યોગના વૈજ્ઞાનિક મહત્ત્વ પર શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વિશિષ્ટ વ્યાખ્યાન
વેરાવળ/સોમનાથ, 24 જુલાઈ, 2026 – આધુનિક સંશોધનોના પ્રકાશમાં યોગના વૈજ્ઞાનિક મહત્ત્વ અંગે તાજેતરમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વિશિષ્ટ વ્યાખ્યાન યોજાયું હતું. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના દર્શન વિભાગ અને વિશિષ્ટ યોગ કેન્દ્ર દ્વારા સંયુક્ત રીતે ૨૦/૦૭/૨૦૨૬ને સોમવારે “Yoga: An Ancient Science Backed by Modern Research” વિષયક વિશિષ્ટ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં અધ્યક્ષરૂપે […]


