1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

મધ્યપ્રદેશમાં નિર્માણ થનારા 800 મેગાવોટ ક્ષમતાના થર્મલ પાવર પ્લાન્ટમાંથી વીજ પુરવઠો આપવા અદાણી પાવરને LoA મળ્યો

અમદાવાદ : ભારતના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના થર્મલ પાવર જનરેટર, અદાણી પાવર લિ.ને મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં નિર્માણ થનારા ૮૦૦ મેગાવોટ ક્ષમતાના નવા અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટમાંથી વીજ પુરી પાડવા માટે એમપી પાવર મેનેજમેન્ટ કંપની લિ. (MPPMCL) દ્વારા લેટર ઓફ એવોર્ડ (LoA)  એનાયત થયો છે, એમ કંપનીએ આજે જણાવ્યું હતું  . મધ્યપ્રદેશમાં વધી રહેલા ઔદ્યોગિકીકરણ અને […]

ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકી કોર્ટે ઘણા ટેક્સને ગેરકાયદેસર જાહેર કર્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફ અંગે ઝટકો લાગ્યો છે. ફેડરલ કોર્ટે કહ્યું છે કે તેમના તરફથી લાદવામાં આવેલા ટેક્સ અને ટેરિફ કાયદા અનુસાર નથી. તેથી ઘણા ટેક્સ ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટના નિર્ણય પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ પણ લખી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને દેશની પોતાની અદાલતો દ્વારા મોટો ફટકો પડ્યો છે. […]

બિહારમાં ૨,૪૦૦ મેગાવોટના ગ્રીનફિલ્ડ થર્મલ પાવર પ્લાન્ટ માટે અદાણી પાવરને LoA પ્રાપ્ત

અમદાવાદ: ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી થર્મલ પાવર ઉત્પાદક  કંપની અદાણી પાવર લિ.એ આજે જણાવ્યું હતું કે તેને બિહાર સ્ટેટ પાવર જનરેશન કંપની લિ. તરફથી પચ્ચીસ વર્ષના લાંબા ગાળા માટે વીજળી પ્રાપ્ત કરવા સંબંધી લેટર ઓફ એવોર્ડ (LoA) પ્રાપ્ત થયો છે., જે બિહારના ભાગલપુર જિલ્લામાં પીરપૈંટી ખાતે નિર્માણ થનારા ૮૦૦ મેગાવોટના ત્રણ એકમો મળી કુલ […]

ભારતમાં કતારે મજબુત રોકાણ માટે વિશ્વાસ વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે, નવી દિલ્હીમાં કતારના વિદેશ વેપાર રાજ્યમંત્રી ડૉ. અહેમદ બિન મોહમ્મદ અલ-સૈયદ સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન બંને મંત્રીઓએ ભારત અને કતાર વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. ચર્ચા દરમિયાન, નાણાંમંત્રીએ […]

કેન્દ્ર સરકારે કપાસ પર આયાત ડ્યુટી મુક્તિ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવી

ભારતીય કાપડ ક્ષેત્ર માટે કપાસની ઉપલબ્ધતા વધારવા માટે, કેન્દ્ર સરકારે 19 ઓગસ્ટ 2025થી 30 સપ્ટેમ્બર 2025 સુધી કપાસ પર આયાત ડ્યુટીમાં કામચલાઉ મુક્તિ આપી હતી. નિકાસકારોને વધુ ટેકો આપવા માટે, કેન્દ્ર સરકારે કપાસ પર આયાત ડ્યુટી મુક્તિ (HS 5201) 30 સપ્ટેમ્બર 2025થી 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ પ્રમાણે ભારતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી […]

અદાણી પોર્ટફોલિયોનું વિક્રમી પ્રદર્શન; TTM EBITDA રુ. 90,000 કરોડના સિમાચિહ્નનને પાર

અમદાવાદ : માળખાકીય સુવિધાઓના નિર્માણ ક્ષેત્રના ભારતના સૌથી મોટા અદાણી સમૂહે આજે ટ્રેલિંગ-ટ્વેલ્વ-મહિના (TTM) અને નાણાકીય વર્ષ-26ના ત્રિમાસિક સમયગાળા દરમિયાન  અદાણી પોર્ટફોલિયોએ તેના ક્રેડિટ પ્રદર્શન સહિતના નાણાકીય પ્રદર્શનની જાહેરાત છે. તદૃનુસાર અદાણી પોર્ટફોલિયોએ પ્રથમ વખત છેલ્લા બાર મહિનાના ધોરણે રુ. ૯૦,૦૦૦ કરોડનો EBITDAના સીમાચિહ્નન આંકને વટાવ્યો કર્યો છે, ત્રિમાસિક સમયગાળામાં પણ EBITDA પણ રેકોર્ડ ઉચ્ચ […]

સોના-ચાંદીની ચમક ઘટીઃ ભાવમાં ઘટાડો થયો

મુંબઈઃ સ્થાનિક બુલિયન બજારમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ભાવમાં ઘટાડાને કારણે, દેશના મોટાભાગના બુલિયન બજારોમાં આજે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,00,800થી 1,00,900 રૂપિયાના સ્તરે ટ્રેડ કરી રહ્યું છે. તેવી જ રીતે, 22 કેરેટ સોનું આજે 93,600થી 93,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વચ્ચે વેચાઈ રહ્યું છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં ઘટાડાને કારણે, આ […]

રોકાણ ચક્ર બનાવવા માટે બેંકો અને કંપનીઓએ સાથે આવવું જોઈએ: RBI

મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, દેશ અસ્થિર વૈશ્વિક આર્થિક વાતાવરણમાંથી પસાર થઈ રહ્યો છે અને આવી સ્થિતિમાં બેંકો અને કંપનીઓએ રોકાણ ચક્ર બનાવવા માટે સાથે આવવું જોઈએ. વાર્ષિક બેંકિંગ પરિષદ ‘FIBAC 2025’ માં તેમના ઉદ્ઘાટન ભાષણમાં, ગવર્નરે કહ્યું કે, RBI ઉભરતા ક્ષેત્રો સહિત બેંક ક્રેડિટને વિસ્તૃત કરવાના […]

ઓઈલ મામલે અમેરિકા અને યુરોપને પાછળ પાડીને કિંગ બન્યું, જાણો કેટલી થઈ આવક

રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન અમેરિકા અને યુરોપના કેટલાક દેશઓ રશિયા ઉપર કેટલાક પ્રતિબંધો લગાવ્યાં હતા. બીજી તરફ ભારત અને રશિયા વચ્ચે વર્ષોથી મિત્રતા રહેલી છે. ભારત દ્વારા રશિયા-યુક્રેન યુદ્ધના અંત માટે અનેક વખત અપીલ કરવામાં આવી છે. પરંતુ સરકારે દેશની જરુરિયાને ધ્યાનમાં રાખીને રશિયા પાસેથી ઓછી કિંમતમાં ક્રુડ […]

ભારત પોતાની ઉર્જા જરૂરિયાતને પૂર્ણ કરવા માટે જ્યાંથી ઓછી કિંમતમાં મળશે ત્યાંથી ખરીદશેઃ ભારત સરકાર

નવી દિલ્હીઃ અમેરિકાએ તાજેતરમાં ભારતીય માલ પર 25% વધારાની ટેરિફ (કુલ 50%) લાદવાની જાહેરાત કરી હતી. અમેરિકાની આ જાહેરાત ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવા અંગે કરવામાં આવી છે. આ પછી, બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં પણ તણાવ જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં, રશિયન સમાચાર એજન્સી સાથે વાત કરતા, રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે કડક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code