1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

યંગ ઈન્ડિયા (Yi) ચળવળઃ પાયાનાં સેવાકાર્યોથી લઈને નેતૃત્વ વિકાસ દ્વારા વિકસિત ભારતનો સંકલ્પ

[અલકેશ પટેલ] અમદાવાદ, 9 જાન્યુઆરી, 2026 – Young India (Yi) Movement: A vision for a developed India ભારતની જેન-ઝી (Gen-Z) પેઢી પાસે સકારાત્મકતાનાં અનેક કારણ છે. ભારતની જેન-ઝી પેઢી પાસે યોગ્ય નેતૃત્વ છે. ભારતની આ પેઢીને રાષ્ટ્રપ્રેમ અને ધાર્મિક મૂલ્યો તરફ વાળી શકે તેવા વિદ્વાનો સમયાંતરે દેશને મળતા રહ્યા છે. અને એ જ કારણ છે કે, […]

પરીક્ષા પે ચર્ચા : રજિસ્ટ્રેશનનો આંકડો 4 કરોડને પાર થયો

નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: બોર્ડની પરીક્ષાઓનો તણાવ દૂર કરવા અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાન ‘પરીક્ષા પે ચર્ચા’ એ આ વર્ષે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ વર્ષે કાર્યક્રમના 9મા સંસ્કરણ માટે અત્યાર સુધીમાં દેશભરમાંથી 4 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આંકડામાં જોવા મળ્યો અભૂતપૂર્વ […]

ઠંડી અને ધુમ્મસને કારણે, પંજાબમાં શાળાઓની રજાઓ 13 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી

અમૃતસર 07 જાન્યુઆરી 2026: પંજાબમાં વધતી ઠંડી અને ગાઢ ધુમ્મસને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે ફરી એકવાર શાળાઓની રજાઓ લંબાવી છે. મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના માર્ગદર્શિકાને અનુસરીને, શિક્ષણ વિભાગે એક આદેશ જારી કર્યો છે જેમાં જણાવાયું છે કે રાજ્યની તમામ સરકારી, સહાયિત, માન્યતા પ્રાપ્ત અને ખાનગી શાળાઓ 13 જાન્યુઆરી સુધી બંધ રહેશે. હવે 14 જાન્યુઆરીથી શાળાઓ […]

સુરત લિટરેચર ફેસ્ટિવલ 2026: ત્રણ દિવસમાં 30થી વધુ વક્તા 2047ના ભારતનું મંથન કરશે

સુરત લિટરેચર ફેસ્ટિવલ 2026, 9 થી 11 જાન્યુઆરી દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાશે [અલકેશ પટેલ] સુરત, 5 જાન્યુઆરી, 2026 – Surat Literature Festival 2026 સાહિત્ય, પુસ્તકો અને કળા-સંસ્કૃતિના માધ્યમથી વર્તમાન ભારતનું ચિત્ર રજૂ કરીને દેશના ઉજ્જ્વળ ભવિષ્ય માટે ચિંતન-મનન કરવાનો ઉત્સવ આવતા શુક્રવારે 9મી જાન્યુઆરીએ સુરતમાં શરૂ થઈ રહ્યો છે. 2020માં સુરત […]

પટનાની શાળાઓ 8 જાન્યુઆરી સુધી બંધ, ડીએમએ મોટો આદેશ આપ્યો

પટના 04 જાન્યુઆરી 2026: પટના જિલ્લામાં તીવ્ર ઠંડીને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્રે 8 જાન્યુઆરી, 2026 સુધી ધોરણ 8 સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓ, પ્રિ-સ્કૂલ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ધોરણ 9 થી ઉપરનો અભ્યાસ મર્યાદિત સમય માટે લેવામાં આવશે, જ્યારે બોર્ડ પરીક્ષાઓ સંબંધિત પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. પટના જિલ્લામાં સતત વધતી ઠંડી […]

સમય પ્રમાણે પરિવર્તનનો સિદ્ધાંત આ શતાયુ પુસ્તક પ્રકાશન સંસ્થાએ બરાબર અપનાવ્યો છે

[અલકેશ પટેલ] અમદાવાદ, 2 જાન્યુઆરી, 2026 – The century-old Gujarati book publishing house શ્રીમદ ભગવદ ગીતાનું ધ્રુવ વાક્ય- પરિવર્તન સંસારનો નિયમ છે– એ આમ તો માનવમાત્રએ અપનાવવા જેવું છે, પરંતુ બધા નથી આપનાવી શકતા. જે અપનાવે છે તે પ્રગતિના પંથે સતત આગળ વધતા રહે છે અને જે નથી અપનાવતા એ ઠેરના ઠેર રહે છે. આ નિયમ […]

સુરતમાં દિશા ફાઉન્ડેશન દ્વારા ‘પબ્લિક લીડરશિપ કેમ્પ PLC 4.0’ નું આયોજન

[અલકેશ પટેલ] સુરત, 2 જાન્યુઆરી, 2026 – Public Leadership Camp PLC સુરતસ્થિત દિશા ફાઉન્ડેશન દ્વારા 2 થી 4 જાન્યુઆરી દરમિયાન ‘પબ્લિક લીડરશિપ કેમ્પ PLC 4.0’ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસનો આ કેમ્પ મિલેનિયમ સ્કૂલ, સુરત ખાતે આજથી, 2 જાન્યુઆરીથી શરૂ થયો છે. તેનો ઉદ્દેશ્ય યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા, નાગરિક જવાબદારી અને રાષ્ટ્ર નિર્માણની […]

સ્કોપઃ વોયજર યાનને સૌરમંડળની સીમાએ 50,000 કેલ્વિનની “અદૃશ્ય દિવાલ” મળી

Voyager spacecraft  માનવ ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી કાર્યરત અને સૌથી દૂર પહોંચેલા યાનોમાં વોયજર–1 અને વોયજર–2 અનોખું સ્થાન ધરાવે છે. 1977માં લોન્ચ થયેલા આ યાનોને શરૂઆતમાં માત્ર ગુરુ અને શનિના અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ લગભગ પાંચ દાયકા પછી પણ તેઓ આપણને બ્રહ્માંડના અત્યંત અજાણ્યા પ્રદેશોમાંથી અમૂલ્ય માહિતી મોકલી રહ્યા છે. તાજેતરમાં વોયજર […]

પરીક્ષા પે ચર્ચાએ ૩ કરોડથી વધુ નોંધણીઓ સાથે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રમુખ પહેલ પરીક્ષા પે ચર્ચા (PPC) માટે 30 ડિસેમ્બર, 2025 સુધીમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો તરફથી 3 કરોડથી વધુ રજિસ્ટ્રેશનનો ઐતિહાસિક સીમાચિહ્ન પાર થઈ ગયો છે. પરીક્ષા પે ચર્ચા (PPC) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રમુખ પહેલ, માટે 30 ડિસેમ્બર, 2025 સુધીમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો તરફથી 3 કરોડથી […]

શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શત સુભાષિત કંઠપાઠ યોજનાની પરીક્ષા યોજાશેઃ નોંધણી પ્રક્રિયા વિશે જાણો

સંસ્કૃત પ્રેમીઓ આગામી તા. 07 જાન્યુઆરી, 2026 સુધી ઓનલાઈન નોંધણી કરી શકશે ગાંધીનગર, 31 ડિસેમ્બર, 2025 – Examination for Shrimad Bhagavad Gita and Shat Subhashit Kanthapath Yojana રાજ્યમાં સંસ્કૃત ભાષા, ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાને વધુ પ્રોત્સાહન આપવાના હેતુસર શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના તથા શત સુભાષિત કંઠપાઠ યોજના એટલે કે સંપૂર્ણ ગીતા કંઠપાઠ અંતર્ગત ગુજરાત રાજ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code