1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

શાળાઓએ શિક્ષકોની ખાલી જગ્યાની માહિતી શિક્ષણ વિભાગના પોર્ટલ પર એન્ટ્રી કરવી પડશે

અમદાવાદઃ રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં સમયાતંરે શિક્ષકો વય મર્યાદાને કારણે નિવૃત થતાં હોય છે. તેની સામે નવા શિક્ષકોની નિમણૂકો માટે સમય લાગતો હોય છે. સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરતી હોય છે. અને જે શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી પડી હોય ત્યાં જ્ઞાન સહાયકોની નિમણૂકો કરવામાં આવતી હોય છે. પરંતુ શિક્ષણ વિભાગમાં સંકલનનો […]

રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા સુચિત કોમન યુનિવર્સિટી એક્ટમાં ફેરફાર માટે સરકારને સુચનો કર્યા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના આજથી શરૂ થઈ રહેલા ત્રિદિવસીય ચોમાસુ સત્રમાં કોમન યુનિવર્સિટી એક્ટને બહાલી આપવામાં આવશે. આ સુચિત કાયદાથી તમામ સરકારી યુનિવર્સિટીઓના વહિવટી સરકારને વ્યાપક સત્તા મળશે. વિદ્યાર્થી સેનેટ પણ નાબુદ જશે. એટલે કોમન યુનિવર્સિટી એક્ટ સામે વ્યાપક વિરોધ ઊબો થઈ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગીની સંસ્થા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા કોમન યુનિ, […]

ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે માંડ્યો મોરચો

અમદાવાદઃ  ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓ, શિક્ષકો અને સંચાલકો દ્વારા પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. જો કે રાજ્ય સરકારે ગ્રાન્ટેડ શાળાઓમાં પરિણામના આધારે ગ્રાન્ટ કાપના જે નિયમો હતા તે હટાવી લીધા છે. પરંતુ વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યાના મુદ્દે હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી આ ઉપરાંત શિક્ષકોને બઢતી, પગાર ધારણે અને કાયમી […]

કોમન યુનિવર્સિટી એક્ટ સામે વધતો જતો વિરોધ, અધ્યાપકોએ કોલેજ કેમ્પસમાં કર્યા સૂત્રોચ્ચાર

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રમાં સરકાર કોમન યુનિવર્સિટી એક્ટનું બિલ લાવી રહી છે. આ સુચિત કાયદાને લીધે તમામ સરકારી યુનિવર્સિટીઓની સ્વાયતતા પૂર્ણ થઈ જશે. રાજ્ય સરકારને સંપૂર્ણ સત્તા મળશે, સેનેટ, સિન્ડિકેટ, વિદ્યાર્થી સંઘની ચૂંટણી સંપૂર્ણ નાબૂદ થઈ જશે, ઉપરાંત વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું પ્રતિનિધિત્વ અને ભાગીદારી ખતમ થશે, આથી અધ્યાપકો દ્વારા કોમન યુનિ.એક્ટનો વિરોધ કરવામાં […]

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા આંતરિક અને બાહ્ય મૂલ્યાંકન માટે નિયમો ઘડાયાં

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તે મુજબ આંતરિક મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન માટે નિયમો ઘડવામાં આવ્યા છે.  જેમાં આંતરિક મૂલ્યાંકન માટે જુદા જુદા છ તબક્કા નક્કી કરાયા છે તેમાં ક્લાસ ટેસ્ટ, ઓબ્જેકટિવ ટેસ્ટ લેવાશે આ બંને ટેસ્ટમાં 100 ગુણના પ્રશ્નપત્ર મુજબ 30 ગુણ અને 50 […]

પ્રાથમિક શાળાઓમાં સત્રાંત પરીક્ષાના ધોરણ 3થી 8ના પ્રશ્નપત્રો ડાયેટ દ્વારા તૈયાર કરીને મોકલાશે

અમદાવાદઃ  ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8માં આગામી તા. 26મી ઓક્ટોબરથી સત્રાંત પરીક્ષા લેવાશે. જે પરીક્ષા તા. 4થી નવેમ્બરના રોજ પૂર્ણ થશે, અને શૈક્ષણિક કલેન્ડર મુજબ 9મી નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન પડશે. આ વખતે ધોરણ 3થી 8ના સત્રાંત પરીક્ષાના પ્રશ્ન પત્રો ડાયેટ દ્વારા તૈયાર કરીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) અને તાલુકાના શિક્ષણ અધિકારીઓને […]

ડિપ્લોમાંથી ડિગ્રીમાં પ્રવેશ માટે પરીક્ષા લેવાના નિર્ણય સામે કોલેજ એસો.એ કર્યો વિરોધ

અમદાવાદઃ ગુજરાતમાં હવે ડિપ્લોમાંથી ડિગ્રીમાં પ્રવેશ માટે પરીક્ષા લેવામાં આવશે. પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે જ ડિપ્લોમાંના વિદ્યાર્થીઓને ડિગ્રીની વિવિધ બ્રાન્ચમાં પ્રવેશ અપાશે. ટેકનિકલ શિક્ષણ વિભાગના આ નિર્ણયનો ડિપ્લોમા કોલેજ એસો.એ વિરોધ કર્યો છે. શિક્ષણમંત્રીને પત્ર લખીને આ અવિચારી નિર્ણયને પરત ખેંચવાની વિનંતી કરી છે. સ્વનિર્ભર કોલેજ સંચાલકોના કહેવા મુજબ હાલ ડિગ્રીમાં પ્રવેશના અંતે ઘણીબધી બેઠકો […]

ગુજરાતઃ ધો-1થી 8ના વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટીને 2.8 ટકા પર પહોંચ્યો

અમદાવાદઃ સમાજમાં સાક્ષરતાના મહત્વને ઉજાગર કરવાના ઉદ્દેશથી દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ ‘આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ‘પ્રમોટિંગ લિટરસી ફોર અ વર્લ્ડ ઇન ટ્રાન્ઝિશન: બિલ્ડીંગ અ ફાઉન્ડેશન ફોર સસ્ટેનેબલ એન્ડ પીસફુલ સોસાયટીઝ’ (પરિવર્તનશીલ વિશ્વ માટે સાક્ષરતાને પ્રોત્સાહન આપવું: ટકાઉ અને શાંતિપૂર્ણ સમાજ માટે પાયાનું નિર્માણ) ના થીમ સાથે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય […]

ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં 64 મુદ્દાઓ પર અભ્યાસપૂર્ણ, સર્જનાત્મક વિચાર-વિમર્શ કરાયો

ગાંધીનગરઃ  ગુજરાતના ગવર્નર અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં કહ્યું હતું કે, મહામાનવ પૂજ્ય ગાંધીજીના આદર્શોને જનમાનસ સુધી પહોંચાડવા એ આપણું લક્ષ્ય છે. આ મિશનને પાર પાડવા આપણે એક પરિવારની જેમ સાથે મળીને ઈમાનદારીપૂર્વક કામ કરીએ. ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠક બુધવારે રાજભવનમાં યોજાઈ હતી. વિદ્યાપીઠના કુલપતિ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, […]

જ્ઞાન સહાયક યોજના’ના વિરોધમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં ધરણાં કર્યા

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના અમલમાં મુકી છે. જેમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારની આ નીતિને કારણે વિદ્યાસહાયકો કે શિક્ષણ સહાયકોની ભરતી ન કરાતા વર્ષોથી નોકરીની રાહ જોઈ રહેલા ટેટ અને ટાટ (ટીચર એલિઝિબિટી ટેસ્ટ) પાસ કરેલા હજારોની સંખ્યામાં ઉમેદવારોના અરમાનો પર પાણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code