1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

હરિયાણા ચૂંટણી પરિણામો: પ્રારંભીક વલણમાં ભાજપ 48 બેઠકો ઉપર આગળ, કોંગ્રેસ બહુમતથી દૂર

ચંદીગઢઃ હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે મંગળવારે જાહેર થયેલી મત ગણતરીના પ્રારંભિક વલણોમાં, ભારતીય જનતા પાર્ટી (BJP) 48 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 33 બેઠકો પર આગળ છે. ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ લેટેસ્ટ ડેટા પરથી આ માહિતી મળી છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ત્યારથી રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર મુકાબલો ચાલી […]

વિધાનસભા ચૂંટણી માટે મહાયુતિ વચ્ચે બેઠક વહેંચણીની ફોર્મ્યુલા નક્કી, ભાજપને અડધાથી વધુ બેઠકો મળશે

મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિમાં સામેલ ત્રણેય પક્ષો વચ્ચે વિધાનસભા ચૂંટણી માટે સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. અનેક રાઉન્ડની બેઠકો બાદ એ નક્કી કરવામાં આવ્યું છે કે વર્તમાન સીએમ એકનાથ શિંદે ચૂંટણીમાં મહાયુતિનો ચહેરો હશે. આ સાથે ભાજપના ખાતામાં સૌથી વધુ સીટો આવી ગઈ છે. આ વહેંચણીમાં એનસીપીને સૌથી ઓછી બેઠકો મળી છે. કોના માટે […]

જમ્મુ-કાશ્મીરમાં આવતીકાલે અંતિમ તબક્કાનું મતદાન

7 જિલ્લાની 40 બેઠકો પર થશે મતદાન મતદાનને લઈને ચૂંટણીપંચે તૈયારીઓ પૂર્ણ કરી શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ તબક્કામાં 40 વિધાનસભા ક્ષેત્રોમાં મતદાન થશે, જેમાંથી 16 કાશ્મીર ઘાટીમાં અને 24 જમ્મુમાં છે. આ વિધાનસભા મતવિસ્તારો સાત જિલ્લાઓમાં ફેલાયેલા છે, કુપવાડા, બારામુલ્લા, બાંદીપોરા, ઉધમપુર, કઠુઆ, સાંબા અને […]

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી કમિશનના પ્રતિનિધિમંડળે શ્રેણીબધ્ધ બેઠકો યોજી

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી મહિનાઓમાં યોજાનારી ચૂંટણીના સંદર્ભમાં મુખ્ય ચૂંટણી કમિશ્નલ રાજીવ કુમારના વડપણ હેઠળના પ્રતિનિધિમંડળે આજે મુંબઇમાં શ્રેણીબધ્ધ બેઠકો યોજી છે. આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશ્નરની સાથે અન્ય ચૂંટણી કમિશ્નરો જ્ઞાનેશકુમાર અને એસ.એસ.સંધુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ચૂંટણીપંચે વિધાનસભાની આગામી ચૂંટણીના સંદર્ભમાં અધિકારીઓની બદલી અંગેનો અનુપાલન અહેવાલ શા માટે રજૂ કરાયો નથી […]

PM મોદીના નિવેદનને લઈને ભૂપેશ બઘેલનો મોટો દાવો

નવી દિલ્હીઃ હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર ચરમસીમાએ છે. વિપક્ષ અને વિપક્ષના નેતાઓ એકબીજા પર શાબ્દિક પ્રહારો કરતા જોવા મળે છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા અને છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલે વડાપ્રધાન મોદી અને બીજેપી સાંસદ કંગના રનૌત પર કટાક્ષ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે હરિયાણામાં ભાજપ માટે હવે કોઈ તક નથી. પીએમ […]

જમ્મૂ કાશ્મીરમાં 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે

છ જિલ્લાની 26વિધાનસભા બેઠકો માટે મતદાન થશે 25.78 લાખથી વધુ મતદાતાઓ 239 ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરશે ચૂંટણી પંચે આ તબક્કામાં 3502 મતદાન કેન્દ્રો ઉભા કર્યા નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરમાં 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. આ તબક્કામાં 25 લાખ, 78 હજારથી વધુ મતદાતાઓ 239 ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરશે.અમારા જમ્મૂના સંવાદદાતા જણાવે છે કે આ તબક્કામાં […]

જમ્મુ-કાશ્મીરમાં ગુજરાત કોંગ્રેસના સાંસદ ગનીબેન નહીં જાય પાર્ટીના પ્રચારમાં

કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદીમાં ગનીબેનનો કર્યો હતો સમાવેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો અમદાવાદઃ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને તમામ રાજ્કીય પક્ષો દ્વારા હાલ પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. કોંગ્રેસે પણ પોતાના સ્ટાર પ્રચારકોને ઉતાર્યાં છે, આ સ્ટાર પ્રચારકોમાં […]

હરિયાણા ચૂંટણી: કોંગ્રેસે ઉમેદવારોના નામોની વધુ યાદી જાહેર કરી

અત્યાર સુધીમાં 86 ઉમેદવારોના નામ જાહેર કર્યાં ચાર ઉમેદવારોના નામ હજુ જાહેર નથી કરાયાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે નથી થયું ગઠબંધન નવી દિલ્હીઃ કોંગ્રેસે ગુરુવારે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પાંચ ઉમેદવારોના નામોની ચોથી યાદી બહાર પાડી હતી, જેની સાથે કુલ ઘોષિત ઉમેદવારોની સંખ્યા વધીને 86 થઈ ગઈ છે. કોંગ્રેસે અંબાલા કેન્ટથી પરિમલ પરી, […]

હરિયાણા ચૂંટણીઃ આમ આદમી પાર્ટીએ વધુ 21 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

આપ એ અત્યાર સુધી 61 ઉમેદવારનો નામ જાહેર કર્યાં વિનેશ ફોગાટની સામે WWE રેસલર કવિતા દલાલને મેદાનમાં ઉતાર્યાં આગામી દિવસોમાં વધુ નામ જાહેર કરાશે નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે, જેમાં 21 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. AAPએ આ ચૂંટણી માટે કુલ 61 ઉમેદવારોના નામ જાહેર […]

જમ્મુ-કાશ્મીરમાં શાંતિ, વિધાનસભા ચૂંટણીમાં નેતાઓ મોડી રાત સુધી ભય વિના કરી રહ્યાં છે પ્રચાર

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર કરાયા બાદ પાકિસ્તાને દુનિયાભરમાં વિવિધ મંચ ઉપર આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમજ જમ્મુ-કાશ્મીરની જનતા ઉપર અત્યાચાર થતો હોવાના ખોટા આક્ષેપો કરી રહ્યાં છે. બીજી તરફ ભારતની કેટલીક રાજકીય પાર્ટીઓ પણ જમ્મુ-કાશ્મીરની દુહાઈ આપીને મગરમચ્છના આંસુ સારે છે, પરંતુ પરિસ્થિતિ તેનાથી વિપરીત હોવાના મોદી સરકાર દ્વારા દાવા કરવામાં આવે છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code