અલ નીનો સામે મોદી સરકાર એક્શન મોડમાં: ખેડૂતો માટે 1.75 લાખ ક્વિન્ટલ બિયારણ અનામત
નવી દિલ્હી, 08 જુલાઈ, 2026: અલ નીનોના સંભવિત જોખમ અને ચોમાસાની અનિશ્ચિતતા વચ્ચે કેન્દ્ર સરકાર સંપૂર્ણ સજ્જતા સાથે મેદાને આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર ખેડૂતોના હિત માટે મજબૂત રણનીતિ સાથે કામ કરી રહી છે. કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બાદ પત્રકારોને […]


