1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

સ્કૂલમાં જો તમારા બાળકને પરેશાન કરવામાં આવી રહી હોય તો તેને કેવી રીતે હેન્ડલ કરવું, જાણો

પ્રોત્સાહિત કરો: તેમનો આત્મવિશ્વાસ વધારો. તેમની પ્રશંશા કરો અને તેમની શક્તિઓને યાદ કરાવો. વાત કરો: પહેલા તો તમારા બાળક સાથે બેસીને ખુલીને વાતચીત કરો. પુછો કે સ્કૂલમાં તેમનો દિવસ કેવો રહ્યો અને કોઈ હેરાન તો નથી કરતુ ને. સાથ આપો: બાળકને કહો કે તમે હંમેશા તેમની સાથે છો અને તે એકલા નથી. તેમને સમજાવો કે […]

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ વિશ્વ હોમિયોપેથી દિવસ પર હોમિયોપેથીક પરિસંવાદનું ઉદઘાટન કરશે

નવી દિલ્હીઃ ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ યશોભૂમિ કન્વેન્શનલ સેન્ટર દ્વારકા, નવી દિલ્હીમાં બે દિવસીય વૈજ્ઞાનિક સંમેલનનું ઉદઘાટન કરશે, જેનું આયોજન વિશ્વ હોમિયોપેથી દિવસનાં પ્રસંગે આયુષ મંત્રાલય હેઠળની સ્વાયત્ત ટોચની સંશોધન સંસ્થા સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી (સીસીઆરએચ) દ્વારા કરવામાં આવ્યું હતું. સંમેલનનો વિષય “એમ્પાવરિંગ રિસર્ચ, એન્હાન્સિંગ પ્રોફિશિયન્સીઃ અ હોમિયોપેથિક સિમ્પોઝિયમ” હશે. આ સંમેલનનો […]

DNA કેવી રીતે ઉજાગર કરે છે પેઢીઓનું રહસ્ય, જાણો તેની પાછળનું વિજ્ઞાન

ડીએનએ એટલે કે ડીઓક્સીરીબો ન્યુક્લીક એસિડ એ શરીરમાં હાજર એક અણુ છે. તે ચાર બિલ્ડિંગ બ્લોક્સથી બનેલું છે. આને એડેનાઇન, સાયટોસિન, ગુઆનાઇન અને થાઇમીન કહેવામાં આવે છે. • ડીએનએ પરીક્ષણ કેવી રીતે થાય છે? વ્યક્તિના મોંની લાળ, દાંત, માથાના વાળ, હાડકાં, નખ અને પેશાબ દ્વારા પણ ડીએનએ ટેસ્ટ કરી શકો છો. પરીક્ષણ કરવા માટે, પ્રથમ […]

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ જાહેર કરેલા ઉનાળું વેકેશન સામે અધ્યાપકોએ દર્શાવી નારાજગી,

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા તા. 1લી મેથી 15મી જુન સુધી દોઢ મહિનાના ઉનાળું વેકેશન જાહેર કરાતા ગુજરાત રાજ્ય સરકારી ઇજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અધ્યાપકોએ એવી રજુઆત કરી છે કે, હાલમાં જ લોકસભા ચૂંટણી 2024નો કાર્યક્રમ જાહેર થઇ ગયેલ હોવાથી 7 મે, 2024 સુધી મોટાભાગના અધ્યાપકો વિવિધ પ્રકારની […]

ધો.9થી 12ની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓને પરિવહન યોજનાનો લાભ મળશે

અમદાવાદઃ ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9થી 12માં વિદ્યાર્થીઓ ગાંડાંઓમાંથી શહેરી વિસ્તારની શાળાઓમાં ભણવા માટે આવતા હોય છે. આવા વિદ્યાર્થીઓ એસટી બસ કે અન્ય વાહનોમાં અપડાઉન કરતા હોય છે. વિદ્યાર્થીઓના રહેઠાણથી શાળા 5 કિલો મીટર કે તેનાથી દુર હોય તેવા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે પરિવહન યોજના અમલમાં મુકી છે. આ યોજના સરકારી અને […]

અમદાવાદમાં બોર્ડની પરીક્ષામાં કોપી કરતા 16 પરીક્ષાર્થીઓ CCTV કેમેરા મારફતે ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં જ બોર્ડની ધો-10 અને 12ની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે. હવે ગેરરીતીના બનાવવો શોધવા માટે વર્ગખંડમાં લગાવેલા સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં 16 જેટલા કોપી કેસ સામે આવ્યાં છે. જેલમાં સજા ભોગવતા કેટલાક કેદીઓએ પણ બોર્ડની પરીક્ષા આપી હતી. દરમિયાન સીસીટીવી કેમેરામાં ચાર જેટલા કેદીઓ કોપી કરતા ઝડપાયાં […]

ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધો.1માં પ્રવેશ માટે 44000 જગ્યા સામે 2.35 લાખ ફોર્મ ભરાયા

ગાંધીનગર:  રાજ્યમાં આરટીઈ અંતર્ગત આર્થિકરીતે નબળા હોય એવા વાલીઓના બાળકોને ખાનગી શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવે છે. જેમાં ખાનગી શાળાઓમાં વાલીઓએ કોઈ ફી ચુકવવી પડતી નથી, રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટેની કાર્યવાહીનો 14 માર્ચથી પ્રારંભ થયા બાદ 30 માર્ચના રોજ ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ છે. ફોર્મ ભરવાની કાર્યવાહી સાથે જ […]

અમદાવાદમાં ગરમીને લીધે મ્યુનિ.ની 425 શાળાઓ મોર્નિંગ શિફ્ટમાં કામ કરશે, વિદ્યાર્થીઓને રાહત

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી ગરમીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે એએમસી હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 425 શાળાઓને સવારની શિફ્ટમાં તબદિલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે મ્યુનિની કુલ 449 સ્કૂલમાંથી 425 સ્કૂલોમાં અભ્યાસ કરતા 9 હજાર વિદ્યાર્થીઓને મોર્નિંગ શિફ્ટમાં બોલાવાશે. જો કે પરીક્ષા નજીકમાં છે. અને ત્યારબાદ ઉનાળું વેકેશન પડશે. અમદાવાદ […]

પ્રાથમિક શાળાઓમાં 4થી એપ્રિલથી પરીક્ષાનો પ્રારંભ, 7 એપ્રિલે સ્કોલરશીપ માટે પરીક્ષા લેવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં માર્ચ-એપ્રિલ એ પરીક્ષાની મોસમ ગણાય છે. માર્ચમાં ધોરણ 10 અને 12ની તેમજ ગુકેટની પરીક્ષા પૂર્ણ થયા બાદ એપ્રિલમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની પરીક્ષાઓ શરૂ થશે. જેમાં  પ્રાથમિક શાળામાં દ્વિતીય કસોટી (વાર્ષિક પરીક્ષા)નો કાર્યક્રમ જાહેર કરાયો છે અને તા. 4 એપ્રિલથી શરૂ થનારી આ પરીક્ષા 23 એપ્રિલે પૂર્ણ થશે. ગુજરાતમાં તમામ પ્રાથમિક શાળાઓમાં  સમાન […]

અમદાવાદમાં ચેટી ચાંદ અને ઈદના દિને શાળાઓમાં જાહેર રજા રહેશે, DEOએ કર્યો પરિપત્ર

અમદાવાદઃ રાજ્યમાં શૈક્ષણિક કેલેન્ડરમાં વર્ષ દરમિયાન શૈક્ષણિક કાર્ય તેમજ જાહેર રજાઓ અને વેકેશન અંગે અગાઉથી જાહેર કરી દેવામાં આવે છે. શૈક્ષણિક કેલેન્ડરમાં ચેટીચાંદ અને ઈદની જાહેર રજાઓ હોવા છતાંયે અમદાવાદ શહેરની કેટલીક સ્કુલોએ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાની જાહેરાત કરતાં તેનો વિરોધ થયો હતો. અને કેટલાક વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆતો પણ કરી હતી. જેને ધ્યાને રાખીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code