1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ભારતના ભાવિ ઘડવૈયાઓને ‘ચેન્જ મેકર્સ’ બનવા ગૌતમ અદાણીનું આહ્વાન

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અદાણી-IIT પ્લેટિનમ જ્યુબિલી ચેન્જ મેકર્સ ફેલોશિપ શરૂ કરવાની જાહેરાત કરી છે. દેશની તમામ IITs માં આ એક ગ્રાઉન્ડબ્રેકિંગ પહેલ છે, જેનો ઉદ્દેશ્ય દેશના સૌથી મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરવા ટોચની ભારતીય પ્રતિભાઓને એકત્રિત કરવાનો છે. સોમવારે IIT ખડગપુરના પ્લેટિનમ જ્યુબિલી સમારોહના પ્રેરક ભાષણમાં ગૌતમ અદાણીએ ભારતની યુવા પેઢીને “બીજી પેઢીના સ્વતંત્રતા […]

પરીક્ષા પે ચર્ચા 2025 : એક મહિનામાં સૌથી વધુ નોંધણીઓ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુખ્ય પહેલ, પરીક્ષા પે ચર્ચા (PPC), જે 2018થી MyGovના સહયોગથી શિક્ષણ મંત્રાલય દ્વારા સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી છે, તેને “એક મહિનામાં નાગરિક જોડાણ પ્લેટફોર્મ પર સૌથી વધુ લોકો નોંધાયેલા” માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ માન્યતા MyGov પ્લેટફોર્મ પર આયોજિત કાર્યક્રમની 8મી આવૃત્તિ દરમિયાન પ્રાપ્ત થયેલા 3.53 […]

પી. ડી. પંડ્યા મહિલા કોમર્સ કોલેજમાં બી. કોમ સેમ-૧ની વિદ્યાર્થિનીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

ગાંધીનગરઃ પી. ડી. પંડ્યા મહિલા કોમર્સ કોલેજ, અમદાવાદમાં 2025-26 માટે નવા પ્રવેશીત બી. કોમ સેમ-૧ની વિદ્યાર્થિનીઓ માટે “આગમન-2025-26” ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થના સાથે થઈ હતી. પ્રિન્સીપાલ ડૉ. જે. આર. પટેલે સ્વાગત સંબોધન આપ્યું જ્યારે વિવિધ પ્રોફેસરો દ્વારા NEP, વિષય, પરીક્ષા પદ્ધતિ અને સહ-પાઠ્ય પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાંસ્કૃતિક, NSS અને રમતોની […]

અદાણી યુનિવર્સિટીનું નવીદિક્ષા 2025 સાથે ભાવિ ઘડતા-તૈયાર સમૂહમાં પદાર્પણ

અમદાવાદ :અદાણી યુનિવર્સિટીએ ગત તા..૨૧ જુલાઇના સોમવારે તેના શૈક્ષણિક ઇન્ડક્શન પ્રોગ્રામ, નવદિક્ષા 2025 ખુલ્લો મૂક્યો છે. આ પ્રોગ્રામ અંતર્ગત મુખ્ય સંકલિત બી.ટેક+ એમબીએએમ ટેક પ્રોગ્રામ્સમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ નવા સમૂહને આવકારવા યોજાયેલા કાર્યક્રમમાં ચાવીરુપ સંબોધનમાં પ્રોગ્રામ્સના મુખ્ય પાસાઓ અને વ્યૂહાત્મક દ્રષ્ટિ ઉપર પ્રકાશ પાડી, આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા ટકાઉપણું અને રાષ્ટ્ર-નિર્માણની દીશામાં આકાર પામી રહેલા નવા […]

જી. બી. શાહ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ યોજાયો

અમદાવાદઃ જી. બી. શાહ કોમર્સ કોલેજ, અમદાવાદ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે બી. કોમ. પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધેલ  વિદ્યાર્થીઓને આવકારવા માટે પ્રવેશોત્સવનું આયોજન કરાયું હતું. પ્રારંભમાં કોલેજના દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના દરેક વિદ્યાર્થીનું ગુલાબના ફૂલથી સ્વાગત કર્યું હતું. કોલેજના આચાર્ય ડૉ. વી. કે. જોષીએ વિદ્યાર્થીઓને આવકારીને સંસ્થા પરિચય કરાવ્યો હતો અને વિદ્યાર્થીઓના કારકિર્દી […]

NIMCJ ના BAJMC અને MAJMC ના વિદ્યાર્થીઓએ દિલ્હીનો શૈક્ષણિક પ્રવાસ કર્યો

અમદાવાદ: NIMCJ ના વિદ્યાર્થીઓની દિલ્હીની શૈક્ષણિક મુલાકાત દરમિયાન, વિવિધ રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓની તેમણે મુલાકાત લીધી, વાસ્તવિક રીતે વિવિધ ક્ષેત્રોની કામગીરીનું અવલોકન કર્યું હતું. આ પ્રવાસનો હેતુ મીડિયા સંસ્થાઓ, શાસન અને જાહેર સંદેશાવ્યવહારની તેમની સમજને વિસ્તૃત કરવાનો અને કાર્યપ્રણાલીને સમજવાનો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓની મુલાકાત લીધી હતી., મીડીયા અને શાસન ક્ષેત્રના અગ્રણીઓ સાથે અર્થપૂર્ણ […]

અદાણી વિદ્યામંદિરના વિવેકે ઓક્સફર્ડ યુનિ.માં પ્રવેશ સાથે અનોખી સિદ્ધી મેળવી

અદાણી વિદ્યામંદિરના મેઘાવી છાત્ર વિવેકે વિશ્વ વિખ્યાત ઓક્સફર્ડ યુનિ.માં પ્રવેશ મેળવી અનોખી સિદ્ધી હાંસલ કરી છે. વિવેકને જૈવવિવિધતા, સંરક્ષણ અને નેચર રિકવરીમાં MSc કોર્સ માટે પ્રવેશપત્ર મળ્યો છે. તેને વેઇડનફેલ્ડ-હોફમેન સ્કોલર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં, વૈશ્વિક પડકારોનો ઉકેલ શોધી પરિવર્તનને સમર્થન આપતા આ સ્પર્ધાત્મક કાર્યક્રમને સંપૂર્ણ ભંડોળ પણ પૂરું પાડવામાં આવ્યું […]

કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ 2025 ના પરિણામો જાહેર

નવી દિલ્હીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ શુક્રવારે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET-UG) 2025 ના પરિણામો જાહેર કર્યા. આ પરીક્ષા 13 મે થી 4 જૂન, 2025 દરમિયાન કમ્પ્યુટર-આધારિત મોડમાં લેવામાં આવી હતી. CUET-UG પરીક્ષા દ્વારા, વિદ્યાર્થીઓ દેશભરની કેન્દ્રીય યુનિવર્સિટીઓ, રાજ્ય, ડીમ્ડ અને ખાનગી યુનિવર્સિટીઓમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અરજી કરે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી અનુસાર, […]

એનઆઇએમસીજેની પત્રકારત્વની વિદ્યાર્થીનીઓ ગુજરાત યુનિવર્સિટીમાં ઝળકી

અમદાવાદ: તાજેતરમાં જાહેર થયેલા ગુજરાત યુનિવર્સિટીના બેચલર ઓફ આર્ટ્સ (જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન, બીએજેએમસી) ના અંતિમ સેમેસ્ટરના પરિણામમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમની આઠ વિદ્યાર્થીનીઓએ ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે સંસ્થાના ટોપ ટેન વિદ્યાર્થીઓમાં તમામ વિદ્યાર્થીનીઓ જ રહી છે.મીડિયા શિક્ષણ ક્ષેત્રે ગત ૧૮ વર્ષથી કાર્યરત એનઆઇએમસીજેની વિદ્યાર્થીનીઓએ આ સફળતા હાંસલ કરી સંસ્થાનું ગૌરવ […]

ફાર્મસીમાં ડિગ્રી-ડિપ્લામાં પ્રવેશ લેવારા વિદ્યાર્થીઓ માટે કાઉન્સિલની માર્ગદર્શિકા

ધો.12ની પરીક્ષા ફિઝિક્સ,કેમેસ્ટ્રી, બાયોલોજી અથવા મેથ્સ સાથે ઉતિર્ણ હોવી જોઈએ, વિદ્યાર્થીઓએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, ફાર્મસીનો અભ્યાસક્રમને કાઉન્સિલની માન્યતા હોવી જોઈએ અમદાવાદઃ ગુજરાતમાં ધોરણ 12ના પરિણામ બાદ કોલેજો અને યુનિવર્સિટીઓમાં હાલ પ્રવેશની મોસમ ચાલી રહી છે. ત્યારે રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા ડિપ્લોમા-ડિગ્રી ફાર્મસી કોર્ષમાં એડમિશન લેતા વિધાર્થીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code