1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

સુપ્રસિદ્ધ વિદુષી અરુણાબા જાડેજાએ વિદ્યાપીઠમાં અનુવાદ પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપ્યું

ડૉ. પ્રણવ જોશીપુરાએ પ્રાયોગિક કવાયત દ્વારા અનુવાદના વિવિધ પાસાની સમજ આપી કુલપતિ હર્ષદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૂજરાત વિદ્યાપીઠના અંગ્રેજી વિભાગ દ્વારા બે દિવસની કાર્યશાળાનું આયોજન [અલકેશ પટેલ] અમદાવાદ, 16 માર્ચ, 2026 – workshop on translation સ્રોત ભાષાની કૃતિને સ્થળ, સમય, કાળ પ્રમાણે અન્ય ભાષામાં લઈ જવાની પ્રક્રિયા એટલે અનુવાદ. અનુવાદ એ સેતુ છે. એ બધું ખરું […]

અમદાવાદમાં IA ટેકનોલોજી ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આશીર્વાદ કે અભિશાપ? વિષય ઉપર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન

અમદાવાદ, 14 માર્ચ 2026: અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ્ર દ્વારા ‘ A.I. ટેકનોલોજી-ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આશીર્વાદ કે અભિશાપ?’ વિષય ઉપર રાષ્ટ્રીય પરિસંવાદ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં શિવાનંદ આશ્રમ સ્થિત ચિદાનંદમ ભવન ખાતે 15મી માર્ચે રવિવારે સવારે 9.30 કલાકથી 2 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાશે. અદાણી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.ડો.ધવલભાઈ પુજારા, શ્રી દિવ્યજીવન […]

ગુજરાત યુનિ.માં પપેટ કળાનો વર્કશોપ: વિદ્યાર્થીઓએ ‘બા અને બાપુ’ પપેટ શો દ્વારા દાંડી યાત્રાની સ્મૃતિ તાજી કરી

અમદાવાદ, 12 માર્ચ 2026: ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ વિભાગ દ્વારા સેમેસ્ટર-૨ ના વિદ્યાર્થીઓ માટે ‘સમૂહ સંચારના માધ્યમ તરીકે પપેટ’ વિષય પર એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓએ સમૂહ સંચારમાં પપેટ (કઠપૂતળી) ની ભૂમિકા સમજવાની સાથે વિવિધ પ્રકારના પપેટ બનાવવાની કળા શીખી હતી. વર્કશોપના અંતે વિદ્યાર્થીઓ દ્વારા બે […]

ગુજરાતમાં માધ્યમિક શાળાઓમાં ગણિત અને વિજ્ઞાનમાં શિક્ષકોની 1011 જગ્યાઓ ખાલી

ગાંધીનગર, 11 માર્ચ 2026:  1011 vacancies for teachers in secondary schools ગુજરાત સરકાર સમાંયતે શિક્ષકોની ભરતી કરે છે. તેના કરતા નિવૃત થતા શિક્ષકોની સંખ્યા વધુ હોય છે. એટલે શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી જ રહેતી હોય છે. ગુજરાત  વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું કે, રાજ્યના અનેક જિલ્લાઓમાં માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નોંધપાત્ર ખાલી […]

સુપ્રીમ કોર્ટની ટકોર બાદ કેન્દ્રનો નિર્ણય, તમામ ધોરણના પાઠ્યપુસ્તકોની થશે સમીક્ષા

નવી દિલ્હી, 11 માર્ચ 2026: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી) ના પાઠ્યપુસ્તકોમાં ન્યાયતંત્ર વિશે કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. આ ગંભીર ભૂલ બાદ કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતને જાણ કરી છે કે તેમણે એનસીઈઆરટીને માત્ર એક ધોરણ નહીં, પરંતુ તમામ ધોરણના પુસ્તકોની ફરીથી સમીક્ષા કરવાનો નિર્દેશ […]

આણંદ કૃષિ યુનિવર્સિટીની આંતર-કોલેજ અને આંતર-પોલિટેકનિક એથ્લેટિક મીટ યોજાઈ

આણંદ, 10 માર્ચ, 2026 – Anand Agricultural University આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે આંતર-કોલેજ અને આંતર-પોલિટેકનિક એથ્લેટિક મીટ ૨૦૨૫–૨૬ તા. ૨૭ અને ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આ.કૃ.યુ., આણંદ ખાતેડૉ. કે. બી. કથીરીયા. માનાનીય કુલપતિ,આ.કૃ.યુ., આણંદના માર્ગદર્શન હેઠળ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક યોજાઈ. આ પ્રતિષ્ઠિત રમતોત્સવનું સંયુક્ત આયોજન કોલેજ ઑફ એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, ગોધરા તથા […]

ગૂજરાત વિદ્યાપીઠમાં અનુવાદની બે દિવસની કાર્યશાળાનું આયોજન

[અલકેશ પટેલ] અમદાવાદ, 10 માર્ચ, 2026 – Translation workshop શહેરની પ્રતિષ્ઠિત ગૂજરાત વિદ્યાપીઠમાં આગામી દિવસોમાં અનુવાદની કાર્યશાળા – વર્કશોપનું આયોજન થયું છે. કાર્યશાળામાં શહેર અને રાજ્યના પ્રતિષ્ઠિત વરિષ્ઠ અનુવાદકો અને ભાષા નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યશાળા દ્વારા વિદ્યાર્થીઓ તેમજ અનુવાદમાં રસ ધરાવતા પ્રાધ્યાપકો અને અન્ય નાગરિકોને અનુવાદ પ્રક્રિયા તથા તેની સાથે સંકળાયેલી અન્ય બાબતો […]

NCERT એ ન્યાયતંત્ર પરના વિવાદિત પ્રકરણ બદલ માગી માગી, ધોરણ-8ની સામાજિક વિજ્ઞાનની નવી ચોપડી પાછી ખેંચાઈ

નવી દિલ્હી, 10 માર્ચ 2026: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના નવા પુસ્તક ‘Exploring Society: India and Beyond’ ને બજાર અને અભ્યાસક્રમમાંથી પાછું ખેંચવાનો અને વિવાદિત પ્રકરણ બદલ જાહેર માફી માંગવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પુસ્તકના એક પ્રકરણ આપણા સમાજમાં ન્યાયતંત્રની ભૂમિકાને લઈને સર્જાયેલા ગંભીર વિવાદ […]

શિક્ષણને અર્થતંત્રની વાસ્તવિક જરૂરિયાતો સાથે જોડવું અનિવાર્ય: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 9 માર્ચ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશની શિક્ષણ વ્યવસ્થાને આધુનિક અર્થતંત્રના માળખા સાથે સુસંગત બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે આહવાન કર્યું હતું કે, બદલાતા સમય સાથે શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઓટોમેશન જેવા વિષયો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. નાણાકીય વર્ષ 2026-27ના બજેટ પર આયોજિત એક વિશેષ વેબિનારને સંબોધતા વડાપ્રધાને […]

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-6ના 4 વિષયના પાઠ્ય-પુસ્તકો બદલાશે

ગાંધીનગર, 08 માર્ચ 2026:  Textbooks for 4 subjects of Standard 6 will be changed  નવી શિક્ષણ પોલીસી અંતર્ગત પાઠ્ય-પુસ્તકો તૈયાર કરવામાં આવી રહ્યા છે. એનસીઇઆરટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25માં ધોરણ-6ના પાંચ વિષયના પાઠ્યપુસ્તકો બદલ્યા બાદ હવે જીસીઇઆરટી દ્વારા તેના અનુવાદ અને રાજ્ય માટે અનુકૂલન કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. પરિણામે નવા શૈક્ષણિક વર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code