1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

NEP 2020 અંતર્ગત એમ.કોમ. અભ્યાસક્રમ અને માળખા અંગે વર્કશોપ યોજાયો

અમદાવાદ, 4 એપ્રિલ, 2026 – Gujarat University સ્કૂલ ઓફ કોમર્સ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અનુસાર એમ.કોમ. અભ્યાસક્રમ અને માળખા અંગે એકદિવસીય વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનું આયોજન ડૉ. આશિષ જનકરાય દવે, ડીન, ફેકલ્ટી ઓફ કોમર્સ, અને ડૉ. હેમલ પંડ્યા, ડિરેક્ટર, સ્કૂલ ઓફ કોમર્સના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં ડૉ. એન. […]

સાબરકાઠાના મુડેટી ખાતે ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના “નૂતન સંકુલ”નું ઉદ્દઘાટન

શારદાપીઠાધીશ્વર સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિ ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ‘સદધર્મ સમાજસેવા રત્નથી સન્માન સાબરકાંઠા, 4 એપ્રિલ, 2026 – “મહાવિદ્યાલયનું લોકાર્પણ માત્ર એક સંસ્થાનો આરંભ નથી, પરંતુ ભારતની અનાદિકાળની વૈદિક પરંપરા અને જ્ઞાનગંગાને નવી દિશા આપતું એક પવિત્ર ‘ચેતના કેન્દ્ર’ છે“, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અહીં […]

દેશની 15,000 શાળાઓ અને 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ સ્થાપવામાં આવશે

નવી દિલ્હી, 3 એપ્રિલ 2024: ભારતને વૈશ્વિક કન્ટેન્ટ હબ બનાવવા માટે બજેટ 2026-27 હેઠળ 15,000 શાળાઓ અને 500 કોલેજોમાં ‘કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ’ સ્થાપવાની મહત્વાકાંક્ષી યોજના જાહેર કરવામાં આવી છે. આ પહેલ દ્વારા AVGC ક્ષેત્રે નવી પ્રતિભાઓને પ્રોત્સાહન આપીને દેશની ‘ઓરેન્જ ઇકોનોમી’ને મજબૂત કરવાનો અને ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપ્સને વૈશ્વિક મંચ પૂરો પાડવાનો લક્ષ્યાંક છે. કેન્દ્રીય બજેટ […]

ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ આજથી 31મી મે સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે

અમદાવાદ, 1 એપ્રિલ 2026: Students can register for admission to degree engineering રાજ્યમાં ધોણ-12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ પહેલા જ ડિગ્રી એન્જિનિરિંગ કોલેજોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રકિયાનો આજથી પ્રારંભ થયો છે. આજે તા. 1લી એપ્રિલથી તા. 31મી મે સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. રાજ્યમાં સરકારી અને સ્વનિર્ભર એન્જિનિયરિંગ કોલેજોમાં 78,611 જગ્યાઓ ઉપલબ્ધ છે. ગત વર્ષે […]

ગુજરાતમાં પ્રથામિક શાળાઓ માટે 11000 વિદ્યાસહાયકોની ભરતી કરાશે

અમદાવાદ, 1 એપ્રિલ 2026: 11000 teaching assistants will be recruited  ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. દર વર્ષે ઘણાબધા શિક્ષકો વયનિવૃત થતા હોય છે. એટલે શિક્ષકોની ખાલી જગ્યાઓ વધતા જાય છે. જેના લીધે બાળકોના શિક્ષણ પર અસર પડી રહી છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1થી 5ના ગુજરાતી માધ્યમ માટે 11,000 વિદ્યા સહાયકો […]

ગુજરાત બોર્ડના ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને 2027થી બારકોડ સાથે માર્કશીટ અપાશે

ગાંધીનગર, 30 માર્ચ 2026: Class 10-12 will be given marksheets with barcodes from 2027 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2027થી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને અપાતી માર્કશીટમાં ફેરફાર કરાશે. જેમાં હાલ વિદ્યાર્થીઓને જે માર્કશીટ અપાય છે તેમાં બારકોડ નથી હોતો. જેથી ડિજિટલ વેરિફિકેશનમાં મુશ્કેલી પડતી હોય છે. પરંતુ હવે 2027ની બોર્ડ […]

ભાવનગરમાં મહારાજા કૃષ્ણકૂમારસિંહજી યુનિનો 10મો પદવીદાન સમારોહ યોજાયો

ભાવનગર, 30 માર્ચ 2026: 10th convocation ceremony of M K Bhavnagar Uni,  મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા 10માં પદવીદાન સમારોહમાં અલગ-અલગ ફેકલ્ટીના 12 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટમંત્રી જીતુ  વાઘાણી, કુલપતિ ડો, ભરત રામાનુજ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મહારાણી સંયુક્તાદેવી […]

ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણરીતે પૂર્ણ, પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદ, 29 માર્ચ 2026: GUJCET exam ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણરીતે યોજાઈ હતી. ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટેની ‘ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ’ (GUJCET)ની પરીક્ષા આજે એક જ દિવસમાં અલગ અલગ સમયે ત્રણ પેપર લેવાયા હતા.  અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 18,106 વિદ્યાર્થીઓ 89 જેટલા પરીક્ષા […]

M S યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં 95 ટકા બેઠકો પર સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

વડોદરા, 29 માર્ચ 2026:  એમએસ યુનિવર્સિટીમાં કોમન એડમિશન પોર્ટલને લીધે ગયા વર્ષે સ્થાનિક વિદ્યાર્થીને પ્રવેશમાં અગ્રતા ન અપાતા વિદ્યાર્થી સંગઠનો દ્વારા આંદોલન કરાયું હતું. તેથી આ વર્ષે પ્રથમ વર્ષ બીકોમમાં સ્થાનિક વિદ્યાર્થીને અગ્રતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં આ વર્ષથી 95 ટકા બેઠકો સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત રહેશે તેવી સ્પષ્ટતા પ્રવેશ […]

ICAR-IARIનો મહત્વનો નિર્ણય: તમામ વિદ્યાર્થીઓ માટે અભ્યાસ ઓફલાઈન મોડમાં જ રહેશે

નવી દિલ્હી, 28 માર્ચ 2026: દેશની પ્રતિષ્ઠિત કૃષિ સંશોધન સંસ્થા ICAR-ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI) એ તેના શૈક્ષણિક સમયપત્રક અંગે ચાલી રહેલી અસમંજસનો અંત લાવ્યો છે. સંસ્થાએ 25 માર્ચ, 2026ના રોજ જારી કરેલી ઓનલાઈન વર્ગોની સૂચના સત્તાવાર રીતે પાછી ખેંચી લીધી છે. હવે અંડરગ્રેજ્યુએટ, માસ્ટર અને પીએચડીના તમામ વર્ગો અગાઉની માફક જ કેમ્પસ પર ઓફલાઈન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code