1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 2026-27ના વર્ષનું શૈક્ષણિક કલેન્ડર જાહેર કરાયું

ગાંધીનગર, 3 મે 2026: Academic calendar for the year 2026-27 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27નું સત્તાવાર કેલેન્ડર જાહેર કર્યુ છે.  શૈક્ષણિક કેલેન્ડર મુજબ, આગામી વર્ષે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ  25 ફેબ્રુઆરી 2027થી શરૂ થશે. બોર્ડ દ્વારા શિક્ષણના દિવસો અને પરીક્ષાઓનું સુનિશ્ચિત માળખું જાહેર કરી દેવામાં આવતા હવે શાળાઓ […]

Ghost Murmur અને ઇલેક્ટ્રોનનો Spin : વિજ્ઞાન અને કલ્પના

તાજેતરના સમયમાં “Ghost Murmur” નામની એક રહસ્યમય ટેકનોલોજી અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે. કહેવાય છે કે Central Intelligence Agency જેવી સંસ્થાએ તેનો ઉપયોગ કરીને દૂર ક્યાંક છુપાયેલા વ્યક્તિને માત્ર તેના હૃદયના ધબકારાના ચુંબકીય સંકેતો દ્વારા શોધી કાઢ્યો. આ વાત સાંભળવામાં ખૂબ આકર્ષક લાગે છે, જાણે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનો દ્રશ્ય હોય. પરંતુ જ્યારે આપણે […]

ધો. 12 વિજ્ઞાન-સામાન્ય પ્રવાહ, GUJCET-26 સહિતનાં પરિણામોની તારીખ જાહેરઃ જાણો ક્યાં ક્યારે જોઈ શકશો?

ગાંધીનગર, 2 મે, 2026 – ધો. 12 વિજ્ઞાન -સામાન્ય પ્રવાહ, GUJCET-26 સહિતનાં પરિણામોની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જારી સત્તાવાર અખબારી યાદી અનુસાર, ફેબ્રુઆરી-માર્ચ 2026 માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા- ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2026 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક […]

ICSE અને ISC બોર્ડનું ધો.10 નું 99.30 ટકા અને 12નું 98.95 ટકા પરિણામ

અમદાવાદ, 1 મે 2026: ICSE and ISC board results,  ICSE અને ISC બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરી અને માર્ચમાં લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનુ આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10નું 99.30 ટકા અને ધોરણ 12નું 98.95 ટકા પરિણામ આવ્યુ છે. ધોરણ 10 અને 12ની પરીક્ષામાં આ વખતે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓનું પરિણામ વધુ […]

પ્રાથમિક શાળાઓમાં તા. 4થી મેથી 7મી જુન સુધી 35 દિવસનું ઉનાળુ વેકેશન

અમદાવાદ, 30 એપ્રિલ 2026: 35-day summer vacation in primary schools રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ અને ખાનગી પ્રથામિક શાળાઓમાં 35 દિવસના ઉનાળાના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં ઉનાળુ વેકેશન અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં તા. 04/05/2026 થી તા. 07/06/2026 સુધી કુલ 35 દિવસ માટે ઉનાળુ વેકેશન […]

ગુજરાતમાં વસતી ગણતરીની ફરજમાંથી અધ્યાપકોને મુક્ત કરવા મહામંડળની રજુઆત

 ગાંધીનગર, 30 એપ્રિલ 2026: Mahamandal proposes to exempt teachers from census duty  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતાં હવે વસતી ગણતરીની કામગીરી શરૂ કરાશે. વસતી ગણતરીની કામગીરીમાં શિક્ષકો ઉપરાંત કોલેજના અધ્યાપકોને પણ કામગીરી સોંપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા રાજ્ય સરકાર અને વસ્તી ગણતરી વિભાગને વિગતવાર રજૂઆત કરીને કોલેજ અધ્યાપકોને વસ્તી […]

GUJCOST દ્વારા ઉનાળાના વેકેશનમાં સમર સાયન્સ કેમ્પ 2026નું આયોજન

ગાંધીનગર, 29 એપ્રિલ, 2026: GUJCOST organizes Summer Science Camp 2026 ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ સ્થાપિત સંસ્થા ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) રાજ્યભરમાં વિજ્ઞાન વિષયનું શિક્ષણ, તેના પ્રત્યેની જાગૃતિ અને નવીનતાઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરી રહી છે. રાજ્યની સામાન્ય જનતા અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં રસ-રૂચિ વધારવા અને તે અંગેની […]

અમદાવાદમાં RTEની 14200 બેઠકો સામે ત્રણગણા ફોર્મ ભરાયા, 4થી મેએ પ્રથમ રાઉન્ડ

 અમદાવાદ, 29 એપ્રિલ 2026: 38333 forms filled against 14200 seats of RTE,  રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવા માટે પ્રકિયા હાથ ધરાતા અમદાવાદમાં 14200 બેઠકો સામે ત્રણગણા ફોર્મ ભરાયા છે. પ્રથમ રાઉન્ડ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં RTE માં પ્રવેશ માટે વાલીઓનો ભારે ધસારો જોવા […]

સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત આપશે

અમદાવાદ, 26 એપ્રિલ 2026: Government Engineering College professors will fight to resolve pending issues રાજ્યમાં સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો પોતાના પડતર પ્રશ્નો અંગે ઘણા સમયથી રજુઆત કરી રહ્યા હોવાથી પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી. ત્યારે સરકારી ઇજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ દ્વારા ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના કમિશનરને પત્ર લખીને  સરકારી […]

ઉપરાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને વિવેચનાત્મક વિચારસરણી, નૈતિક આચરણ અને જીવનભર શિક્ષણ અપનાવવા હાકલ કરી

નવી દિલ્હી, 25 એપ્રિલ 2026: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને વિદ્યાર્થીઓને વિવેચનાત્મક રીતે વિચારવા, નૈતિક રીતે કાર્ય કરવા અને જીવનભર શિક્ષણ મેળવવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે જયપુરમાં રાજસ્થાન યુનિવર્સિટીના 35મા દીક્ષાંત સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે આ ટિપ્પણી કરી હતી. રાધાકૃષ્ણને વિદ્યાર્થીઓને સ્થિતિસ્થાપકતા જાળવવા, નિષ્ફળતાઓમાંથી શીખવા અને મૂલ્યોમાં વિશ્વાસ રાખવા પ્રોત્સાહિત કર્યા. તેમણે કહ્યું કે સહાનુભૂતિ વિના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code