1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

GUJCOST દ્વારા ઉનાળાના વેકેશનમાં સમર સાયન્સ કેમ્પ 2026નું આયોજન

ગાંધીનગર, 29 એપ્રિલ, 2026: GUJCOST organizes Summer Science Camp 2026 ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ સ્થાપિત સંસ્થા ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) રાજ્યભરમાં વિજ્ઞાન વિષયનું શિક્ષણ, તેના પ્રત્યેની જાગૃતિ અને નવીનતાઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરી રહી છે. રાજ્યની સામાન્ય જનતા અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં રસ-રૂચિ વધારવા અને તે અંગેની […]

અમદાવાદમાં RTEની 14200 બેઠકો સામે ત્રણગણા ફોર્મ ભરાયા, 4થી મેએ પ્રથમ રાઉન્ડ

 અમદાવાદ, 29 એપ્રિલ 2026: 38333 forms filled against 14200 seats of RTE,  રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવા માટે પ્રકિયા હાથ ધરાતા અમદાવાદમાં 14200 બેઠકો સામે ત્રણગણા ફોર્મ ભરાયા છે. પ્રથમ રાઉન્ડ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં RTE માં પ્રવેશ માટે વાલીઓનો ભારે ધસારો જોવા […]

સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત આપશે

અમદાવાદ, 26 એપ્રિલ 2026: Government Engineering College professors will fight to resolve pending issues રાજ્યમાં સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો પોતાના પડતર પ્રશ્નો અંગે ઘણા સમયથી રજુઆત કરી રહ્યા હોવાથી પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી. ત્યારે સરકારી ઇજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ દ્વારા ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના કમિશનરને પત્ર લખીને  સરકારી […]

ઉપરાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને વિવેચનાત્મક વિચારસરણી, નૈતિક આચરણ અને જીવનભર શિક્ષણ અપનાવવા હાકલ કરી

નવી દિલ્હી, 25 એપ્રિલ 2026: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને વિદ્યાર્થીઓને વિવેચનાત્મક રીતે વિચારવા, નૈતિક રીતે કાર્ય કરવા અને જીવનભર શિક્ષણ મેળવવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે જયપુરમાં રાજસ્થાન યુનિવર્સિટીના 35મા દીક્ષાંત સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે આ ટિપ્પણી કરી હતી. રાધાકૃષ્ણને વિદ્યાર્થીઓને સ્થિતિસ્થાપકતા જાળવવા, નિષ્ફળતાઓમાંથી શીખવા અને મૂલ્યોમાં વિશ્વાસ રાખવા પ્રોત્સાહિત કર્યા. તેમણે કહ્યું કે સહાનુભૂતિ વિના […]

99 ટકા છતાં નિષ્ફળતા- સપનાંનો વેપાર- શિક્ષણ પ્રણાલીનું કડવું સત્ય

વેકેશન પૂરું થવાનું આવે એટલે આનંદ અને આરામની વાત થવી જોઈએ. પરંતુ આજના સમયમાં આ સમય પરિણામોની સીઝન બની ગઇ છે. સાથે સાથે માનસિક તણાવ અને નિરાશાની સીઝન પણ શરૂ થાય છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ મહેનત કરે છે. માતા-પિતા પોતાની આખી બચત ખર્ચી નાખે છે. છતાં અંતે એક જ પ્રશ્ન ઊભો રહે છે કે […]

ગુજરાતમાં RTE હેઠળ 9709 ખાનગી સ્કૂલોમાં પ્રવેશ માટે 2.50 લાખ ફોર્મ ભરાયા

અમદાવાદ, 24 એપ્રિલ 2026: 2.50 lakh forms filled for admission under RTE  ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઓછી આવક ધરાવતા બાળકો ખાનગી શાળાઓમાં ભણી શકે તે માટે આરટીઆઈ (રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ) હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટેની રાજ્ય સરકારની કોમન પ્રક્રિયામાં ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ગઈ છે. ફોર્મ ભરવાની મુદતમાં 6 દિવસ વધુ અપાયા […]

વડોદરા જિલ્લાની બાળવાટિકામાં 4000 બાળકોનો પ્રવેશ કન્ફર્મ

 વડોદરા, 23 એપ્રિલ 2026: Admission of 4000 children in kindergartens confirmed જિલ્લાની શાળાઓમાં વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે નવા શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ લેવા ઈચ્છતા બાળકો માટે પ્રિ-એનરોલમેન્ટ સર્વેની કામગીરી શરૂ કરાઇ છે. જેમાં શિક્ષણ સમિતિમાં બાલવાટીકામાં પ્રવેશ માટે 4 હજાર વિદ્યાર્થીઓના પ્રવેશ કનફર્મ થયા છે. જ્યારે ધોરણ 1થી 8માં પણ 800 વિદ્યાર્થીઓ નોંધાયા […]

ઋષિકેશ AIIMSનો દીક્ષાંત સમારોહ: ઉપરાષ્ટ્રપતિએ સ્નાતકોને રાષ્ટ્ર નિર્માણ-માનવતાની સેવા કરવા આહવાન કર્યું

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: ભારતના ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આજે ઉત્તરાખંડના ઋષિકેશ સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે યુવા તબીબોને સંબોધતા જણાવ્યું હતું કે, આ પદવી માત્ર વર્ષોની મહેનતનું પરિણામ નથી, પરંતુ સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની એક મોટી જવાબદારીની શરૂઆત છે. હિમાલયના પ્રવેશદ્વાર […]

ખાનગી શાળાઓની મનમાની પર NHRCની કાર્યવાહી: ખાનગી પ્રકાશકોના પુસ્તકો થોપવા બદલ તમામ રાજ્યોને નોટિસ

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: દેશભરની ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પર ખાનગી પબ્લિકેશનના મોંઘા પુસ્તકો ખરીદવા માટે કરવામાં આવતા દબાણ મામલે રાષ્ટ્રીય માનવાધિકાર પંચે (એનએચઆરસી) ગંભીર નોંધ લીધી છે. વાલીઓની વ્યાપક ફરિયાદો અને ‘નમો ફાઉન્ડેશન’ દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ, પંચે આ મુદ્દે તમામ રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. આ મામલે સુનાવણી કરતા […]

યુનિફોર્મ કે સ્ટેશનરી નિયત દૂકાનેથી જ ખરીદવા શાળાઓ દબાણ કરી શકશે નહીં

વડોદરા, 22 એપ્રિલ 2026: DEO gives instructions to schools ખાનગી શાળાઓના સંચાલકો વાલીઓને ચોક્કસ દૂકાનો પરથી યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે. અને દૂકાનદારો મનફાવે એવા ભાવ વસુલતા હોય છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને તાકીદ કરી છે કે, વાલીઓને ક્યાથી યુનિફોર્મ ખરીદવો કે સ્ટેશનરી ખરીદવી તેની ફરજ પાડી શકાશે નહીં, આ બાબતે કોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code