1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિનો પદવીદાન સમારોહ 26મી ફેબ્રુઆરીએ યોજાશે

સુરત, 23 ફેબ્રુઆરી 2026: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 26 ફેબ્રુઆરી 2026 ના રોજ યુનિવર્સિટીનો 58મો પદવીદાન સમારોહ યોજાશે. આ પદવીદાન સમારોહ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. કેમ્પસમાં પદવીધારકોના સ્વાગત માટે વિશેષ વ્યવસ્થાઓ અને પ્રોટોકોલ મુજબના આયોજનોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પદવીદાન સમારોહમાં 32 ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને જ મેડલ એનાયત […]

ગુજરાત યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગ દ્વારા કોન્ફરન્સ યોજાઈ

અમદાવાદ, 18 ફેબ્રુઆરી, 2026 – Gujarat University ગુજરાત યુનિવર્સિટીના સ્કુલ ઓફ સાયકોલોજી, એજ્યુકેશન અને ફિલોસોફી વિભાગમાં આજે 18 ફેબ્રુઆરીને બુધવારે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા THE RELEVANCE OF CONTEMPORARY IN PSYCHOLOGY  WORLD’ થીમ ઉપર એક દિવસીય નેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ મનોવિજ્ઞાનના અધ્યાપકો હાજર […]

AI સમિટમાં ગલગોટિયા યુનિવર્સિટીએ ચીની રોબોટ પ્રસ્તુત કર્યો, જાણો શું છે પૂરો વિવાદ?

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી, 2026 – Chinese robot at the AI ​​Summit ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ગલગોટિયાસ યુનિવર્સિટી દ્વારા રજૂ કરવામાં આવેલા ચીની ડૉગ રોબોટને કારણે ભારે વિવાદ થઈ ગયો છે. વિવાદ બાદ યુનિવર્સિટીના સ્ટોલને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નિતિન કુમાર ગૌરે રોબોડોગ વિવાદ પર સ્પષ્ટતા કરી હતી કે આ રોબોટ […]

CBSEની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, પ્રથમ દિવસના પેપર સરળ લાગ્યા

અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2026:  દેશભરમાં આજથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ધોરણ 10માં ગણિતનું અને ધોરણ 12માં આંત્રપ્રિન્યોરશિપનું પેપર વિદ્યાર્થીઓને એકંદરે સરળ લાગ્યુ હતું. મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને બહાર આવતા ખૂશખૂશાલ જોવા મળ્યા હતા. આ વખતે પ્રથમ વખત CBSE બોર્ડ દ્વારા 35 દિવસમાં પરિણામ જાહેર […]

અમદાવાદ અને વડોદરાની 33 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ દોડી ગયા

અમદાવાદ, 16 ફેબ્રુઆરી 2026: શાળાઓને ઈ-મેઈલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી અફડા-તફડીનો માહોલ સર્જાતો હોય છે. કેટલાક દિવસ પહેલા શાળાઓને ઈ-મેઈલથી ધમકી મળી હતી અને બોમ્બ સ્ક્વોર્ડ અને પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ બાદ કંઈ ન મળતા ઈ-મેઈલ મોકલનારા સામે તપાસ હાથ ધરી હતી. ત્યાં આજે ફરીવાર અમદાવાદ અને વડોદરાની 33 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી […]

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પશ્ચિમ બંગાળ પ્રશાસન પર શિક્ષકો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઈકાલે કોલકાતામાં આયોજિત શિક્ષક સંમેલનમાં રાજ્ય સરકારની ટીકા કરતા રાજ્ય વહીવટીતંત્ર પર શિક્ષકો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના શાસનમાં શિક્ષણ ક્ષેત્રને સૌથી વધુ નુકસાન થયું છે. પ્રધાને કહ્યું કે લાયક ઉમેદવારો કાં તો રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે […]

શિક્ષકો પાસે કૂતરાં ગણાવવાની વાત પાયાવિહોણી, જાણો હકીકત શું છે?

ગાંધીનગર, 14 ફેબ્રુઆરી, 2026 – શિક્ષકો પાસે કૂતરાંની ગણતરી કરાવવા અંગે પ્રસિદ્ધ અને પ્રસારિત થયેલા અહેવાલોને સરકાર દ્વારા પાયાવિહોણા ગણાવવામાં આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગે આ અંગે સુપ્રીમ કોર્ટના આદેશનું યોગ્ય અર્થઘટન કરીને સ્પષ્ટતા કરી છે કે, શિક્ષકો પાસે આવી કામગીરી કરાવવાની ક્યાંય વાત જ નથી. રાજ્યના વિવિધ વર્તમાનપત્રો અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ થયેલા સમાચાર, […]

શિક્ષકોને રખડતા કૂતરાની ગણતરીની કામગીરી સોંપાતા શૈક્ષિક મહાસંઘનો વિરોધ

અમદાવાદ,13 ફેબ્રુઆરી 2026:  રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને કૂતરાની ગણતરીની  કામગીરી સોંપાતા તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. અને સરકાર સામે શૈક્ષિક મહાસંઘ મેદાને આવ્યું છે. શિક્ષકને શિક્ષણ સિવાયની કોઈપણ કામગીરી ન સોંપાવી જોઈએ અને શિક્ષકોને શ્વાન ગણવાની જો આ પ્રકારની કામગીરી મામલે સરકાર ગંભીરતા નહિ દાખવે તો શિક્ષકોએ વિરોધની ચીમકી આપી છે. તો બીજી […]

સ્વામી દયાનંદ સરસ્વતીનું સ્વદેશી અને નારી ઉત્થાન માટે અનન્ય યોગદાનઃ રાજ્યપાલ

રાજકોટ, 12 ફેબ્રુઆરી 2026: રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ‘રાષ્ટ્રનિર્માણના પુરોધા: મહર્ષિ દયાનંદ સરસ્વતી’ વિષય પરના બે દિવસીય અખિલ ભારતીય સંસ્કૃત સમારોહ-૨૦૨૬નો શુભારંભ કરાવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા રાજ્યપાલએ દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, […]

ગુજરાત બોર્ડની ધો. 10 અને 12ની પરીક્ષા 15.27 લાખ પરીક્ષાર્થીઓ આપશે

અમદાવાદ,12 ફેબ્રુઆરી 2026:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 26 મી ફેબ્રુઆરીથી લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં 15.27 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. પરીક્ષા માટે બોર્ડ દ્વારા મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પીક્ષાર્થીઓ માટે હેલ્પલાઈન સેવા પણ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ભય દુર કરવા માટે પણ પ્રયાસો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code