વિજ્યાદશમીની ઉજવણી માટે શુભ મુહૂર્ત અને પૂજન વિધિ જાણો…
ભારતમાં દરેક તહેવારના પાછળ એક આદ્યાત્મિક સંદેશ છુપાયેલો હોય છે. આ વર્ષે વિજયાદશમી-દશેરા 2 ઑક્ટોબર, 2025, ગુરુવારના રોજ ઉજવવામાં આવશે. આ તહેવારને દુષ્ટ પર જ્યોતિના વિજય અને સત્યની જીતના પ્રતિક રૂપે માનવામાં આવે છે. હિન્દૂ પંચાંગ અનુસાર, આ તહેવાર દર વર્ષે અશ્વિન માસની શુક્લ પક્ષની દશમી તિથિ પર ઉજવાય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ ભગવાન રામનો […]


