ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે દ્વિપક્ષીય વેપાર 41.88 અબજ ડોલર સુધી પહોંચ્યો
ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અને સાઉદી અરેબિયાના ઉદ્યોગ અને ખનિજ મંત્રાલય વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ભારતીય પક્ષનું નેતૃત્વ રસાયણો અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સચિવ શ્રીમતી નિવેદિતા શુક્લા વર્માએ કર્યું હતું. સાઉદી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઉદ્યોગ અને ખનિજ નાયબ મંત્રી મહામહિમ એન્જિનિયર ખલીલ બિન ઇબ્રાહિમ બિન સલામાહએ કર્યું હતું. સાઉદી અરેબિયા […]


