કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી “છાત્રો કી ગૂંજ” અભિયાનના પ્રારંભની જાહેરાત
અમદાવાદ, 25 જૂન, 2026 – કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી “છાત્રો કી ગૂંજ” અભિયાનનો પ્રારંભ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સંદર્ભમાં આજે શહેરમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં વિગતવાર માહિતી આપવામાં આવી હતી. પત્રકાર પરિષદને સંબોધતા મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સતેજ પાટીલે અને અમદાવાદ શહેર સંયોજક શેષ નારાયણ ઓઝાએ થતા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મીડીયા […]


