1. Home
  2. ગુજરાતી
  3. મનોરંજન

મનોરંજન

રણવીર સિંહ સામે અસહકારનો દાવ, બોલિવૂડ બળી ગયું કે બર્નોલ ખૂટી ગયું?

હેમંત પરમાર દ્વારા રણવીર સિંહ સામે અસહકારનો દાવ, બોલિવૂડ બળી ગયું કે બર્નોલ ખૂટી ગયું? હિન્દી ફિલ્મ જગતમાં અભિનેતા રણવીર સિંહ સામે FWICE (Federation of Western India Cine Employees) દ્વારા જાહેર કરાયેલા અસહકારના આદેશે નવા સવાલો ઊભા કર્યા છે. વર્ષોથી અનેક મોટા કલાકારોએ છેલ્લી ઘડીએ ફિલ્મો છોડી દીધી છે, સ્ક્રિપ્ટ બદલાવી હતી, નિર્માતાઓ સાથે મતભેદ […]

સરનેમથી માત્ર એન્ટ્રી મળે, ઓળખ તો મહેનતથી જ બને: અભિનેત્રી સઈ માંજરેકર

મુંબઈ, 25 મે 2026: બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર અને અભિનેતા મહેશ માંજરેકરની પુત્રી અને અભિનેત્રી સઈ એમ. માંજરેકરે પોતાના અંગત જીવન અને કરિયરને લઈને કેટલાક મહત્વના ખુલાસા કર્યા છે. સઈએ જણાવ્યું હતું કે તેના માતા-પિતાએ તેને જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય કે ગમે તેટલી મોટી સફળતા મળે, હંમેશા નમ્ર અને જમીન સાથે જોડાયેલા રહેવાના સંસ્કાર આપ્યા […]

રણદીપ હુડ્ડાએ વિકી કૌશલની બ્લોકબસ્ટર ફિલ્મ છાવામાં ઔરંગઝેબનો રોલ ઠુકરાવ્યો હતો? 

મુંબઈ, 23 મે 2026: બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા ટૂંક સમયમાં જ ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકરની આગામી ફિલ્મ ‘ઇથા’ માં બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ નવી ફિલ્મની ચર્ચાઓ વચ્ચે અભિનેતાએ એક મોટો ખુલાસો કર્યો છે. રણદીપે જણાવ્યું કે તેને વર્ષ 2025ની મેગા હિટ ફિલ્મ ‘છાવા’ માં મુઘલ બાદશાહ ઔરંગઝેબનો રોલ ઓફર કરવામાં […]

ટ્રાફિક સિગ્નલ પર બનેલી એક ઘટનાએ જુનિયર બચ્ચનને પણ ચોંકાવ્યો

મુંબઈ, 13 મે 2026: બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચને પોતાની લાંબી કરિયરમાં અનેક યાદગાર ફિલ્મો આપી છે, પરંતુ હાલમાં જ તેની સાથે એક એવી ઘટના બની જેણે તેને ભાવુક કરી દીધો હતો. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિષેકે જણાવ્યું કે, લોકો હવે તેને તેના અસલી નામને બદલે તેના ફિલ્મી પાત્રના નામથી ઓળખવા લાગ્યા છે. એક વાતચીતમાં અભિષેકે […]

અરિજીત સિંહની નિવૃત્તિ અંગે જાણીતા સંગીતકાર પ્રીતમે કર્યો મોટો ખુલાસો

મુંબઈ, 12 મે 2026: બોલિવૂડના સુપરસ્ટાર સિંગર અરિજીત સિંહે આ વર્ષે જાન્યુઆરીમાં પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. આ નિર્ણયથી તેના લાખો ચાહકો નિરાશ થયા હતા. જોકે, હવે આ મામલે અરિજીતના નજીકના મિત્ર અને જાણીતા સંગીતકાર પ્રીતમ ચક્રવર્તીએ મૌન તોડ્યું છે. પ્રીતમે સ્પષ્ટ કર્યું છે કે અરિજીતનો આ નિર્ણય કાયમી નિવૃત્તિ નથી, […]

શશી શેખર વેમ્પતીની સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ તરીકે નિમણૂક

નવી દિલ્હી, 6 મે 2026: માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તારીખ 6 મે 2026 ના જાહેરનામા દ્વારા ભારત સરકારે શશી શેખર વેમ્પતિની સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરી છે. તેઓ કાર્યભાર સંભાળ્યાની તારીખથી ત્રણ વર્ષના સમયગાળા માટે આ પદ પર રહેશે. પ્રસુન જોશી પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે પદોન્નત […]

આશુતોષ ગોવારીકરની ભારતની 57મી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માટે ફેસ્ટિવલ ડાયરેક્ટર તરીકે નિમણૂક

મુંબઈ, 1 મે 2026: માહિતી અને પ્રસારણ મંત્રાલયે ગોવા ખાતે યોજાનારા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI)ની 57મી આવૃત્તિ માટે જાણીતા ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારીકરની ફેસ્ટિવલ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરી છે. ગોવારીકર ભારતીય સિનેમામાં પ્રતિષ્ઠિત યોગદાન આપનારા ખ્યાતનામ ફિલ્મ નિર્માતા છે. IFFI સાથે તેમનો સંબંધ અનેક દાયકાઓથી છે, જે સિનેમેટિક કલાના ઉત્ક્રાંતિ અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ સંસ્કૃતિ […]

GCCIના વાર્ષિક ટ્રેડ એક્સ્પો GATE 2026નું ભવ્ય સમાપન, “ધુરંધર” રાકેશ બેદીની પ્રેરક ઉપસ્થિતિ

ગુજરાતના ઔદ્યોગિક નેતૃત્વ અને ‘વિઝન 2047′ પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ સુદ્રઢ બની ગાંધીનગર, 19 એપ્રિલ, 2026 – GCCIના વાર્ષિક ટ્રેડ એક્સ્પો GATE 2026નું શનિવારે અહીં ભવ્ય સમાપન થયું હતું. આ પ્રસંગે “ધુરંધર” ફેમ પીઢ કલાકાર રાકેશ બેદીની ઉપસ્થિતિ પ્રેરક રહી હતી. શ્રી બેદીએ કલાકાર તરીકે પોતાની કારકિર્દી વિશે અનુભવો શૅર કર્યા હતા. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ […]

ધુરધર ફિલ્મના આ વિલને પોતાની ફી અંગે કર્યો ખુલાસો

મુંબઈ, 11 એપ્રિલ 2026: બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની મોસ્ટ એવેટેડ ફિલ્મ ‘ધુરંધર 2’ એ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં રૂ. 1600 કરોડની શાનદાર કમાણી કરી ભારતની સૌથી સફળ ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવી લીધું છે. આ ફિલ્મની સફળતામાં માત્ર રણવીર જ નહીં, પરંતુ તેના તમામ સહાયક કલાકારોની […]

વંદે માતરમ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે યોજાયો અભૂતપૂર્વ સપ્તરંગ ક્રિએટર અવોર્ડ સમારંભ

કન્ટેન્ટ ક્રિએટરો ‘વન મેન આર્મી’ સમાન: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટરોને સન્માનિત કરી સર્જનાત્મકતાને પ્રોત્સાહન અપાયું [અલકેશ પટેલ] અમદાવાદ, 6 એપ્રિલ, 2026 – વંદે માતરમ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય હતું. સ્થળ હતું ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો હૉલ અને પ્રસંગ હતો યુવા ક્રિએટર્સને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code