1. Home
  2. કૃષિ – ખેતી

કૃષિ – ખેતી

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ‘મિલેટ મહોત્સવ-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ

અમદાવાદ, 21 માર્ચ, 2026 – Millet Mahotsav-2026 અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ પૂર્વ સહકાર રાજ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે રાજ્યકક્ષાના બે દિવસના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કૃષિ અને પશુપાલન રાજ્યમંત્રી રમેશભાઈ કટારા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિડિયો સંદેશ […]

કમોસમી વરસાદથી ખેતીને ફટકો, કૃષિમંત્રીએ નુકસાનીના સર્વેના આદેશ આપ્યા

અમદાવાદ, 21 માર્ચ 2026: રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસેલા કમોસમી વરસાદ અને ફૂંકાયેલા તોફાની પવનને કારણે તૈયાર પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન આપી ખેડૂતોને હૈયાધારણ આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે સરકાર નુકસાનીનો કલ્યાણકારી અંદાજ મેળવી રહી છે અને સર્વેની કામગીરી પૂર્ણ […]

ગુજરાતના અનેક વિસ્તારમાં વાવાઝોડા અને માવઠાને લીધે કૃષિપાકનો સોથ વળી ગયો

અમદાવાદ, 20 માર્ચ 2026: Agricultural crops were damaged due to cyclones ગુજરાતમાં ભર ઉનાળે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડતા કૃષિપાકને સારૂએવું નુકસાન થયું છે. આ અણધારી આફતને લીધે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, જામનગર સહિત જિલ્લામાં વાવાઝોડા અને માવઠાને લીધે કૃષિપાકને સારૂએવું નુકસાન થયું છે. ખેડૂતો ઘઉંનો તૈયાર […]

સરકારે ઘઉં અને ડાંગરની ખરીદીમાં કમિશન દરોમાં સુધારો કરવાની મંજૂરી આપી

નવી દિલ્હી, 17 માર્ચ 2026: સરકારે ઘઉં અને ડાંગરની ખરીદીમાં રોકાયેલા કમિશન એજન્ટો અને સહકારી મંડળીઓને આપવામાં આવતા કમિશનના દરોમાં સુધારાને મંજૂરી આપી છે. સુધારેલા કમિશન દરો રવી માર્કેટિંગ સીઝન 2026-27 થી લાગુ થશે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારા પછી, પંજાબ અને હરિયાણામાં ઘઉંની ખરીદી પર કમિશન એજન્ટોને મળતું […]

સૌરાષ્ટ્રમાં ઉનાળું પાકનાં વાવેતરમાં 38.700 હેકટર સાથે ભાવનગર જિલ્લો મોખરે

ભાવનગર, 16 માર્ચ 2026:  Bhavnagar district leads in summer crop cultivation રવિ સીઝન પૂર્ણ થતાં સૌરાષ્ટ્રભરમાં ઉનાળા પાકનું વેવાતર કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં થયેલા ઉનાળું વાવેતરના આંકડા જોઈએ તો ભાવનગર જિલ્લો મોખરે છે. ભાવનગર જિલ્લામાં 38.700 હેકટરમાં ઉનાળું પાકનું વાવેતર પૂર્ણ થયું છે. જોકે અન્ય જિલ્લામાં ઉનાળું પાકનું વાવેતર ચાલી રહ્યું છે. […]

૪૦થી વધુ પાકોના વૈવિધ્ય સાથે ગુજરાત આજે દેશનું કૃષિ હબ બન્યું: જીતુ વાઘાણી

ગાંધીનગર, 13 માર્ચ 2026: ગુજરાત વિધાનસભા ખાતે કૃષિ, ખેડૂત કલ્યાણ, પશુપાલન, ગૌસંવર્ધન, સહકાર અને મત્સ્યોદ્યોગ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં ગુજરાતના કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણી સહિત અનેક ધારાસભ્યશ્રીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ચર્ચાના અંતે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી. આ વેળાએ કૃષિ […]

નરેન્દ્ર મોદી આવતીકાલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો જાહેર કરશે

નવી દિલ્હી, 12 માર્ચ 2026: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોના કલ્યાણમાં અભૂતપૂર્વ પ્રગતિ તરફના એક મોટા પગલા તરીકે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 13મી માર્ચે આસામના ગુવાહાટીમાં આયોજિત એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાના 22મા હપ્તા તરીકે દેશના […]

આણંદ કૃષિ યુનિવર્સિટીની આંતર-કોલેજ અને આંતર-પોલિટેકનિક એથ્લેટિક મીટ યોજાઈ

આણંદ, 10 માર્ચ, 2026 – Anand Agricultural University આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે આંતર-કોલેજ અને આંતર-પોલિટેકનિક એથ્લેટિક મીટ ૨૦૨૫–૨૬ તા. ૨૭ અને ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આ.કૃ.યુ., આણંદ ખાતેડૉ. કે. બી. કથીરીયા. માનાનીય કુલપતિ,આ.કૃ.યુ., આણંદના માર્ગદર્શન હેઠળ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક યોજાઈ. આ પ્રતિષ્ઠિત રમતોત્સવનું સંયુક્ત આયોજન કોલેજ ઑફ એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, ગોધરા તથા […]

મહિલા દિવસ વિશેષઃ આ લખપતિ દીદીએ સ્વ-નિર્ભરતાનો નવો ઇતિહાસ રચ્યો

ગ્રામ વિકાસથી વૈશ્વિક ફલક સુધી: દક્ષિણ ગુજરાતના આત્મનિર્ભર મહિલા ઉદ્યોગકાર અસ્મિતાબેન પટેલ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં આપી રહ્યા છે યોગદાન ઘરે જ મધ-ઉત્પાદન શરૂ કર્યું અને આજે 10 લાખથી વધુની આવક ગાંધીનગર, 8 માર્ચ, 2026 : Women’s Day Special “સ્ત્રી શક્તિ એ સમાજની સાચી શક્તિ” કહેવતને સાચા અર્થમાં સાર્થક કરે છે ગુજરાતના ચિખલી તાલુકાના […]

કૃષિ ભારતીય અર્થતંત્રનું કરોડરજ્જુ અને લાંબા ગાળાની વિકાસ યાત્રાનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 06 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કૃષિ એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે અને લાંબા ગાળાની વિકાસ યાત્રાનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. વિડીયો કોન્ફરન્સ દ્વારા કૃષિ અને ગ્રામીણ પરિવર્તન પર બજેટ પછીના વેબિનારને સંબોધતા મોદીએ કહ્યું કે સરકારે કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે નિયમિતપણે અનેક પગલાં લીધાં છે. તેમણે કહ્યું કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code