1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

કાર ખરીદવાની રીતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ક્રાંતિકારી બદલાવ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે માત્ર ચેટબોટ્સ કે ટેક ઉદ્યોગ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ કાર ખરીદવાની પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર લાવવા જઈ રહ્યું છે. તાજા અહેવાલ મુજબ, વર્ષ 2030 સુધી દુનિયાભરમાં 4થી 5 કરોડ કાર ડીલ્સ પર જનરેટિવ AI આધારિત અસિસ્ટન્ટ્સનો સીધી અસર જોવા મળશે. ઓપનએઆઈ અને બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ (BCG)ની રિપોર્ટ અનુસાર, જે વાહન […]

ભારતીય શેરબજાર લાલ નિશાનમાં બંધ થયા, BSEમાં 733 અને NSEમાં 236 પોઈન્ટનો ઘટાડો

મુંબઈઃ શુક્રવારે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ થયા. સેન્સેક્સ 733.22 પોઈન્ટ અથવા 0.90 ટકા ઘટીને 80,426.46 પર બંધ થયો હતો અને નિફ્ટી 236.15 પોઈન્ટ અથવા 0.95 ટકા ઘટીને 24,654.70 પર બંધ થયો હતો. મિડકેપ્સ અને સ્મોલકેપ્સ લાર્જકેપ્સ કરતાં વધુ ઘટ્યા હતા. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 177.35 પોઈન્ટ અથવા 2.05 ટકા ઘટીને 56,378.55 પર અને નિફ્ટી સ્મોલકેપ […]

ટ્રમ્પે વિદેશી દવાઓ, ફર્નિચર અને ટ્રકો પર મોટા ટેરીફની જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર નવા ટેરિફની જાહેરાત કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે. આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ફાર્માસ્યુટિકલ્સ, કિચન કેબિનેટ, ફર્નિચર અને ટ્રક પર ભારે આયાત જકાતની જાહેરાત કરી છે. તેમનો દાવો છે કે આ પગલું અમેરિકન ઉદ્યોગો અને રાષ્ટ્રીય સુરક્ષાના રક્ષણ માટે લેવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની જાહેરાત અનુસાર, આ […]

અદાણી ગ્રીન ટોક્સ 2025 અંતર્ગત ટેકનોલોજી અને સામાજિક પ્રભાવ ધરાવતી હેતુ-સંચાલિત નવીનતા ઉજાગર

અમદાવાદ: અદાણી ગ્રુપે આજે અદાણી ગ્રીન ટોક્સની ચોથી આવૃત્તિનું આયોજન કર્યું હતું, જેમાં ટકાઉ અને સમાવિષ્ટ ભવિષ્યને આકાર આપતા પરિવર્તનશીલ સામાજિક ઉદ્યોગસાહસિકો અને નવીનતાઓને એક સાથે લાવવામાં આવ્યા હતા. સામાજિક નવીનતા માટે ભારતના સૌથી વિશિષ્ટ પ્લેટફોર્મમાંના એક તરીકે વિકસેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી દ્વારા ભારતના “બીજા સ્વતંત્રતા સંગ્રામ” ને આકાર […]

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ શેરહોલ્ડરોને પત્ર લખ્યો

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ શેરહોલ્ડરોને પત્ર લખીને જણાવ્યું હતું કે, 24 જાન્યુઆરી 2023ના દિવસની એ એક એવી સવાર તરીકે યાદ કરવામાં આવશે જ્યારે ભારતના બજારો દલાલ સ્ટ્રીટથી લઇ જોજનો દૂર સુધી ગુંજતી અખબારોની હેડલાઇન્સથી જાગ્યા હતા. હિન્ડેનબર્ગનો અહેવાલ ફક્ત આપ સહુના અદાણી સમૂહની ટીકા કરતો નહોતો. પરંતુ તે ભારતીય સાહસોની વૈશ્વિક સ્તરે સ્વપ્ન જોવાની હિંમત સામે […]

ઝીરો-વેસ્ટ-ટુ-લેન્ડફિલ કંપની તરીકે અદાણી એનર્જી સોલ્યુશન્સ પ્રમાણિત

અમદાવાદ : આજે અદાણી એનર્જી સોલ્યુશન્સે જણાવ્યું હતું કે તેના વ્યવસાયિક કામકાજના તમામ સ્થળો અને કોર્પોરેટના મુખ્ય મથકને એક અગ્રણી વૈશ્વિક કુલ ગુણવત્તા ખાતરી કરાવતી ઇન્ટરટેક દ્વારા ‘ઝીરો-વેસ્ટ-ટુ-લેન્ડફિલ’ (ZWL) પ્રમાણિત કરવામાં આવ્યા છે. કંપનીએ ૧૦૦% ડાયવર્ઝન રેટ અને 0% લેન્ડફિલ કચરાનું લક્ષ્ય હાંસલ કર્યું છે. “ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ” અર્થાત લેન્ડફિલ્સમાંથી ઓછામાં ઓછો ૯૦% કચરો […]

ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં મુખ્ય કઠોળ અને તેલીબિયાંની ખરીદીને કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હીઃ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં મુખ્ય કઠોળ અને તેલીબિયાંની ખરીદીને મંજૂરી આપી છે. ચૌહાણે ભાર મૂક્યો હતો કે સમગ્ર ખરીદી પ્રક્રિયા પારદર્શક, ડિજિટલ અને ખેડૂત-કેન્દ્રિત હોવી જોઈએ. મંત્રીએ બંને રાજ્યોના ખેડૂતો પાસેથી અડદ અને તુવેરની સંપૂર્ણ ખરીદીને મંજૂરી આપી, સાથે જ મગ, તલ, મગફળી અને સોયાબીનની […]

ભારતીય શેરબજારમાં લાર્જ-કેપ શેરોની સાથે મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું

મુંબઈઃ ભારતીય શેરબજાર ફ્લેટ બંધ થયા હતા અને સેન્સેક્સ 57.87 પોઈન્ટ અથવા 0.07 ટકા ઘટીને 82,102.10 પર અને નિફ્ટી 32.85 પોઈન્ટ અથવા 0.13 ટકા ઘટીને 25,169.50 પર બંધ થયા હતા. લાર્જ-કેપ શેરોની સાથે મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 202.90 પોઈન્ટ અથવા 0.35 ટકા ઘટીને 58,496.60 પર અને નિફ્ટી સ્મોલકેપ […]

દેશમાં GST 2.0 અમલમાં, રોજબરોજની ચીજવસ્તુઓ સસ્તી થઈ

નવી દિલ્હીઃ નવરાત્રીના પ્રથમ દિવસે જ દેશમાં GST 2.0 લાગુ થઈ ગયું છે. સરકારે આ પગલું લઈને સામાન્ય જનતા માટે મોટી રાહત આપી છે. હવે દૂધ, બ્રેડ, પનીર, માખણ, આટા, દાળ, તેલ, સાબુ, શેમ્પૂ તેમજ બાળકોના અભ્યાસના સામાન જેવી રોજબરોજની ચીજવસ્તુઓ પર ટેક્સ ઘટાડવામાં આવ્યો છે કે શૂન્ય કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને […]

વર્ષ 2047 સુધી વૈશ્વિક દરિયાઈ વેપારમાં ભારતની ભાગીદારીને ત્રણ ગણી કરવાનો સરકારનો લક્ષ્યાંક : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભરતાનું આહ્વાન કરતા કહ્યું, વિદેશ પર ભારતની નિર્ભરતા તેના સૌથી મોટા દુશ્મનોમાંથી એક છે. તેમણે કહ્યું, વર્ષ 2047 સુધી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા વિશ્વ સમક્ષ ભારત એક આત્મનિર્ભર દેશ તરીકે ઊભું રહે તે સમય હવે આવી ગયો છે. ભાવનગરમાં આજે “સમુદ્ર સે સમૃદ્ધિ” કાર્યક્રમને સંબોધતા ભારતને એક દરિયાઈ મહાશક્તિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code