1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

નવા શૈક્ષણિક સત્રથી ધો. 6થી 8ના વિદ્યાર્થીઓને વર્ષમાં 10 દિવસ ઈતર ઈતર પ્રવૃતિ કરાવાશે

અમદાવાદઃ રાજ્યની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ ભણતરના ભાર વચ્ચે પીસાય ગયા છે. ત્યારે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત ઈતર પ્રવૃતિમાં રસ લેતા કરવા માટે શિક્ષણ વિભાગ નવા શૈક્ષણિક વર્ષથી એક નવો જ પ્રયોગ હાથ ધરશે. જેમાં વર્ષમાં 10 દિવસ વિદ્યાર્થીઓએ દફતર વિના જ શાળામાં આવવું પડશે. વિદ્યાર્થીઓને ગાર્ડનીંગ, મેટલ ફેબ્રીકેશન જેવી પ્રવૃતિઓ કરાવાશે. સૂત્રોના જણાવ્યા […]

અમદાવાદ મ્યુનિ.ની અંગ્રેજી માધ્યમની 36 શાળાઓમાં કાયમી શિક્ષકો જ નથીઃ કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મ્યુનિ. શાળાઓની સુવિદામાં વધારો કરવામાં આવી રહ્યો છે. જેમાં સ્માર્ટસ્કુલનો કન્સેપ્ટ દાખલ કરાયા બાદ વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. મ્યુનિની અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ શરૂ કરવામાં આવી છે. ધોરણ 1થી 5ની 54 શાળાઓમાંથી 36 શાળાઓમાં કાયમી શિક્ષકો જ નથી, તેથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી […]

કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને હજુ ટેબ્લેટ અપાયા નથી, શિક્ષણ મંત્રીને રજુઆત

અમદાવાદઃ ગુજરાતમાં જુદી જુદી યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે 2021-22ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને હજુ સુધી ટેબ્લેટ અપાયા નથી. ટેબ્લેટ ક્યારે મળશે તેનો અધિકારીઓ જવાબ આપી શક્તા નથી. ત્યારે સેલ્ફ ફાયનાન્સ ડિપ્લોમાં એન્જિનિયરિંગ એસો.એ શિક્ષણમંત્રી સમક્ષ રજુઆત કરીને વિદ્યાર્થીઓને સત્વરે ટેબ્લેટ આપવા માગણી કરી છે. ગુજરાતમાં કોલેજોના પ્રથમ […]

ફાર્મસી કોલેજોમાં હવે મેરીટને આધારે ખાલી બેઠકો પર સીધો પ્રવેશ 31મી ડિસેમ્બર સુધી અપાશે

અમદાવાદઃ રાજ્યમાં  ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ માટેના બે રાઉન્ડ પૂર્ણ થયા બાદ  વધુ 18 કોલેજોને મંજૂરી આપવામાં આવતા નવી 1500 બેઠક વધી છે. એસીપીસી દ્વારા સરકારી કોટાની 960 બેઠકો માટે વધુ એક રાઉન્ડ જાહેર કર્યો હતો જેમાં કુલ 800 ઉમેદવારો એ એડમિશન માટે મંજૂરી આપી હતી આ મંજૂરી આપનાર પૈકી 371 વિદ્યાર્થીઓને પસંદગીની […]

GTU દ્વારા લેવાનારી પરીક્ષામાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓને પકડવા માટે પાંચ સ્ક્વોર્ડની રચના

અમદાવાદઃ યુનિવર્સિટીઓમાં હાલ પરીક્ષાની મોસમ ચાલી રહી છે. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરીની અવનવી ટેકનિક અપનાવતા હોય છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીની સેમેસ્ટ-5 અને સેમેસ્ટર-7ની પરીક્ષા આગામી જાન્યુઆરી મહિનામાં યોજાશે. આ પરીક્ષામાં ચોરી કરનારા વિદ્યાર્થીઓને પકડવા માટે પાંચ સ્ક્વોર્ડની રચના કરી છે. ઉપરાંત સીસીટીવી કેમેરાથી પણ વિદ્યાર્થીઓ પર નજર રાખવામાં આવશે સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ટેક્નોલોજિકલ […]

ધો. 1માં 6 વર્ષ પૂર્ણ કરેલા બાળકોને પ્રવેશના નિયમથી 3 લાખ વિદ્યાર્થીઓને પ્રિ-પ્રાયમરી રિપિટ કરવી પડશે

અમદાવાદ: નવી શિક્ષણ નીતિ અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને પ્રવેશ આપવામાં આવશે. 6 વર્ષમાં એક દિવસ ઓછો હશે તો પણ બાળકોને પ્રવેશ નહીં મળે, આથી આશરે ત્રણ લાખ જેટલા બાળકોને પ્રિ-પ્રાયમરીમાં રિપિટ કરવા પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટેની વયમર્યાદા વધારીને 6 વર્ષ […]

રાજકોટની ખાનગી શાળાઓમાં હવે માસ્ક ફરજિયાત, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે કર્યો નિર્ણય

રાજકોટ: ગુજરાતમાં કોરોનાનો સંક્રમણકાળ કપરો રહ્યો હતો, બે વર્ષમાં લોકોએ અનેક યાતનોઓ ભોગવી હતી, હવે તો કોરોનાનું નામ પડતા જ લોકોને ભૂતકાળ યાદ આવી જાય છે. ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતમાં પણ સંભવિત કોરોનાના રોગચાળા સામે આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ગુજરાતમાં કોરોનાને વકરતો અટકાવવા તંત્ર દ્વારા એડવાઇઝરી જાહેર […]

પ્રાથમિક શાળાઓમાં રોજ સરસ્વતી વંદનાથી શિક્ષણ કાર્યનો પ્રારંભ કરાવવા શાળા સંચાલકોની માગ

અમદાવાદઃ રાજ્યમાં સરકારી અને મોટાભાગની ખાનગી શાળાઓમાં રોજ શિક્ષણકાર્યના પ્રારંભ પહેલા પ્રાથના કરવામાં આવતી હોય છે. જો કે ઘણી મોર્ડન ગણાતી શાળાઓમાં વર્ષો જુની પ્રથાનો અમલ કરાતો નથી. આથા તમામ સરકારી અને જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં સરસ્વતીજીની મૂર્તિની સ્થાપના કરીને સરસ્વતી વંદના કરાવવા શાળા સંચાલક મંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર વખીને માગણી કરી છે. […]

CEGR દ્વારા જીટીયુ જીસેટને બેસ્ટ એન્જિનિયરીંગ કૉલેજ ઈન વેસ્ટ ઈન્ડિયાનો એવોર્ડ એનાયત

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દેશભરમાં ટેક્નિકલ શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે સતત અગ્રેસર રહી છે.  ઈનોવેશન , સ્ટાર્ટઅપ કે પછી ડિજિટલાઈઝેશન જેવા મહત્વના વિષયો પર જીટીયુ હંમેશા વિદ્યાર્થીઓ માટે કાર્યરત હોય છે. જેના ફળ સ્વરૂપે આજે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતના હસ્તે , સેન્ટર ફોર એજ્યુકેશન ગ્રોથ રીસર્ચ (CEGR) દ્વારા જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ […]

ગુજરાતમાં JEE મેઈન એક્ઝામને લીધે ધો. 12ની શાળાકીય પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર

અમદાવાદઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કેલેન્ડર પ્રમાણે ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 27મીથી 4 ફેબ્રુઆરીએ લેવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ જ દિવસો દરમિયાન જેઇઇની પ્રથમ સેશનની એક્ઝામ થવાની હોવાથી જે વિદ્યાર્થીઓ પ્રથમ સેશનમાં ઉપસ્થિત થવાના હોય તેમની શાળાકીય પરીક્ષા 6થી 8 ફેબ્રુઆરી દરમિયાન લેવા સૂચના આપવામાં આવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code