1. Home
  2. ગુજરાતી
  3. મનોરંજન

મનોરંજન

આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા અભિનેતા રાજપાલ યાદવની મદદે આવ્યો સોનુ સૂદ

મુંબઈ, 10 ફેબ્રુઆરી 2026: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અને કોમેડી કિંગ તરીકે જાણીતા રાજપાલ યાદવ હાલમાં તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. કરોડો રૂપિયાના ચેક બાઉન્સના કેસમાં આખરે તેમણે દિલ્હીની તિહાર જેલમાં શરણાગતિ સ્વીકારી છે. જેલ જતા પહેલા રાજપાલ યાદવ અત્યંત ભાવુક થઈ ગયા હતા અને રડતા રડતા પોતાની લાચારી વ્યક્ત કરી […]

બસપ નેતા માયાવતી બ્રાહ્મણોના સમર્થનમાં આવ્યા, જાણો કેન્દ્ર સરકાર પાસે શું માગણી કરી?

લખનૌ, 6 ફેબ્રુઆરી, 2026 – BSP leader Mayawati came in support of Brahmins બહુજન સમાજ પાર્ટી (બસપ)ના નેતા માયાવતી બ્રાહ્મણોના સમર્થનમાં ઉતર્યા છે. તેમણે દેશમાં વિવિધ સમુદાય તેમજ ખાસ કરીને મનોરંજન ઉદ્યોગ દ્વારા બ્રાહ્મણોના થઈ રહેલા અપમાન સામે નારાજગી વ્યક્ત કરી છે. દરમિયાન આ વેબ સિરિઝ વિરુદ્ધ આજે એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે. બહેન માયાવતીએ તેમના […]

વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય થિયેટર ફેસ્ટિવલ ભારત રંગ મહોત્સવની ગુજરાત આવૃત્તિ સુરતમાં શરૂ

બહુભાષી થિયેટર એક્સ્ટ્રાવેગેન્ઝાની શરૂઆત સ્વપ્નિલ બારસ્કર દ્વારા લિખિત “માધુરી દીક્ષિત”નાટક સાથે થઈ સુરત, 5 ફેબ્રુઆરી, 2026 – international theatre festival Bharat Rang Mahotsav begins નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) દ્વારા આયોજિત વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય થિયેટર ફેસ્ટિવલ, ભારત રંગ મહોત્સવ 2026 ની 25મી આવૃત્તિનો સુરતમાં પ્રેરણાદાયી અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ઉદઘાટન સમારોહ સાથે પ્રારંભ થયો. ઉત્સવનો […]

વિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાત દેશમાં ત્રીજું રાજ્ય બન્યું

ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2026: વર્ષ 2024માં ભારતના પ્રવાસન ક્ષેત્રમાં મજબૂત વિકાસ જોવા મળ્યો છે, જેમાં દેશમાં આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યા 99.5 લાખ સુધી પહોંચી છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા પણ વધીને 2.05 કરોડ થઇ છે જે કોવિડ પહેલાના વર્ષ 2019ની સરખામણીએ 14.85% નો વધારો દર્શાવે છે. રાષ્ટ્રીય સ્તરે નોંધાયેલી આ વૃદ્ધિમાં ગુજરાત પણ વિદેશી પ્રવાસીઓ માટે ત્રીજા […]

અમદાવાદમાં યોજાયો ભવ્ય ઇન્ટરનેશનલ ફોક ડાન્સ એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ

ભદ્રકાળી મંદિર, ભદ્ર ખાતે “નમસ્તે વર્લ્ડ” અને AMCના સહયોગથી આયોજન થયું અમદાવાદ, 4 ફેબ્રુઆરી 2026 – International Folk Dance and Music Festival અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય લોકસંસ્કૃતિ, પરંપરા અને એકતાની ઉજવણીના ભાગરૂપે “નમસ્તે વર્લ્ડ ઇન્ડિયા” અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગ અને વિવિધ સંસ્થાઓએ મળીને કાર્યક્રમ “નમસ્તે વર્લ્ડ”નું 2 ફેબ્રુઆરી, સોમવારે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ટરનેશનલ ફોક ડાન્સ […]

ફિલ્મ અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલી વધી, ચેક બાઉન્સ કેસમાં સરન્ડર કરવા કર્યો નિર્દેશ

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી 2026: બોલીવુડના અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હી હાઈકોર્ટે ચેક બાઉન્સના કેસમાં અભિનેતા રાજપાલ યાદવ સામે આકરૂ વલણ અપનાવીને 4 ફેબ્રુઆરીએ સાંજના ચાર કલાક સુધીમાં સંબંધિત જેલના અધિકારી સામે સરેન્ડર થવા માટે નિર્દેશ કર્યો છે. કોર્ટે નિર્દેશ કર્યો છે. યાદવએ કોર્ટને આપેલા અનેક વાયદા તોડ્યાં છે તેમજ રકમ ચુકવી […]

પાકિસ્તાનના ઈનકાર છતાં ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે: ICC પ્રોટોકોલનું કરશે પાલન

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: ટી20 વર્લ્ડ કપ 2026 માં પાકિસ્તાને ભારત સામે રમવાનો બહિષ્કાર જાહેર કર્યો હોવા છતાં, ભારતીય ક્રિકેટ ટીમ પોતાના મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. અહેવાલ મુજબ, ભારતીય ટીમ ICC ના તમામ પ્રોટોકોલનું પાલન કરશે અને 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી હાઈ-વોલ્ટેજ મેચ માટે શ્રીલંકાના પ્રવાસે જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય […]

T20 વર્લ્ડ કપ: પાકિસ્તાન-બાંગ્લાદેશના બહિષ્કાર પર શશિ થરૂર લાલઘૂમ

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 પર હવે રમત કરતા રાજકારણ વધુ હાવી થઈ રહ્યું હોય તેવું જણાય છે. બાંગ્લાદેશના બહિષ્કાર બાદ હવે પાકિસ્તાને પણ ભારત સામે રમવાનો ઇનકાર કરતા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચ્યો છે. આ ગંભીર વિવાદ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂરે પોતાની તીખી પ્રતિક્રિયા […]

ભારત-પાક. મેચ રદ થતા ICCને 200 કરોડનો ફટકો પડશે

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: ટી20 વર્લ્ડ કપ 2026ના પ્રારંભના માત્ર 6 દિવસ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ભારત સામેની મેચનો બહિષ્કાર કરીને ખળભળાટ મચાવી દીધો છે. પાકિસ્તાન સરકારના આદેશને પગલે લેવાયેલા આ નિર્ણયને કારણે માત્ર ખેલ જગત જ નહીં, પરંતુ આર્થિક મોરચે પણ ભૂકંપ આવ્યો છે. જો આ મેચ નહીં રમાય, તો આંતરરાષ્ટ્રીય […]

રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગનો માસ્ટરમાઇન્ડ શુભમ લોનકર હોવાનો ખુલાસો

મુંબઈ, 2 ફેબ્રુઆરી 2026: બોલિવૂડમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. સલમાન ખાન અને કપિલ શર્મા બાદ હવે જાણીતા ડાયરેક્ટર-પ્રોડ્યુસર રોહિત શેટ્ટીને નિશાન બનાવવામાં આવ્યા છે. જુહુ વિસ્તારમાં રોહિત શેટ્ટીના નિવાસસ્થાને થયેલા ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે, આ હુમલાનો માસ્ટરમાઇન્ડ વોન્ટેડ ગેંગસ્ટર શુભમ લોનકર છે. ક્રાઈમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code