1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

વડોદરાની M S યુનિવર્સિટીએ 75 દિવસે પણ પરિણામ જાહેર ન કરતા વિદ્યાર્થીઓએ કર્યા દેખાવો

વડોદરાઃ ગુજરાતની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમ.એસ યુનિવર્સિટી દ્વારા 10 એપ્રિલથી એટીકેટીની પરીક્ષા શરૂ થતી હોવા છતાં યુનિવર્સિટીએ ફર્સ્ટ યરના રિઝલ્ટ જાહેર કર્યા ન હોવાથી ઝડપથી રિઝલ્ટ જાહેર કરવાની માગ સાથે વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા  યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે  હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવીને હેડ ઓફિસને તાળાબંધી કરી હતી, જેથી યુનિવર્સિટી સત્તાધીશો દોડી આવ્યા હતા […]

ગુજરાતમાં 23મી એપ્રિલે ટેટ-2ની પરીક્ષા યોજાશે, 2.90 લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ઉચ્ચ પ્રાથમિક શાળાઓના શિક્ષકોની ભરતી ટેટ-2ના મેરિટના આધારે કરવામાં આવતી હોય છે. ગુજરાતમાં ઘણાબધા પીટીસી અને બીએડ થયેલા વિદ્યાર્થીઓ શિક્ષણની ભરતીમાં પસંદ થવા માટે ટેટ-2ની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા  આગામી તા.23મી એપ્રિલને રવિવારે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ-2 લેવાનું આયોજન કરાયું છે.  આ પરીક્ષા રાજ્યમાં 9 ઝોનમાં લેવાશે. […]

અભ્યાસક્રમમાંથી મુઘલ ઈતિહાસ હટાવાયો, બાળકો પરનો બોજ ઓછો કરવા પુનરાવર્તિત વસ્તુઓ દૂર કરાઈઃ NCERT

લખનૌઃ યુપીમાં ધોરણ 12ના અભ્યાસક્રમમાંથી મુઘલ ઈતિહાસના પ્રકરણો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NCERTએ ઈતિહાસના પુસ્તકમાંથી મુગલ દરબાર અને શાસક પ્રકરણ હટાવી દીધું છે. આ સિવાય 11મા ધોરણમાંથી કેટલાક ચેપ્ટર પણ હટાવવામાં આવ્યા છે. હવે NCERT ચીફે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, બાળકો પરનો બોજ ઓછો કરવાનો હતો તેથી પુનરાવર્તિત વસ્તુઓ દૂર કરવામાં આવી […]

ઈજનેરી કોલેજોમાં 15મી સપ્ટેમ્બરથી નવા સત્રનો પ્રારંભ, AICTEએ જાહેર કર્યું એકેડેમિક કલેન્ડર

અમદાવાદઃ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજયુકેશન (એઆઈસીટીઈ) દ્વારા આગામી વર્ષ માટે વાર્ષિક એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયું છે,  જેમાં 10 જૂન સુધીમાં કોલેજોને મંજૂરી આપવી કે રદ કરવી તેની જાહેરાત કરી દેવાશે. દરેક રાજયોમાં 15 સપ્ટેમ્બર પહેલા પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે. એટલે કે, 15મી સપ્ટેમ્બરથી ઈજનેરી કોલેજોમાં નવા સત્રનો પ્રારંભ થશે. જોકે, કાઉન્સિલ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાલે બુધવારથી વિવિધ ફેકલ્ટીઝ, બ્રાન્ચોની પરીક્ષાઓનો પ્રારંભ

રાજકોટઃ શાળા-કોલેજોમાં હાલ પરીક્ષાની મોસમ ચાલી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા શાંતિપૂર્ણરીતે સંપન્ન થયા બાદ શાળાઓમાં હાલ ધોરણ 3થી 8ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતીકાલે 5 એપ્રિલને બુધવારથી વિવિધ ફેકલ્ટીઝ અને બ્રાન્ચોની પરીક્ષાનો પ્રારંભ થશે. આ પરીક્ષાઓ  51 કોર્ષના 51,184 વિદ્યાર્થીઓ આપશે. […]

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ 2035 સુધીમાં ઉચ્ચ શિક્ષણમાં 50 ટકા ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો હાંસલ કરવાનો લક્ષ્યાંક : રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) ના 36મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી અને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ઘણા વિદ્યાર્થીઓને તેમની જવાબદારી અને સંજોગોને કારણે ઉચ્ચ શિક્ષણ મેળવવું મુશ્કેલ બને છે. ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી જેવી સંસ્થાઓ આવા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં મદદ […]

ગુજરાતમાં ધોરણ 3થી 8ની વાર્ષિક પરીક્ષાનો થયો પ્રારંભ, 20 મી એપ્રિલ બાદ વેકેશન

અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાનો આજે તા. 3 એપ્રિલને સોમવારથી પ્રારંભ થયો હતો. અમદાવાદ સહિત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં સોમવારે શાંતિપૂર્ણરીતે પરીક્ષા સંપન્ના થઈ હતી. આ પરીક્ષાનો સમય સવારે 8 વાગ્યાનો હતો. ધોરણ-3માં ગણિતની પરીક્ષા લેવામાં આવી હતી. આવતી  કાલે મંગળવારે ગુજરાતીનું […]

PTC અને બીઍડ થયેલા બેરાજગોરોની ફોજ છે, ત્યારે બી.ટેક, MBAને શિક્ષક બનાવવા સામે વિરોધ

ગાંધીનગરઃ ગુજરાતમાં શિક્ષિત બોરોજગારોની મોટી ફોજ છે. સામાન્ય ભરતીમાં પણ લાખોની સંખ્યામાં અરજીઓ આવે છે. રાજ્યમાં અનેક યુવાનો પીટીસી, બીઍડ, તેમજ ટેટ અને ટાટની પરીક્ષામાં મેરીટ મેળવ્યા બાદ પણ નોકરીની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ઘણા યુવાનો તો એવા છે.કે, તે નોકરી મેળવવાની ઉંમર પણ વટાવી ગયા છે. ત્યારે રાજ્ય સરકારે શિક્ષકની ભરતી માટેની […]

અમદાવાદ ઝોનના FRCના ચેરમેનની જગ્યા ખાલી હોવાથી બે વર્ષથી ફી નક્કી થતી નથી,

અમદાવાદઃ સ્વનિર્ભર શાળાઓમાં ફી નક્કી કરવા માટે ફી નિર્ધારણ કમિટીઓ ( ફી રેગ્યુલેટશન કમિટી) ની રચના કરી છે. જેમાં અમદાવાદ ઝોનના ફી રેગ્યુલેશન કમિટીના ચેરમેનની દોઢ વર્ષથી નિમણૂક થઈ નથી. આ નિમણૂક ન થઇ હોવાથી 2022 અને 2023ના વર્ષની વાર્ષિક ફી મંજૂર થઈ નથી, જેથી સ્કૂલો વધુ ફી લેતા હોવાનો વાલી મંડળનો આક્ષેપ કર્યો છે. […]

ગુજરાતમાં RTE હેઠળ 10મી એપ્રિલથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે, 22મી સુધી ફોર્મ ભરી શકાશે

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ -2009ની કલમ 12 (1) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 % મુજબ વિનામૂલ્ય ધોરણ -1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજનો અમલ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આગામી 10મી એપ્રિલથી આરટીઈ હેઠળ પ્રવેશ માટે ફોર્મ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code