1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

પાકિસ્તાન સાથેના તણાવને પગલે સીએ, જેએમઆઈ સહિતના પરીક્ષાઓ સ્થગિત કરાઈ

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર પછી ભારત-પાકિસ્તાન સરહદ પર વધેલા તણાવની અસર શૈક્ષણિક જગત પર પણ દેખાઈ રહી છે. સરહદી વિસ્તારોમાં સુરક્ષાના કારણોસર ઘણી મહત્વપૂર્ણ પરીક્ષાઓ મુલતવી રાખવી પડી છે. આમાં ICAI દ્વારા લેવામાં આવતી CA ફાઇનલ અને ઇન્ટર જેવી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓનો પણ સમાવેશ થાય છે. ઉમેદવારોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં […]

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ 83.08 ટકા, બનાસકાંઠા જિલ્લો મોખરે

ગણિત-વિજ્ઞાન-ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થી નાપાસ વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓનું વધુ પરિણામ ખેડા જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન લેવાયેલી ધોરણ 10નું પરિણામ રકોર્ડબ્રેક 83.08% પરિણામ જાહેર થયું છે. ગત વર્ષની તુલનાએ વર્ષે 0.52% પરિણામ વધુ આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56% જ્યારે વિદ્યાર્થિનીઓનું 87.24% પરિણામ […]

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ કાલે ગુરૂવારે જાહેર કરાશે

ધો. 10નું પરિણામ, વોટ્સએપ નંબર 6357300971 પર પણ જાણી શકાશે ધોરણ 10નું પરિણામ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યે જાહેર કરાશે રાજ્યના શિક્ષણ મંત્રીએ X પર પોસ્ટ કરીને આપી માહિતી ગાંધીનગરઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના ગત ફેબ્રુઆરીમાં લેવાયેલી ધોરણ 10નું પરિણામ આવતીકાલે તા 8 મે 2025ને ગુરૂવારે સવારે 08:00 કલાકે જાહેર કરાશે. […]

ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના ઉંચા પરિણામને લીધે ખાનગી કોલેજોને ઘી-કેળા

ખાનગી કોલેજોએ વિદ્યાર્થીઓને આકર્ષવા પ્રયાસો શરૂ કર્યા સરકારી કોલેજોમાં પણ વર્ગખંડો વધારવા પડશે કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશની સમસ્યા વિકટ બને તેવા એંધાણ અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ ગત વર્ષ કરતા વધારે આવવાથી ખાનગી કોલેજોના સંચાલકોને વિદ્યાર્થી મળી રહેવાની આશા જાગી છે. આ વખતે ખનાગી […]

ધોરણ 12 સાયન્સમાં પરિણામમાં વિદ્યાર્થીઓ ફિઝિક્સ કરતા કેમેસ્ટ્રીમાં વધુ ધોવાયા

ધો, 12 સાયન્સમાં A1 ગ્રેડ 831, A2 ગ્રેડ 8083 અને B1 ગ્રેડ 15678 વિદ્યાર્થીઓએ મેળવ્યો ગુજકેટમાં 99 ટકા કરતા વધારે પર્સન્ટાઈલ A ગ્રુપના 489 વિદ્યાર્થીઓએ મેળવ્યો જ્યારે 99 ટકા પર્સન્ટાઈલ મેળવનારા B ગ્રુપના વિદ્યાર્થીઓની સંખ્યા 790 છે. અમદાવાદ:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું […]

ઉત્તમ શૈક્ષણિક કાર્યમાં યોગદાન આપનારા શિક્ષકને કરાશે સન્માનિત

અમદાવાદઃ ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિ, શાળામાં શિક્ષણના નવીન પ્રયોગો તેમજ સામાજિક યોગદાન વગેરે પ્રવૃત્તિઓમાં સક્રિય હોય તેવા પ્રાથમિક શિક્ષક-મુખ્ય શિક્ષકને વધુ પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ આપી સન્માનિત કરાશે. આ સન્માન આગામી 15મી ઓગસ્ટ 2025ના રોજ આપવામાં આવશે. એમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે. યાદીમાં જણાવ્યા મુજબ […]

જીટીયુના ડિગ્રી-ડિપ્લોમાના જૂના નાપાસ 20000 વિદ્યાર્થીઓને હવે અંતિમ તક અપાશે

વિદ્યાર્થીઓ જે વિષયમાં નાપાસ થયા હોય તેની ફરી પરીક્ષા લેવાશે GTU દ્વારા વર્ષ 2024માં વિન્ટર અને સમર સેમેસ્ટરમાં બેવાર પરીક્ષાની તક આપી હતી UGCના મુજબના નિયત વર્ષોમાં કોર્સ પૂર્ણ ન કરી શકનારા વિદ્યાર્થીઓને અંતિમ તક અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી  દ્વારા ડિગ્રી અને ડિપ્લોમાના જુના નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બેકલોગ ક્લિયર કરવા એટલે કે જે વિષયોમાં નાપાસ […]

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સેમેસ્ટર-2ની પરીક્ષાનો પ્રારંભ

વિવિધ ફેકલ્ટીના એક લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા ત્રણ સેશનમાં પરીક્ષા લેવાઈ રહી છે ગેરરીતિ અટકાવવા 5 ફ્લાઈંગ સ્કવોર્ડ તૈનાત પાટણઃ  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વાર્ષિક પરીક્ષાનો ત્રીજો તબક્કાનો પ્રારંભ થયો છે. સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર-2ની 46 પરીક્ષાઓમાં 1 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. યુનિવર્સિટી સંલગ્ન 5 જિલ્લામાં પરીક્ષાઓ ત્રણ સેશનમાં યોજાઈ રહી છે. સવારે 8થી […]

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ શરૂ કરાશે

ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશને આપી મંજુરી ટેકનોલોજી ફેકલ્ટીમાં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી કોર્ષ શરૂ કરાશે વિદ્યાર્થીઓ એરક્રાફ્ટ ડિઝાઇન, સંરક્ષણ ટેકનોલોજી ક્ષેત્રે કારકિર્દી બનાવી શકશે વડોદરાઃ શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને એરોસ્પેસ એન્જિનિયરિંગમાં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી કોર્સ શરૂ કરવા માટે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા ઔપચારિક મંજૂરી આપવામાં આવી છે. નવા શૈક્ષણિક સત્રથી આ કોર્ષ […]

CBSE સ્કૂલોની જેમ એપ્રિલમાં ગુજરાત બોર્ડની શાળાઓમાં નવુ સત્ર શરૂ ન કરી શકાયું

વર્ષ 2020માં સરકારે એપ્રિલમાં નવુ શૈક્ષણિક સત્ર શરૂ કરવાનો ઠરાવ કર્યો હતો કોરોના અને ત્યારબાદ અન્ય કારણોસર નિર્ણય લઈ શકાયો નહીં હવે એપ્રિલમાં નવુ સત્ર શરૂ કરાનો ઠરાવ સરકારે રદ કર્યો અમદાવાદઃ રાજ્યમાં સેન્ટ્રલ બોર્ડની સ્કૂલોની જેમ જ એપ્રિલથી નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ કરવાનો ગુજરાત સરકારે વર્ષ 2020માં ઠરાવ કર્યો હતો, પણ ત્યાર બાદ કોરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code