1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

પટનાની શાળાઓ 8 જાન્યુઆરી સુધી બંધ, ડીએમએ મોટો આદેશ આપ્યો

પટના 04 જાન્યુઆરી 2026: પટના જિલ્લામાં તીવ્ર ઠંડીને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્રે 8 જાન્યુઆરી, 2026 સુધી ધોરણ 8 સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓ, પ્રિ-સ્કૂલ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ધોરણ 9 થી ઉપરનો અભ્યાસ મર્યાદિત સમય માટે લેવામાં આવશે, જ્યારે બોર્ડ પરીક્ષાઓ સંબંધિત પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. પટના જિલ્લામાં સતત વધતી ઠંડી […]

સમય પ્રમાણે પરિવર્તનનો સિદ્ધાંત આ શતાયુ પુસ્તક પ્રકાશન સંસ્થાએ બરાબર અપનાવ્યો છે

[અલકેશ પટેલ] અમદાવાદ, 2 જાન્યુઆરી, 2026 – The century-old Gujarati book publishing house શ્રીમદ ભગવદ ગીતાનું ધ્રુવ વાક્ય- પરિવર્તન સંસારનો નિયમ છે– એ આમ તો માનવમાત્રએ અપનાવવા જેવું છે, પરંતુ બધા નથી આપનાવી શકતા. જે અપનાવે છે તે પ્રગતિના પંથે સતત આગળ વધતા રહે છે અને જે નથી અપનાવતા એ ઠેરના ઠેર રહે છે. આ નિયમ […]

સુરતમાં દિશા ફાઉન્ડેશન દ્વારા ‘પબ્લિક લીડરશિપ કેમ્પ PLC 4.0’ નું આયોજન

[અલકેશ પટેલ] સુરત, 2 જાન્યુઆરી, 2026 – Public Leadership Camp PLC સુરતસ્થિત દિશા ફાઉન્ડેશન દ્વારા 2 થી 4 જાન્યુઆરી દરમિયાન ‘પબ્લિક લીડરશિપ કેમ્પ PLC 4.0’ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસનો આ કેમ્પ મિલેનિયમ સ્કૂલ, સુરત ખાતે આજથી, 2 જાન્યુઆરીથી શરૂ થયો છે. તેનો ઉદ્દેશ્ય યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા, નાગરિક જવાબદારી અને રાષ્ટ્ર નિર્માણની […]

સ્કોપઃ વોયજર યાનને સૌરમંડળની સીમાએ 50,000 કેલ્વિનની “અદૃશ્ય દિવાલ” મળી

Voyager spacecraft  માનવ ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી કાર્યરત અને સૌથી દૂર પહોંચેલા યાનોમાં વોયજર–1 અને વોયજર–2 અનોખું સ્થાન ધરાવે છે. 1977માં લોન્ચ થયેલા આ યાનોને શરૂઆતમાં માત્ર ગુરુ અને શનિના અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ લગભગ પાંચ દાયકા પછી પણ તેઓ આપણને બ્રહ્માંડના અત્યંત અજાણ્યા પ્રદેશોમાંથી અમૂલ્ય માહિતી મોકલી રહ્યા છે. તાજેતરમાં વોયજર […]

પરીક્ષા પે ચર્ચાએ ૩ કરોડથી વધુ નોંધણીઓ સાથે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રમુખ પહેલ પરીક્ષા પે ચર્ચા (PPC) માટે 30 ડિસેમ્બર, 2025 સુધીમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો તરફથી 3 કરોડથી વધુ રજિસ્ટ્રેશનનો ઐતિહાસિક સીમાચિહ્ન પાર થઈ ગયો છે. પરીક્ષા પે ચર્ચા (PPC) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રમુખ પહેલ, માટે 30 ડિસેમ્બર, 2025 સુધીમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો તરફથી 3 કરોડથી […]

શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શત સુભાષિત કંઠપાઠ યોજનાની પરીક્ષા યોજાશેઃ નોંધણી પ્રક્રિયા વિશે જાણો

સંસ્કૃત પ્રેમીઓ આગામી તા. 07 જાન્યુઆરી, 2026 સુધી ઓનલાઈન નોંધણી કરી શકશે ગાંધીનગર, 31 ડિસેમ્બર, 2025 – Examination for Shrimad Bhagavad Gita and Shat Subhashit Kanthapath Yojana રાજ્યમાં સંસ્કૃત ભાષા, ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાને વધુ પ્રોત્સાહન આપવાના હેતુસર શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના તથા શત સુભાષિત કંઠપાઠ યોજના એટલે કે સંપૂર્ણ ગીતા કંઠપાઠ અંતર્ગત ગુજરાત રાજ્ય […]

ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન એ.આઈ. રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરાશે

ગુજરાતે પી.પી.પી. મોડલ પર ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરનારા દેશના પ્રથમ રાજ્યનું ગૌરવ મેળવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી સાથે IAIRO 1 જાન્યુઆરી 2026થી કાર્યરત થશે ગાંધીનગર, 30 ડિસેમ્બર, 2025 – Indian AI Research Organization ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન એ.આઈ. રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરાશે. ગુજરાતે પી.પી.પી. મોડલ પર ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરનારા […]

AI શાળા અને કોલેજના અભ્યાસક્રમનો ભાગ હોવો જોઈએ: ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે ગુરુ ગોવિંદ સિંહ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી દ્વારા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) અને આઉટલુક મેગેઝિનના સહયોગથી આયોજિત “AI ઇવોલ્યુશન – AI નો મહાકુંભ” વિષય પરના ફ્લેગશિપ નેશનલ કોન્ક્લેવમાં ભાગ લીધો હતો. સભાને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ રેખાંકિત કર્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે […]

બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ -૨૦૨૬ માટે આવેદન કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી

ગાંધીનગર, 22 ડિસેમ્બર, 2025ઃ Last date for board exams extended ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2026માં લેવાનારી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા માટે આવેદન કરવાની તારીખ લંબાવવામાં આવી છે. બોર્ડ દ્વારા જારી અખબારી યાદી અનુસાર ધો. 10, ધો. 12 વિજ્ઞાન પ્રવાહ તથા ધો. 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ. ઉ. બુનિયાદી પ્રવાહ […]

અમદાવાદઃ મ્યુનિસિપલ શાળાઓ હવે ઋષિ-મુનિઓનાં નામથી ઓળખાશે

અમદાવાદ, 21 ડિસેમ્બર, 2025ઃ Municipal schools named after sages and sages અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા ભારતીય સંસ્કૃતિની પરંપરાઓને જાળવતી એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. તે અંતર્ગત નારણપુરા વિધાનસભાના નવાવાડજ વિસ્તારમાં આવેલી પાંચ મ્યુનિસિપલ પ્રાથમિક શાળાઓને ભારતીય વૈદિક પરંપરાના મહાન ઋષિ-મુનિઓનાં નામે નામકરણ કરવામાં આવ્યું. આ નામકરણ કાર્યક્રમ 20 ડિસેમ્બરે, મેયર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code