1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ગુજરાત યુનિવર્સિટીની લાપરવાહીને લીધે વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત

 અમદાવાદ, 20 મે, 2026 : Students deprived of scholarship due to negligence  ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોની લાપરવાહીને કારણે હજારો વિદ્યાર્થીઓ કેન્દ્ર પરિસ્કૃત પ્રિ-મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપથી વંચિત રહી ગયા છે. કહેવાય છે કે,  ગુજરાત યુનિવર્સિટીએ હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટની નિમણૂક ન થતા આધારકાર્ડ બેઝ્ડ બાયોમેટ્રિક ઈ-કેવાયસી  થઈ શક્યું નહીં. જેના લીધે 1300 કરતાં વધુ વિદ્યાર્થીઓની 60 […]

જીકાસમાં ઓનલાઈન પ્રવેશ માટે 13 દિવસમાં માત્ર 1.67 લાખ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન

અમદાવાદ, 20 મે, 2026 : Only 1.67 lakh students registered for admission in GCAS રાજ્યમાં ધોરણ-12ના પરિણામ બાદ પ્રવેશની મોસમ શરૂ થઈ છે. જેમાં સરકારી યુનિવર્સિટીઓ સલગ્ન આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ સહિતની કોલેજોમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 13 દિવસમાં માત્ર 1,67 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. હજુ […]

કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી DPEOની નિમણૂંક ન કરાતા પ્રાથમિક શિક્ષણને અસર

ભૂજ, 17 મે 2026:  DPEO post has been vacant for the last three years કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા ખાલી છે. અને ઈન્ચાર્જથી વહિવટ ચાલી રહ્યો છે. તેના કારણે પ્રાથમિક શિક્ષણના વહિવટ પર અસર પડી રહી છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોની  અછત છે, તો બીજી તરફ વહીવટી માળખું પણ સંપૂર્ણપણે ખોરવાઈ […]

પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતેનો કર્કવૃત્ત પાર્ક સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો

5,930 ચોરસ મીટર વિસ્તારમાં સ્થાપિત આ પાર્ક ગુજરાતમાંથી પસાર થતા કર્કવૃત્તના ભૌગોલિક અને ખગોળીય મહત્ત્વ વિશે માહિતી આપે છે ગાંધીનગર, 16 મે, 2026: પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતેનો કર્કવૃત્ત પાર્ક સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસિત કરવા તેમજ ગુજરાતમાંથી પસાર થતા કર્કવૃત્તના ભૌગોલિક મહત્ત્વ વિશે માહિતી આપવાના ઉદ્દેશથી […]

રાજસ્થાનના સીકરમાં NEET-UG પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારે આત્મહત્યા કરી

સીકર, 16 મે 2026: NEET-UG 2026 પરીક્ષા રદ થવા સાથે જોડાયેલી આત્મહત્યાઓની શ્રેણી વચ્ચે, રાજસ્થાનથી બીજો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક મેડિકલ ઉમેદવારે કથિત રીતે આત્મહત્યા કરી હતી. વિદ્યાર્થીના પરિવારે કહ્યું કે તેણે પરીક્ષામાં સારું પ્રદર્શન કર્યું હતું અને આ વખતે તેને લગભગ 650 ગુણ મળવાની અપેક્ષા હતી, પરંતુ પરીક્ષા રદ થયા બાદ […]

CBSE એ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે પુનઃમૂલ્યાંકન સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી

નવી દિલ્હી, 16 મે 2026: Revaluation facility for class 12 students સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન-સીબીએસઈએ પરિણામ જાહેર થયા પછી ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ અંગે એક નોટિસ બહાર પાડી છે. તેણે ન્યાયી, પારદર્શક અને સમાન મૂલ્યાંકન પ્રક્રિયા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. નોટિસમાં, CBSE એ જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ તેમના પરિણામોથી […]

સંગ્રહિત અનાજમાં જીવાત નિયંત્રણ માટે હર્બલ સીડ કોટિંગ ટેક્નોલોજીઃ ICAR-DMAPRને પેટન્ટ પ્રાપ્ત

 ગાંધીનગર, 15 મે, 2026 – ભાકૃઅનુપ-ઔષધીય અને સુગંધિત છોડ સંશોધન નિર્દેશાલય, ગુજરાતે પર્યાવરણને અનુકૂળ રીતે સંગ્રહિત અનાજ અને બીજને જંતુના ઉપદ્રવથી બચાવવાના હેતુથી નવીન હર્બલ સીડ કોટિંગ ટેકનોલોજી માટે પેટન્ટ પ્રાપ્ત થઈ છે. “જૈવસક્રિય વનસ્પતિ આધારિત બીજ આવરણ સંયોજન અને તેની તૈયાર કરવાની પદ્ધતિ” શીર્ષક ધરાવતી આ શોધ (પેટન્ટ નં. 58801) ને 30 એપ્રિલ, 2026ના રોજ […]

મીડિયા શિક્ષણ ક્ષેત્રે NIMCJનો નૂતન અભિગમ: AI અને ડિજિટલ જર્નાલિઝમનો સમન્વય થશે

અમદાવાદ, 15 મે, 2026: અમદાવાદસ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) તેના મીડિયા શિક્ષણના અભ્યાસક્રમમાં નૂતન ફેરફારોની શરૂઆત કરી છે. વાસ્તવમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએશન જેવાં ક્ષેત્રોમાં થઈ રહેલાં નવાં સંશોધનોને પગલે વિશ્વ ડિજિટલ અને ટેકનોલોજી આધારિત બની રહ્યું છે ત્યારે તેને ધ્યાનમાં લઈને આ નૂતન ફેરફાર કરવામાં આવી રહ્યા […]

સરકારી માધ્યમિક શાળાઓના બાંધકામ માટે રૂપિયા 330 કરોડ ફાળવાયા

ગાંધીનગર, 15 મે 2026: Rs 330 crore allocated for construction of government secondary schools ગુજરાતમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા વર્ગ ખંડો તેમજ શાળાઓના રિનોવેશન તેમજ રિપેરિંગના કામ માટે રાજ્ય સરકારે કુલ રુપિયા 330 કરોડ મંજૂર કર્યા છે. શિક્ષણ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી દ્વારા આ અંગે સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. ઠરાવ મુજબ, […]

NEET પેપર લીકઃ સુપ્રીમકોર્ટના નિરીક્ષણ હેઠળ વિસ્તૃત તપાસની કોંગ્રેસ પક્ષની માંગ

પ્રધાનમંત્રીને પત્ર લખીને તાત્કાલીક હસ્તક્ષેપ અને વ્યવસ્થાગત સુધારાની અપીલ કરતા કોંગ્રેસ પક્ષના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી અમદાવાદ, 15 મે, 2026 – NEET-UG માં પેપર લીક થવાથી દેશના ૨૨ લાખ મેધાવી વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરી દીધું છે. આ હવે માત્ર “પરીક્ષાની સમસ્યા” નથી, પરંતુ તે એક રાષ્ટ્રીય આપત્તિ છે જેણે ડોક્ટર્સની આખી પેઢીના સપનાઓને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code