1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ગુજરાત બોર્ડના ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને 2027થી બારકોડ સાથે માર્કશીટ અપાશે

ગાંધીનગર, 30 માર્ચ 2026: Class 10-12 will be given marksheets with barcodes from 2027 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2027થી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને અપાતી માર્કશીટમાં ફેરફાર કરાશે. જેમાં હાલ વિદ્યાર્થીઓને જે માર્કશીટ અપાય છે તેમાં બારકોડ નથી હોતો. જેથી ડિજિટલ વેરિફિકેશનમાં મુશ્કેલી પડતી હોય છે. પરંતુ હવે 2027ની બોર્ડ […]

ભાવનગરમાં મહારાજા કૃષ્ણકૂમારસિંહજી યુનિનો 10મો પદવીદાન સમારોહ યોજાયો

ભાવનગર, 30 માર્ચ 2026: 10th convocation ceremony of M K Bhavnagar Uni,  મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા 10માં પદવીદાન સમારોહમાં અલગ-અલગ ફેકલ્ટીના 12 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટમંત્રી જીતુ  વાઘાણી, કુલપતિ ડો, ભરત રામાનુજ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મહારાણી સંયુક્તાદેવી […]

ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણરીતે પૂર્ણ, પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદ, 29 માર્ચ 2026: GUJCET exam ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણરીતે યોજાઈ હતી. ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટેની ‘ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ’ (GUJCET)ની પરીક્ષા આજે એક જ દિવસમાં અલગ અલગ સમયે ત્રણ પેપર લેવાયા હતા.  અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 18,106 વિદ્યાર્થીઓ 89 જેટલા પરીક્ષા […]

M S યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં 95 ટકા બેઠકો પર સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

વડોદરા, 29 માર્ચ 2026:  એમએસ યુનિવર્સિટીમાં કોમન એડમિશન પોર્ટલને લીધે ગયા વર્ષે સ્થાનિક વિદ્યાર્થીને પ્રવેશમાં અગ્રતા ન અપાતા વિદ્યાર્થી સંગઠનો દ્વારા આંદોલન કરાયું હતું. તેથી આ વર્ષે પ્રથમ વર્ષ બીકોમમાં સ્થાનિક વિદ્યાર્થીને અગ્રતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં આ વર્ષથી 95 ટકા બેઠકો સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત રહેશે તેવી સ્પષ્ટતા પ્રવેશ […]

ICAR-IARIનો મહત્વનો નિર્ણય: તમામ વિદ્યાર્થીઓ માટે અભ્યાસ ઓફલાઈન મોડમાં જ રહેશે

નવી દિલ્હી, 28 માર્ચ 2026: દેશની પ્રતિષ્ઠિત કૃષિ સંશોધન સંસ્થા ICAR-ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI) એ તેના શૈક્ષણિક સમયપત્રક અંગે ચાલી રહેલી અસમંજસનો અંત લાવ્યો છે. સંસ્થાએ 25 માર્ચ, 2026ના રોજ જારી કરેલી ઓનલાઈન વર્ગોની સૂચના સત્તાવાર રીતે પાછી ખેંચી લીધી છે. હવે અંડરગ્રેજ્યુએટ, માસ્ટર અને પીએચડીના તમામ વર્ગો અગાઉની માફક જ કેમ્પસ પર ઓફલાઈન […]

ગુજરાતઃ ૧૩.૯૬ લાખ વિદ્યાર્થીઓના ખાતામાં રૂ. ૩૫૪ કરોડની શિષ્યવૃત્તિ DBTથી જમા

સોશિયલ મીડિયાનો મર્યાદિત ઉપયોગ કરીને અભ્યાસ માટે વધુ સમય ફાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા મુખ્યમંત્રીએ પેરણા આપી શાળા કક્ષાએ SSIP અંતર્ગત રૂ. ૨૦ હજાર સુધીની ગ્રાન્ટ આપીને વિદ્યાર્થીઓમાં ઉદ્યમ સાહસિકતા પ્રત્યે રૂચિ વિકસાવવાનો ભગીરથ પ્રયાસ: શિક્ષણ મંત્રી ગાંધીનગર, 27 માર્ચ, 2026 – રાજ્યના ૧૩.૯૬ લાખ વિદ્યાર્થીઓના ખાતામાં રૂ. ૩૫૪ કરોડની શિષ્યવૃત્તિ DBTથી જમા કરવામાં આવ્યા છે. […]

કચ્છમાં 350 ખાનગી શાળાઓમાં ગરીબ પરિવારોના બાળકોને RTE હેઠળ પ્રવેશ અપાશે

ભૂજ, 27 માર્ચ 2026: Admission under RTE ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ખાનગી શાળાઓમાં મફત પ્રવેશની જાહેરાત કરાતા કચ્છ જિલ્લામાં આવેલી અંદાજે 400 જેટલી ખાનગી શાળા પૈકી નિયત ક્રાઈટેરિયામાં આવતી 350 જેટલી શાળામાં વંચિત અને નબળા વર્ગના બાળકોને RTE  હેઠળ ધોરણ-1માં પ્રવેશ આપવાની પ્રકિયા હાથ […]

નવા શૈક્ષણિક સત્રથી ભાષા-ગણિત અને વિજ્ઞાન સહિત 32 જેટલા પાઠ્ય પુસ્તકો બદલાશે

અમદાવાદ, 26 માર્ચ 2026: 32 textbooks for grades 2 to 11 will be changed આગામી નવા શૈક્ષણિક વર્ષ 2026-27થી પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 2થી 11 સુધી 32 પાઠ્ય-પુસ્તકો બદલાશે. રાજ્ય સરકાર દ્વારા કુલ 32 પાઠ્યપુસ્તકોને સંપૂર્ણપણે નવી શૈક્ષણિક સામગ્રી સાથે બદલવામાં આવ્યા છે. નવા પાઠ્યપુસ્તકોમાં ભાષા, ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને પર્યાવરણ વિષયો પર ખાસ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીની પરીક્ષાનો 30મી માર્ચથી પ્રારંભ

રાજકોટ, 26 માર્ચ 2026: Saurashtra University’s various faculty exams begin from March 30th સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તા. 30 માર્ચથી બેચલર અને માસ્ટર ડિગ્રીના છેલ્લા સેમેસ્ટરના 45,296 વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થશે. 120 પરીક્ષા કેન્દ્ર પરથી યોજાનારી આ એક્ઝામમાં 55 ઓબ્ઝર્વર ફરજ બજાવશે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો […]

ગુજકેટની 29મી માર્ચથી લેવાનારી પરીક્ષા માટે બોર્ડ દ્વારા તૈયારીઓ પૂર્ણ

અમદાવાદ, 26 માર્ચ 2026: GUJCET exam to be held from March 29th ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ 2026ની પરીક્ષા આગામી 29 તારીખે 669 કેન્દ્રો પરથી લેવાશે, આ પરીક્ષા માટે બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાત બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરી તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તેનું પાલન કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code