1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

પંજાબઃ સરહદ પાસેથી પાકિસ્તાને મોકલેલા હથિયારો ઝડપાયાં

નવી દિલ્હીઃ પાકિસ્તાન ભારત વિરોધી પ્રવૃતિ અટકાવવાનું નામ લેતુ નથી. પંજાબના અમૃતસરમાંથી પાકિસ્તાનથી મોકલવામાં આવેલા આધુનિક હથિયારો મળી આવ્યાં છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પાસેથી એકે સીરિઝની એસોલ્ડ રાઈફલ અને આધુનિક પિસ્તોલ મળી આવી છે. અમૃતસર પોલીસે પાકિસ્તાનથી ચાલતા હથિયાર તસ્કરીના મોડ્યુલનો પર્દાફાસ કરીને સરહદ નજીક આવેલી રાવી નદી પાસેના ધોનેવાલ ગામમાંથી આધુનિક હથિયારો અને મોટી સંખ્યામાં […]

પાકિસ્તાનના દરેક ખુણા ઉપર આપણે હવે ખાસ નજર રાખવી પડશેઃ CDS અનિલ ચૌહાણ

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદુર બાદ સશસ્ત્ર દળોએ કેટલાક સબક શિખ્યા છે. હવે તેમને નિયોજીત થિએટરાઈજેશન મોડલમાં સામેલ કરવાની જરૂર છે. તેમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું. સીડીએસ અનિલ ચૌહાણએ ઈન્ડિયા ડિફેન્સ કોન્કલ્વે 2025માં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાનના દરેક ખુણા ઉપર આપણે હવે ખાસ નજર રાખવી […]

ભારતીય સેનાની ટુ-ફ્રન્ટ વોરને તૈયારીઓ, હવે ચીન સરહદ પાસે પણ શરૂ કર્યો યુદ્ધાભ્યાસ

નવી દિલ્હીઃ ભારત અને તેની સરહદો પર હાલ સૈનિક સ્તરે મોટી ચહલપહલ જોવા મળી રહી છે. પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા ગુજરાતના સર ક્રીક વિસ્તારમાં અને રાજસ્થાનના થાર રણમાં ચાલી રહેલી ત્રિ-સેના સંયુક્ત કવાયત “ત્રિશૂલ” વચ્ચે, ભારતીય સેના હવે ચીનની સરહદ પર પણ બે મહત્વપૂર્ણ યુદ્ધાભ્યાસ એકસાથે શરૂ કરી ચૂકી છે. આ અભ્યાસોનો મુખ્ય હેતુ ટુ-ફ્રન્ટ […]

ભવિષ્યમાં ક્યાં પ્રકારના જોખમો આવશે, તેનો અંદાજ ન લગાવી શકાયઃ સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી

ભોપાલઃ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના વિવાદિત અને ચોંકાવનારા નિવેદનોને કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. હવે તેમના નિવેદનોને લઈને ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ પણ એક ટિપ્પણી કરી છે. સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી તાજેતરમાં તેમના વતન મધ્યપ્રદેશના રીવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે ટી.આર.એસ. કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે તેમણે ભવિષ્યના સુરક્ષા પડકારો […]

યુદ્ધ હવે ઝડપથી ગેર-ગતિશીલ અને પ્રત્યક્ષ સંપર્ક વિનાના થઈ રહ્યાં છે: સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્રિવેદી

નવી દિલ્હીઃ ગુજરાત અને રાજસ્થાનની પાકિસ્તાન સરહદ ઉપર ત્રણેય ભારતીય સેના યુદ્ધ અભિયાસ કરી રહી છે. દરમિયાન ભારતીય આર્મીના ચીફ જનરલ ઉપેન્દ્ર દ્રિવેદીએ કહ્યું કે, હવે યુદ્ધ ઝડપથી સંપર્ક રહિત થઈ રહ્યાં છે એટલે તેના જવાબમાં સૈન્ય તાકતની સાથે સાથે બોદ્ધિક ક્ષમતા અને નૈતિક તૈયારી પણ જરુરી છે. સરદાર પટેલની 150મી જ્યંતિ નિમિતે નવી દિલ્હીના માનેકશા […]

અમેઠીમાં AK-203 અસોલ્ટ રાઇફલનું સ્વદેશી ઉત્પાદન હવે અંતિમ તબક્કામાં: 100 ટકા ઇન્ડિજેનાઇઝેશનનો લક્ષ્ય

અમેઠીઃ ભારતના રક્ષણ ક્ષેત્રમાં સ્વદેશી ઉત્પાદન તરફ એક મોટું માઇલસ્ટોન નોંધાવા જઈ રહ્યું છે. અમેઠી સ્થિત ઇન્ડો-રશિયન રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ (IRRPL) દ્વારા બનેલી AK-203 અસોલ્ટ રાઇફલ, જેનું ભારતીય નામ ‘શેર’ રાખવામાં આવ્યું છે, હવે 100 ટકા સ્વદેશી બનવાના આરે છે. કંપનીએ જાહેરાત કરી છે કે ડિસેમ્બર 2025 સુધી સંપૂર્ણ સ્વદેશીકરણ પૂર્ણ થઈ જશે. આ રાઇફલ […]

પાકિસ્તાનની સરહદ પાસે ભારતનો સૌથી મોટા સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘ત્રિશૂલ’ની શરૂઆત

નવી દિલ્હી: ભારતે આજે ગુરુવારથી પાકિસ્તાનની સરહદની નજીક તેના અત્યાર સુધીના સૌથી મોટા સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘ત્રિશૂલ’ ની શરૂઆત કરી છે. આ ટ્રાઈ-સર્વિસ (આર્મી, નૌસેના અને વાયુસેના) અભ્યાસ 10 નવેમ્બર સુધી ચાલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 3 નવેમ્બરથી આ અભ્યાસ તેની વાસ્તવિક ગતિ પકડશે. આ ‘ઓપરેશન સિંદૂર’ પછીનો ભારતનો પ્રથમ મોટો સૈન્ય અભ્યાસ છે. ત્રિશૂલ અભ્યાસનો […]

ભારતીય આર્મી વધારે મજબુત બનશે, દેશની પ્રથમ હળવી ટેન્ક ભારત 2026માં થશે તૈયાર

નવી દિલ્હીઃ ભારત છેલ્લા કેટલાક વર્ષોથી સરક્ષણ હથિયારો બનાવી રહ્યું છે. હવે ભારતમાં બનેલા હથિયારોને પ્રોત્સાહન આપવા માટે એવીએનએલ નવા હળવા ટેન્ક બનાવવાની તૈયારી કરી રહ્યું છે. જેનુ નામ ભારત (લાઈટ ટેન્ક) રાખવામાં આવ્યું છે. કંપનીનો લક્ષ્યાંક છે કે, 2025ના અંત સુધીની ડિઝાઈન તૈયાર કરીને 2026ના અંત સુધીમાં પ્રથમ મોડલ બનાવવામાં આવશે. આ ટેન્ક રશિયાના […]

ITBP એ તેનો 64મો સ્થાપના દિવસ ઉજવ્યો

શ્રીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ શુક્રવારે ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ને તેના 64મા સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “ITBP ના જવાનોને તેમના સ્થાપના દિવસ પર હાર્દિક શુભેચ્છાઓ. ITBP ના હિમવીરોએ મુશ્કેલ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં […]

“ઓપરેશન સિંદૂર” બાદ પાકિસ્તાન કોઈપણ ભૂલ કરતા પહેલા વિચારશેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન, આપણા દળોએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે, અને તે હવે ભારત સામે કોઈપણ ખોટું પગલું ભરતા પહેલા વિચારશે. તેમણે રાજસ્થાનના જેસલમેરમાં બરખાના દરમિયાન સૈનિકો સાથે વાતચીત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. સંરક્ષણ મંત્રીએ એમ પણ કહ્યું હતું કે ઓપરેશન હજુ પૂરું થયું નથી; […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code