1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ગુજરાતમાં ધોરણ 3થી 10ના તમામ શિક્ષકો માટે શુક્રવારે ઓનલાઈન તાલીમ કાર્યક્રમ યોજાશે

ગાંધીનગરઃ રાજ્યના સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના ધોરણ 3થી 10ના શિક્ષકોને આગામી તા.12મી જુલાઈને શુક્રવારના રોજ ટેલિકોન્ફરન્સ દ્વારા ઓન લાઈન વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે. ઓનલાઈન તાલીમમાં બે મોડ્યુલ દ્વારા પ્રવર્તમાન સમયની શૈક્ષણિક જરૂરિયાત અને સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓને ધ્યાને રાખીને 20 ઓનલાઈન કોર્સ જીસીઈઆરટી દ્વારા વિકસાવવામાં આવ્યા છે. આ દરેક કોર્સનો સમય ગાળો એક કલાકનો છે. […]

ગુજરાત સરકાર દ્વારા ચિત્ર અને સંગીતના શિક્ષકોનું થતું શોષણ, તાસદીઠ માત્ર રૂ.50 ચુકવાય છે

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજનામાં કરાર આધારિત ચિત્ર અને સંગીતના શિક્ષકોને તાસ દીઠ માત્ર રૂપિયા 50 ચુકવવામાં આવે છે. જ્યારે મહિનામાં મહત્તમ 9 હજારની મર્યાદા નક્કી કરવામાં આવી છે. તે રોજમદાર કરતા પણ ઓછું વેતન મળતું હોવાથી શિક્ષક સંઘ દ્વારા સરકાર સમક્ષ એવી રજુઆત કરવામાં આવી છે. કે, જ્ઞાન સહાયક અને ખેલસહાયકને […]

એનઆઇએમસીજેમાં વોઇસ ઓવર અને ડબિંગનો તાલીમ વર્કશોપ યોજાયો

અમદાવાદ: ફિલ્મ, ટીવી અને ઓટીટીના મનોરંજન અને માહિતી ઉદ્યોગનું અત્યંત મહત્વનું પરિબળ એવા વોઇસ ઓવર અને ડબિંગના પ્રેક્ટીકલ સાથેનો એક મહત્વપૂર્ણ વર્કશોપ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે), અમદાવાદ ખાતે યોજાઈ ગયો. મુંબઈથી આ વર્કશોપ માટે ખાસ આવેલા સિનિયર વોઈસ ઓવર/ડબિંગ આર્ટિસ્ટ રાજેશ કાવાએ બે દિવસના વર્કશોપમાં ઉપસ્થિત તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. વર્કશોપના […]

વડોદરાની M S યુનિવર્સિટી વિવાદોનું કેન્દ્ર બની, અધ્યાપકોને માથે વહિવટી જવાબદારી

વડોદરાઃ પ્રતિષ્ઠિત ગણાતી એસ એસ યુનિવર્સિટી વિવાદોનું પર્યાય બનતી જાય છે. રોજબરોજ નવા વિવાદો ઊબા થઈ રહ્યા છે. પ્રવેશનો પ્રશ્ન ઉકેલાયો નથી ત્યાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે મેસનો પ્રશ્ને વિવાદ ઊભો થયો છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે મેસ ફરજિયાત બનાવાતા વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. જ્યારે અધ્યાપકોને ભણાવવા ઉપરાંત વહિવટી કામ સોંપાતા વિવાદ સાથે વિરોધ […]

વિદ્યાર્થીજીવનનો સૌથી મોટો શત્રુ આળસ, વિદ્યાર્થીએ આળસથી દૂર રહેવુ જોઈએ : રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે ગુરુપૂર્ણિમા સત્રનો દીક્ષારંભ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલએ ગુરુપૂર્ણિમા સત્રમાં 8 વિદ્યાશાખાના વિવિધ 18 વિષયોમાં કુલ 1146 વિદ્યાર્થીઓને દીક્ષારંભ કરાવ્યો હતો. આ દીક્ષારંભ પ્રસંગે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે,  પ્રાચીન સમયમાં દેશમાં આ કાર્યક્રમ ‘વિદ્યારંભ સંસ્કાર‘ તરીકે ઓળખાતો હતો. […]

અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે NEET UG કાઉન્સેલિંગ મોકૂફ રાખવામાં આવ્યું

નવી દિલ્હીઃ અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે NEET UG કાઉન્સેલિંગ મોકૂફ રાખવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે NEET UG કાઉન્સેલિંગ આગળની સૂચના સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શનિવારે યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ કાઉન્સિલિંગ (NEET-UG) મુલતવી રાખી છે. શિક્ષણ મંત્રાલય ટૂંક સમયમાં નવી તારીખો જાહેર કરશે. સુપ્રીમ કોર્ટે […]

એનઆઇએમસીજેમાં રાજેશ કાવાનો વોઇસ ઓવર વર્કશોપ યોજાશે

અમદાવાદ: ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગમાં માત્ર આંગિક અભિનય જ પૂરતો નથી અવાજનું પણ અનેરૂ મહત્વ હોય છે,અને એટલે જ ડબિંગ અને વોઇસ ઓવરની કામગીરીનું આ બંને ઉદ્યોગમાં મહત્વ છે. પાત્રને અનુરૂપ અવાજના આરોહ અવરોહને બદલવા અને અવાજથી અભિનય કરવો એ તાલીમ અને મહેનત માગી લેતું કામ છે. એટલે જ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ […]

NEET-PG પરીક્ષાની તારીખ જાહેર, 11મી ઓગસ્ટના રોજ લેવાશે પરીક્ષા

નવી દિલ્હીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાતી NEET-PG પરીક્ષાની તારીખ જાહેર કરી છે. એજન્સીએ પરીક્ષાની તારીખ 11 ઓગસ્ટ નક્કી કરી છે. એજન્સી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તે બે પાળીમાં હાથ ધરવામાં આવશે. NEET-PG પરીક્ષા, 23 જૂને સુનિશ્ચિત કરવામાં આવી હતી, તે UG પરીક્ષાના […]

ગુજરાત યુનિવર્સિટી દ્વારા જીકાસમાં રજિસ્ટેશન કરાવેલા વિદ્યાર્થીઓને ઓન ઘ સ્પોટ પ્રવેશ અપાશે

અમદાવાદઃ રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં જીકાસના ઓનલાઈન રજિસ્ટ્રેશન બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જેમાં અનેક અડચણો ઊભી થતાં વિરોધ પણ થયો હતો. દરમિયાન જીકાસ પોર્ટલનું નેટવર્ક ખોરવાઈ ગયા બાદ પ્રથમ વર્ષ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ સહિતની વિદ્યાશાખામાં પ્રવેશને લગતી સમસ્યા સર્જાઈ હતી. આથી  આવી પરિસ્થિતિમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ પ્રવેશ પ્રક્રિયામાં કોઈ સમસ્યા ના સર્જાય […]

અમદાવાદમાં 150થી વધુ પ્રિ-સ્કૂલોના સીલ 300ના સ્ટેમ્પ પેપર પર બાંયેધરી આપ્યા બાદ ખોલી અપાશે

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિ, કોર્પોરેશને શહેરમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન વિનાના બિલ્ડિંગોને સીલ મારવાની ઝૂંબેશ હાથ ધરી હતી. જેમાં શહેરમાં ઘણીબધી પ્રિ-સ્કૂલોને પણ સીલ કરવામાં આવી હતી. આથી પ્રિ-સ્કૂલોના સંચાલકોએ શહેરના રિવરફ્રન્ટ પર વિરોધનો કાર્યક્રમ આપીને થોડા દિવસની મુદત આપવાની માગણી કરી હતી. આથી મ્યુનિ.ના સત્તાધિશોએ બાળકોના હિત માટે શરતોને આધિન પ્રિ-સ્કૂલોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code