1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

લોકસભાની ચૂંટણીઃ મતદાનની ટકાવારીને લઈને મલ્લિકાર્જુન ખડગે ફરીથી ચૂંટણીપંચને લખશે પત્ર

નવી દિલ્હીઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ફરી એકવાર ચૂંટણી પંચને પત્ર લખશે. આ વખતે તેમનો પત્ર લખવાનો હેતુ તેમના દ્વારા ગત વખતે મોકલવામાં આવેલા પત્રને નકારવાનું કારણ જાણવાનો છે. ચૂંટણી પંચે શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના 6 મેના પત્રમાં વર્તમાન લોકસભા ચૂંટણીમાં મતદાનના આંકડાઓમાં વિસંગતતા અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના આરોપોને ફગાવી દીધા હતા. શનિવારે […]

પાકિસ્તાનની ગોળીઓનો જવાબ તોપથી આપશે: અમિત શાહ

બેંગ્લોરઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે તેલંગાણા કોંગ્રેસ અને પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ હોવાના ડરથી કોંગ્રેસ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પર ભારતનું નિયંત્રણ છોડવા માંગે છે. રેલીને સંબોધિત કરતી વખતે અમિત શાહે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના નિવેદન પર વળતો […]

કોંગ્રેસ દેશવાસીઓને પાકિસ્તાનના અણુ બોમ્બના નામે ડરાવવાનો પ્રયાસ કરે છેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના ‘પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે’ના નિવેદનને લઈને આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ વારંવાર પોતાના જ દેશને ડરાવવાની કોશિશ કરે છે, કહે છે સાવધાન રહો, પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજે પાકિસ્તાનની હાલત એવી છે કે હવે […]

લોકસભા ચૂંટણીઃ ચોથા તબક્કાના મતદાન માટેના પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને લઇને ચોથા તબક્કાના મતદાન માટે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થઇ જશે. મહત્વનું છે કે 13મેના રોજ ચોથા તબક્કાનું મતદાન થશે. 10 રાજ્યોની 96 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની 25, ઉત્તર પ્રદેશની 13, તેલંગાણાની 17, મહારાષ્ટ્રની 11, મધ્યપ્રદેશની 8, પશ્ચિમ બંગાળની 8, બિહાર 5, ઝારખંડ અને […]

ભારતની લોકસભા ચૂંટણીને બાધિત કરવાનો અમેરિકાનો પ્રયાસ, રશિયાએ કર્યો આક્ષેપ

અમદાવાદઃ ભારતની લોકસભા ચૂંટણીને લઈ રશિયાએ અમેરિકા પર મોટો આરોપ લગાવ્યો છે. રશિયાના વિદેશમંત્રાલયના પ્રવક્તાએ એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાનો ઉદ્દેશ્ય ભારતની રાજકીય પરિસ્થિતિમાં ખલેલ પહોંચાડવાનો છે. આ અંગે રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ કહ્યું કે, અમારી માહિતી અનુસાર, વોશિંગ્ટને હજુ સુધી પન્નુ નામની વ્યક્તિની હત્યાના કાવતરામાં ભારતીય […]

માલદિવ્સના વિદેશમંત્રીએ કહ્યું તેમના મંત્રીઓ દ્વારા કરાયેલી ટિપ્પણીઓ તેમની સરકારનું વલણ નથી, કાર્યવાહી કરી છે

ભારતે ગુરુવારે માલદીવને યાદ અપાવ્યું કે તે તેના દેશના વિકાસમાં કેવી રીતે મદદ કરી રહ્યું છે. ભારતની યોજનાઓથી માલદીવના લોકોના જીવનમાં કેટલો ફાયદો થયો છે. ભારતે તેમના જીવનની ગુણવત્તામાં સીધું યોગદાન આપ્યું છે. આ માળખાકીય પ્રોજેક્ટ્સ અને સામાજિક પહેલથી લઈને તબીબી અને આરોગ્ય સુવિધાઓ સુધીની છે. આ વાત ભારતના વિદેશ મંત્રીએસ. જયશંકરેગુરુવારે નવી દિલ્હીમાં યોજાયેલી […]

ઓવૈસીને ચેલેન્જ ફેંકનાર નવનીત રાણાની શું છે રાજકીય પ્રોફાઇલ, કેવી રહી છે એક્ટ્રેસથી રાજનેતા સુધીની સફર ?

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે રાજકીય પક્ષો અને નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન ભાષણબાજીની પણ હદ વટાવી રહી છે. બીજેપી ઉમેદવાર નવનીત રાણાએ પણ આવું જ નિવેદન આપ્યું હતું, જેના પર દિલ્હીથી હૈદરાબાદ સુધી રાજકારણ શરૂ થયું હતું. ‘માત્ર 15 સેકન્ડ’ વિશે વાત કરીને, નવનીત રાણાએ એએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન […]

શું રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને બિહારમાં પ્રચાર માટે નથી સમય, ઇન્ડિયા ગઠબંધન વતી તેજસ્વી યાદવની ઝંઝાવાતી રેલીઓ

લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ બિહારમાં 40માંથી 9 સીટો પર ચૂંટણી લડી રહી છે. પરંતુ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી જેવા મોટા નેતાઓ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો બિહારમાં પાર્ટીના ઉમેદવારોની તરફેણમાં ચૂંટણી પ્રચાર માટે સમય કાઢી શકતા નથી. આ કારણોસર બિહારમાં કોંગ્રેસના ઉમેદવારો તેમના ચૂંટણી પ્રચાર માટે આરજેડી નેતા તેજસ્વી યાદવ અને વીઆઈપી વડા મુકેશ સાહની પર […]

લોકસભા ચૂંટણીઃ સંતરામપુરના પરથમપુરા મતદાન બુથ પર 11 મેએ ફરી મતદાન થશે

અમદાવાદઃ દાહોદ લોકસભા બેઠકમાં આવેલા મહીસાગરના સંતરામપુર તાલુકામાં આવેલા પરથમપુરા મતદાન બુથનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં નેતાના પુત્રએ બુથ કેપ્ચરીંગ કર્યું હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. આ બુથ કેપ્ચરીંગના વીડિયો મામલે પોલીસે કાર્યવાહી કરી છે. સાથે જ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કેન્દ્રીય ચૂંટણી પંચને રિપોર્ટ કરાયો હતો.. નોંધનીય છે કે આ બૂથ ઉપરથી વિજય […]

રાહુલ ગાંધીનો વડાપ્રધાન મોદીને જવાબ, કહ્યું હેલ્લો મોદીજી તમે થોડા નર્વસ છો ?

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘અદાણી-અંબાણી’ નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. કોંગ્રેસના નેતાએ પૂછ્યું છે કે શું તેઓ નર્વસ છે? રાહુલ ગાંધીએ PM મોદી પાસે ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની CBI અને ED દ્વારા તપાસ કરાવવાની માંગ કરી હતી. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે છેલ્લા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code