1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

આણંદ કૃષિ યુનિવર્સિટીએ સ્ટાફ ટુર્નામેન્ટમાં સિદ્ધિ મેળવી

આણંદ, 2 માર્ચ, 2026 – Anand Agricultural University રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓ વચ્ચે યોજાયેલી સ્ટાફ ટુર્નામેન્ટની વિવિધ રમતોમાં આણંદ કૃષિ યુનિવર્સિટીએ અલગ અલગ સ્તરે સિદ્ધિ મેળવી હતી. આ ટુર્નામેન્ટનું આયોજન ગયા અઠવાડિયે આણંદમાં થયું હતું. વિવિધ કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓ વચ્ચે સૌહાર્દ, સંઘ ભાવના અને આરોગ્યપ્રદ જીવનશૈલીનો વિકાસ કરવાના હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. […]

ગુજરાતી સાહિત્યના અંગ્રેજી અનુવાદ થાય એ સમયની માંગ: ડૉ. દર્શનાબેન ભટ્ટ

એમ.પી. આર્ટ્સ એન્ડ એમ.એચ. કોમર્સ કૉલેજ ફૉર વિમેન ખાતે આયોજિત અનુવાદ અંગેના રાજ્યકક્ષાના સેમિનારમાં ડૉ. મીનલબેન દવે, ડૉ. અરવિંદ ભાંડારી તથા ડૉ. દર્શનાબેન ભટ્ટે પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું [અલકેશ પટેલ], અમદાવાદ. 28 ફેબ્રુઆરી, 2026 – A state level seminar on translation ગુજરાતી સાહિત્યના અંગ્રેજી અનુવાદ થાય એ સમયની માંગ છે. ગુજરાતી સાહિત્યમાં આપણી પાસે ઘણો […]

શિક્ષણ વિભાગનો ન્યાયપાલિકાનુ અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતોઃ શિક્ષણ મંત્રી

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી 2026: NCERTની ધો-8ની બુકમાં ન્યાયપાલિકા મામલે પાઠને લઈને વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. તેમજ આ મામલે સુપ્રીમકોર્ટે નારાજગી વ્યક્ત કરીને મહત્વના નિર્દેશ કર્યો હતો. દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, જે કંઈ થયું છે તેને લઈને દુખ થયું છે. તેમજ સરકારના શિક્ષણ […]

ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો થયો પ્રારંભ, પરીક્ષાર્થીઓનું સ્વાગત કરાયું

અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ  દ્વારા આજથી ધો.10 અને 12ની પરીક્ષાનો શુભારંભ થયો છે, પરીક્ષાના પ્રથમ દિવસે આજે  પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું ગુલાબના ફુલ આપીને સ્વાગત કરાયું હતું. વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણરીતે પરીક્ષા આપી હતી. પરીક્ષાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા કલેકટરો, જિલ્લા પોલીસ વડા, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ […]

વિદ્યાર્થીઓ પરીક્ષાને ઉત્સવ ગણીને ચિંતામુક્ત થઈ પેપેર લખેઃ શિક્ષણમંત્રી રિવાબા

ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2026: આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓના ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી  રિવાબા જાડેજાએ સેક્ટર-૨૩, કડી કેમ્પસ સ્થિત એમ. બી. પટેલ ઇંગ્લીશ મીડીયમ સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી સ્કુલની મુલાકાત લીધી હતી. તેમણે પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધારતા ‘પરીક્ષાને ઉત્સવ’ ગણાવી, ચિંતામુક્ત થઈ પેપર લખવા પ્રેરણા આપી હતી. આ અવસરે  શિક્ષણ મંત્રીએ પરીક્ષા કેન્દ્ર પર […]

NCERT ના પુસ્તક વિવાદમાં શિક્ષણ વિભાગની માફી છતા સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ

શિક્ષણ વિભાગની માફી છતા સુપ્રીમ કોર્ટ કાવતરા પાછળ જવાબદારોને ઓળખવા સુનાવણી ચાલી રાખી નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી 2026: સુપ્રીમ કોર્ટે ગુરુવારે NCERT ના ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ન્યાયતંત્ર અંગેના એક વિવાદાસ્પદ પ્રકરણ પર આકરી નારાજગી વ્યક્ત કરી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે આ મામલે સ્વનિર્ણય લઈને સુનાવણી હાથ ધરી હતી. શિક્ષણ […]

NFSUના ચોથા દીક્ષાંત સમારોહમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ઉપસ્થિત રહેશે

ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2026: નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)નો ચોથો દીક્ષાંત સમારોહ 27 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ, જસ્ટિસ સૂર્ય કાંત, ‘મુખ્ય અતિથિ’ તરીકે આ પ્રસંગની શોભા વધારશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનીતા અગ્રવાલ ‘ગેસ્ટ ઓફ ઓનર’ તરીકે ઉપસ્થિત રહેશે. NFSUના કુલપતિ પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડૉ. જે.એમ. […]

કચ્છમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની શિક્ષિકાનું કારસ્તાન, અને પછી જે થયું, જુઓ વીડિયો

આદિપુર-કચ્છ, 24 ફેબ્રુઆરી, 2026 – કચ્છમાં મિશનરી સ્કૂલ સેન્ટ ઝેવિયર્સની એક શિક્ષિકાની ધાર્મિક અસહિષ્ણુતાને કારણે સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ હતી. આ અંગે હિન્દુ સંગઠનોને જાણ થતા તેઓ સ્કૂલમાં પહોંચી ગયા હતા અને શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ કરી. મળતા અહેવાલ અનુસાર આદિપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં એક વિદ્યાર્થિની પોતાની સાથે હનુમાન ચાલીસા લઈને ગઈ હતી. જો કે […]

NSUIને પણ રાષ્ટ્રવાદ સામે વાંધો, સંશોધન પ્રદર્શનમાં તોડફોડ અને ગાળાગાળી કરી

અમદાવાદ, 24 ફેબ્રુઆરી, 2026 – NSUI vandalized research exhibition યુવા કોંગ્રેસ દ્વારા નવી દિલ્હીમાં AI સમિટ દરમિયાન નગ્ન પ્રદર્શન કર્યાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા વધુ એક ભારત વિરોધી કાંડ કરવામાં આવ્યો છે. એનએસયુઆઈના કથિત વિદ્યાર્થી નેતાઓએ રાષ્ટ્રવાદ સાથે સંલગ્ન એક પ્રદર્શનની તોડફોડ કરી છે એટલું જ નહીં પરંતુ ત્યાં […]

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિનો પદવીદાન સમારોહ 26મી ફેબ્રુઆરીએ યોજાશે

સુરત, 23 ફેબ્રુઆરી 2026: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 26 ફેબ્રુઆરી 2026 ના રોજ યુનિવર્સિટીનો 58મો પદવીદાન સમારોહ યોજાશે. આ પદવીદાન સમારોહ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. કેમ્પસમાં પદવીધારકોના સ્વાગત માટે વિશેષ વ્યવસ્થાઓ અને પ્રોટોકોલ મુજબના આયોજનોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પદવીદાન સમારોહમાં 32 ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને જ મેડલ એનાયત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code