1. Home
  2. ગુજરાતી
  3. મનોરંજન

મનોરંજન

ટીમ ઈન્ડિયાના યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીના ફેન બન્યા પવન સિંહ

પટના, 24 ફેબ્રુઆરી 2026: ભોજપુરી સિનેમાના ‘પાવર સ્ટાર’ તરીકે ઓળખાતા પવન સિંહ ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે પોતાની કોઈ ફિલ્મ માટે નહીં પણ ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીની પ્રશંસા કરવા બદલ. ઝિમ્બાબ્વેમાં અંડર-19 સ્તરે શાનદાર પ્રદર્શન કરી ભારતને ગૌરવ અપાવનાર વૈભવ સૂર્યવંશીના ડાન્સ વીડિયો પર પવન સિંહે પોતાની ખુશી વ્યક્ત કરી છે. […]

કેરળ સ્ટોરી-2: એ યુવક અધિકારી હોવાનું જણાવી હિન્દુ નામ ધારણ કરીને આવ્યો હતો…પરંતુ

નેશનલ શૂટર તારા સહદેવે વર્ણવી પોતાની આપવીતી; ‘મારો કેસ પ્રોપેગેન્ડા નથી, સત્ય છે’ નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી, 2026 – Kerala Story-2 કેરળ સ્ટોરી ભાગ-1 ફિલ્મની ભયાનક વાસ્તવિકતા હજુ ભારતીયોના દિલોદીમાગ ઉપર છવાયેલી છે ત્યારે આ અઠવાડિયે રિલીઝ થઈ રહેલી કેરળ સ્ટોરી ભાગ-2ની વાસ્તવિક વાતો વધુ એક વખત ભારતીયોને હચમચાવશે એવું જણાય છે. આ ફિલ્મ હાલમાં ભારે […]

સામંથાનો ટ્રોલ્સને જવાબ: જેમ ઘર સાફ રાખું છું, તેમ સોશિયલ મીડિયા પેજ પરથી નેગેટિવિટીને બ્લોક કરું છું

હૈદરાબાદ, 23 ફેબ્રુઆરી 2026: સાઉથ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ હાલમાં પોતાની આગામી તેલુગુ ફિલ્મ ‘માં ઈન્ટી બંગારામ’ને લઈને ભારે ચર્ચામાં છે. આ ફિલ્મની રિલીઝ પહેલા અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે એક ‘આસ્ક મી એનીથિંગ’  સેશન યોજ્યું હતું. આ સેશનમાં સામંથાએ પોતાની પર્સનલ લાઈફ, સ્વાસ્થ્ય અને સોશિયલ મીડિયા પર થતી ટ્રોલિંગ અંગે મન મૂકીને […]

રાજકુમાર રાવનો નવો લુક સોશિયલ મીડિયા પર વાયરલ, બદલાયેલા અંદાજમાં જોવા મળ્યો એક્ટર

મુંબઈ, 16 ફેબ્રુઆરી 2026: બોલિવૂડના ટેલેન્ટેડ એક્ટર રાજકુમાર રાવ અવારનવાર પોતાની એક્ટિંગ અને લુકને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં મુંબઈમાં કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડા દ્વારા આયોજિત ‘બોલતી ખિડકિયાં’ ફિલ્મ ફેસ્ટિવલમાં રાજકુમાર રાવે હાજરી આપી હતી. જોકે, આ વખતે ફેન્સનું ધ્યાન તેની હાજરી કરતા તેના બદલાયેલા લુક પર વધુ ખેંચાયું હતું. આ ઇવેન્ટના વીડિયો અને તસવીરો […]

RSSના શતાબ્દી વર્ષ નિમિત્તે બનેલી ફિલ્મ શતકનું ટ્રેલર જાહેર, જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

મુંબઈ, 14 ફેબ્રુઆરી, 2026: The trailer of the film Shatak released રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે તૈયાર થયેલી ફિલ્મ શતકઃ રાષ્ટ્રીય સ્વયંસેવક કે 100 વર્ષ રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મનું ટ્રેલર જાહેર થઈ ગયું છે અને માત્ર એક જ દિવસમાં 36,38,519 (છત્રીસ લાખ આડત્રીસ હજાર કરતાં વધુ) લોકો જોઈ ચૂક્યા છે. રાષ્ટ્ર […]

T20 વર્લ્ડ કપ: પાક. સામેની મેચને લઈ તિલક વર્માએ ટીમ ઈન્ડિયાના માસ્ટર પ્લાનનો કર્યો ખુલાસો

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2026: ક્રિકેટ જગત જેની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો હવે ગણતરીના દિવસોમાં યોજાવા જઈ રહ્યો છે. T20 વર્લ્ડ કપ 2026માં 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ પર બંને કટ્ટર હરીફો આમને-સામને ટકરાશે. લાંબા સમયના સસ્પેન્સ અને વિવાદો બાદ આ મેચ પર મહોર વાગતા ચાહકોમાં રોમાંચ […]

ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને જામીન ન મળ્યા, કોર્ટે કહ્યું તમે…

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી, 2026 – Rajpal Yadav ફિલ્મોમાં નૈતિકતા અને પ્રામાણિકતાના અભિનય કરનાર અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં જામીન મળ્યા નથી. જામીન નકારતા કોર્ટે કહ્યું કે, તમે તમારું પોતાનું વચન પાળ્યું નથી. ફિલ્મ અભિનેતા રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટ તરફથી હાલમાં કોઈ રાહત મળી નથી. રાજપાલ યાદવની સજા મોકૂફ રાખી જામીન પર મુક્ત કરવાની અરજી […]

T20 વર્લ્ડ કપ: ટીમ ઈન્ડિયાને ફટકો, અભિષેક શર્માની તબિયત લથડી

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: ટી20 વિશ્વ કપ 2026માં નામિબિયા સામેની મહત્વની મેચ પહેલા ભારતીય ટીમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ટીમના સ્ટાર ઓપનર અભિષેક શર્માને પેટમાં ગંભીર ઇન્ફેક્શનના કારણે દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેના પગલે ભારતીય છાવણીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આજે 12 ફેબ્રુઆરીએ નામિબિયા સામે ભારતનો મુકાબલો થવાનો છે, […]

આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા અભિનેતા રાજપાલ યાદવની મદદે આવ્યો સોનુ સૂદ

મુંબઈ, 10 ફેબ્રુઆરી 2026: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અને કોમેડી કિંગ તરીકે જાણીતા રાજપાલ યાદવ હાલમાં તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. કરોડો રૂપિયાના ચેક બાઉન્સના કેસમાં આખરે તેમણે દિલ્હીની તિહાર જેલમાં શરણાગતિ સ્વીકારી છે. જેલ જતા પહેલા રાજપાલ યાદવ અત્યંત ભાવુક થઈ ગયા હતા અને રડતા રડતા પોતાની લાચારી વ્યક્ત કરી […]

બસપ નેતા માયાવતી બ્રાહ્મણોના સમર્થનમાં આવ્યા, જાણો કેન્દ્ર સરકાર પાસે શું માગણી કરી?

લખનૌ, 6 ફેબ્રુઆરી, 2026 – BSP leader Mayawati came in support of Brahmins બહુજન સમાજ પાર્ટી (બસપ)ના નેતા માયાવતી બ્રાહ્મણોના સમર્થનમાં ઉતર્યા છે. તેમણે દેશમાં વિવિધ સમુદાય તેમજ ખાસ કરીને મનોરંજન ઉદ્યોગ દ્વારા બ્રાહ્મણોના થઈ રહેલા અપમાન સામે નારાજગી વ્યક્ત કરી છે. દરમિયાન આ વેબ સિરિઝ વિરુદ્ધ આજે એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે. બહેન માયાવતીએ તેમના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code