1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

AI શાળા અને કોલેજના અભ્યાસક્રમનો ભાગ હોવો જોઈએ: ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે ગુરુ ગોવિંદ સિંહ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી દ્વારા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) અને આઉટલુક મેગેઝિનના સહયોગથી આયોજિત “AI ઇવોલ્યુશન – AI નો મહાકુંભ” વિષય પરના ફ્લેગશિપ નેશનલ કોન્ક્લેવમાં ભાગ લીધો હતો. સભાને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ રેખાંકિત કર્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે […]

બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ -૨૦૨૬ માટે આવેદન કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી

ગાંધીનગર, 22 ડિસેમ્બર, 2025ઃ Last date for board exams extended ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2026માં લેવાનારી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા માટે આવેદન કરવાની તારીખ લંબાવવામાં આવી છે. બોર્ડ દ્વારા જારી અખબારી યાદી અનુસાર ધો. 10, ધો. 12 વિજ્ઞાન પ્રવાહ તથા ધો. 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ. ઉ. બુનિયાદી પ્રવાહ […]

અમદાવાદઃ મ્યુનિસિપલ શાળાઓ હવે ઋષિ-મુનિઓનાં નામથી ઓળખાશે

અમદાવાદ, 21 ડિસેમ્બર, 2025ઃ Municipal schools named after sages and sages અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા ભારતીય સંસ્કૃતિની પરંપરાઓને જાળવતી એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. તે અંતર્ગત નારણપુરા વિધાનસભાના નવાવાડજ વિસ્તારમાં આવેલી પાંચ મ્યુનિસિપલ પ્રાથમિક શાળાઓને ભારતીય વૈદિક પરંપરાના મહાન ઋષિ-મુનિઓનાં નામે નામકરણ કરવામાં આવ્યું. આ નામકરણ કાર્યક્રમ 20 ડિસેમ્બરે, મેયર […]

ચારુસેટમાં ઇપ્કો પરિવારના માતબર દાન થકી નવનિર્મિત સંતરામ ભવનનું નામાભિધાન થયું

ભાગવતાચાર્ય પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી); અનંત વિભૂષિત કાર્ષ્ણિ સ્વામી શ્રી ગુરુશરણાનંદજી મહારાજ, ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ અને નડિયાદ સંતરામ મંદિરના સંતશ્રી નિર્ગુણદાસજી મહારાજના હસ્તે સંતરામ ભવનનું ઉદ્દઘાટન    ચાંગા, 17 ડિસેમ્બર, 2025: Santram Bhavan in Charusat ચારુસેટ યુનિવર્સિટીમાં ૧૬ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ મંગળવારે નવ પ્રસ્થાપિત ‘સંતરામ ભવન’ (સાયન્ટીફીકલી એડવાન્સડ ન્યુ-ઇમર્જિંગ […]

Video:ગાંધીનગરની જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાને રાષ્ટ્રીય કક્ષાનો ‘ગ્રીન સ્કૂલ એવોર્ડ-૨૦૨૫’ એનાયત

દેશભરની ૭૨૦ શાળાઓમાંથી ગુજરાતની સરકારી પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે મુંબઈ ખાતે આયોજિત ‘ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસ’માં એવોર્ડ અપાયો ગ્રીન સ્કૂલ અંગેના ૧૧ નવા વિચારો-પ્રોજેક્ટના અમલીકરણ માટે વિશેષ સન્માન વિવિધ પ્રકારના અંદાજે ૧,૨૦૦ થી વધુ વૃક્ષોથી શાળાનું  ગ્રીન કેમ્પસ સુશોભિત  ગાંધીનગર, 16 ડિસેમ્બર, 2025ઃ Green School Award-2025  ગાંધીનગર જિલ્લાની જીવરાજના મુવાડા ગામની સરકારી પ્રાથમિક શાળાએ રાષ્ટ્રીય […]

ગુજસેટ સંદર્ભે મહત્ત્વની જાહેરાતઃ જાણો શું કહ્યું શિક્ષણ વિભાગે?

ગાંધીનગર, 15 ડિસેમ્બર, 2025 GUJSAT: ગુજસેટ માટે ઓનલાઈન આવેદન કરવાની તારીખની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે એક પરિપત્ર જારી કરીને જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા HSCE વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એ, ગ્રુપ-બી તથા ગ્રુપ-એબીના ઉમેદવારો માટે લેવાનાર ગુજરાત […]

ભારતકૂલ-2: સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફ અને શિક્ષણ થકી રાષ્ટ્રનિર્માણ વિષયો પર જ્ઞાનવર્ધક સત્ર યોજાયાં

(અલકેશ પટેલ) અમદાવાદ, 14 ડિસેમ્બર, 2025 Bharatcool-2 ભારતકૂલ અધ્યાય-2ના દિવસે અર્થાત 13 ડિસેમ્બરને શનિવારે સમગ્ર કાર્યક્રમના બે સૌથી મહત્ત્વના વિષય ઉપર સત્ર યોજાયાં હતાં. આ વિષય હતા- સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફ અને શિક્ષણ થકી રાષ્ટ્રનિર્માણ. સ્વાધીનતા વિષય ઉપર ભાનુભાઈ ચૌહાણે તથા શિક્ષણ અને રાષ્ટ્રનિર્માણના વિષય ઉપર સર્વશ્રી પ્રદીપ મલ્લિક, શિરીષ કાશીકર તથા સોનલબેન પંડ્યાએ વિચારો રજૂ કર્યા […]

ભારત જીતેગા, ભારત આગે બઢેગાઃ PDEUના દીક્ષાંત સમારંભમાં મૂકેશ અંબાણીનું ઊર્જાવાન વક્તવ્ય

(અલકેશ પટેલ) ગાંધીનગર, 12 ડિસેમ્બર, 2025ઃ PDEU convocation ceremony ભારત જીતેગા, ભારત આગે બઢેગા, ભારતે આત્મનિર્ભર બનવાનું જ છે તેમ પંડિત દીનદયાળ ઊર્જા યુનિવર્સિટી (પીડીઈયુ)ના 13મા દીક્ષાંત સમારંભને સંબોધતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું. ટોરેન્ટના ચેરમેન સુધીર મહેતાના મુખ્ય મહેમાનપદે યોજાયેલા ઊર્જા યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં ઊર્જાવાન વક્તવ્ય આપતા શ્રી અંબાણીને છેલ્લા એક દાયકાની ભારતની […]

ઉત્તર ગુજરાતની શ્રેષ્ઠ નર્સિંગ કોલેજ તરીકે ભાભરની શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગને મળ્યો એવોર્ડ

ભાભર: ગુજરાત રાજ્યની અગ્રણી સંસ્થાઓના સન્માન સમારોહમાં, ઉત્તર ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં આવેલી શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, ભાભરને ઉત્તર ગુજરાતની શ્રેષ્ઠ નર્સિંગ કોલેજ તરીકેનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ગૌરવપૂર્ણ સન્માન ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાના વરદ હસ્તે સંસ્થાના ચેરમેન સરતાનભાઈ આર. દેસાઈ (ચેરમેન, શ્રી ક્રિષ્ના ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશન્સ, ભાભર અને ફી […]

ટોરેન્ટ ગ્રુપના સુધીર મહેતાના મુખ્ય મહેમાનપદે PDEUનો 13મો દીક્ષાંત સમારંભ યોજાશે

ગાંધીનગર, 9 ડિસેમ્બર, 2025ઃ PDEU’s 13th convocation ceremony પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીનો 13મો દીક્ષાંત સમારંભ આગામી ગુરુવારને ૧૧ ડિસેમ્બરે યોજાશે. આ દીક્ષાંત સમારંભ PDEUના ગાંધીનગરસ્થિત કેમ્પસમાં ટોરેન્ટ ગ્રુપના ચેરમેન એમેરિટસ શ્રી સુધીર મહેતા મુખ્ય મહેમાનપદે યોજાશે. આ પ્રસંગે 60થી વધુ પીએચ.ડી. સ્કૉલર અને સાત મેરિટ મેડલ વિજેતા સહિત કુલ 2200થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો એનાયત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code