના રોજ […]

ખેડૂતો વાવેતર શરુ કરે તે પહેલા જ વર્ષ 2026-27 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર

ગાંધીનગર, 13 મે 2026:  Support prices of Kharif crops announced ભારત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ઇનપુટ સહિતના ખર્ચને ધ્યાને રાખીને ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર, જુવાર, બાજરી, રાગી, મકાઈ, […]

કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે હવે વાર્ષિક e-KYC કરાવવું ફરજિયાત

ગુજરાતના લાભાર્થી ખેડૂતોને આગામી તા. ૩૦ જૂન, ૨૦૨૬ સુધીમાં e-KYC કરાવી લેવા ખેતી નિયામકની કચેરીનો અનુરોધ ગાંધીનગર, 12 મે, 2026 – કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે હવે વાર્ષિક e-KYC કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર મુજબ હવેથી PM […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code