1. Home
  2. ગુજરાતી
  3. મનોરંજન

મનોરંજન

વડનગરમાં શનિવારથી બે દિવસનો તાના-રીરી મહોત્સવ યોજાશે

22 નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહોત્સવનો શુભારંભ બે દિવસના કાર્યક્રમમાં સાંજે સુપ્રસિદ્ધ કલાકારો શાસ્ત્રીય ગાયન-વાદન અને લોકસંગીતના કાર્યક્રમો રજૂ કરશે ગાંધીનગર 21 નવેમ્બર, 2025: Tana-Riri festival Vadnagar ભારતીય શાસ્ત્રી ગીત-સંગીતના ટોચના કાર્યક્રમોમાં સ્થાન પામનાર તાના-રીરી મહોત્સવનો આવતીકાલે શનિવારે પ્રારંભ થશે. બે દિવસના આ સમારંભમાં ગુજરાત ઉપરાંત દેશના અન્ય ભાગના શાસ્ત્રીય સંગીતના કલાકારો પરફોર્મન્સ આપશે. […]

30મો વિશ્વ ટીવી દિવસઃ એક જમાનામાં ઈડિયટ બૉક્સ તરીકે બદનામ થયેલા આ ઉપકરણે દુનિયામાં કેવું પરિવર્તન આણ્યું?

અલકેશ પટેલઃ અમદાવાદ, 21 નવેમ્બર, 2025: World Television Day  વર્તમાન સમયમાં જે સ્માર્ટફોનને કારણે પ્રત્યેક ઘરમાં ટેન્શન છે એવું જ ટેન્શન એક જમાનામાં ટેલિવિઝનને કારણે હતું. આજે જેમ સાવ નાનાં બાળકોથી લઈને યુવાનો અને અમુક કિસ્સામાં તો આધેડ વયના લોકોને પણ સ્માર્ટફોનનું વળગણ છૂટતું નથી એવી જ સ્થિતિ ખાસ કરીને ભારતમાં 1980ના દાયકા બાદ હતી. […]

IPL ને 6 મહિનાની લીગ બનાવવાની આ પૂર્વ ખેલાડીએ કરી માંગણી

ઓક્શન બંધ કરીને આખુ વર્ષ ટ્રેડ વિન્ડો ખુલ્લી રાખવી જોઈએઃ ઉથ્થપા આઈપીએલ દુનિયાની સૌથી મોટી લીગ છે અને વ્યાવસાયિક સ્તરે લઈ જવી જોઈએ મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગના 19મા સીઝન (IPL 2026) માટેનો મિની ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે. ગયા વર્ષનું મેગા ઓક્શન બે દિવસ સુધી ચાલ્યું હતું, જ્યારે આ વખતે એક દિવસીય ઓક્શન રહેશે. […]

દશાવતારમ, નાયકન, થલપતિ જેવી ફિલ્મોના આર્ટ ડિરેક્ટરને મળ્યું ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન

ચેન્નઈ, 18 નવેમ્બર, 2025: art director Thota Tharani ભારતના વરિષ્ઠ કલા નિર્દેશક થોટા થરાનીને ફ્રાન્સ દ્વારા કળા ક્ષેત્રના પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતીય સિનેમા અને વિઝ્યુઅલ ડિઝાઇનના દિગ્ગજ થોટા થરાનીને પ્રતિષ્ઠિત ફ્રેન્ચ નાગરિક પુરસ્કાર શેવેલિયર ડે લ’ઓર્ડ્રે ડેસ આર્ટ્સ એટ ડેસ લેટ્રેસ (નાઈટ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સ) થી નવાજવામાં આવ્યા […]

ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રની તબીયત લથડી, લાઇફ સપોર્ટ પર રાખવામાં આવ્યા

મુંબઈઃ બોલીવુડના સ્ટાર ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, તેમની હાલત ગંભીર છે અને તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે. તેમના ચાહકો અને ફિલ્મ ઉદ્યોગના લોકો ચિંતિત છે. સૂત્રો અનુસાર, ધર્મેન્દ્ર નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં ગયા હતા, પરંતુ કેટલાક પરીક્ષણો અને તબીબી સલાહ પછી, તેમને દાખલ કરવા પડ્યા. તેમની હાલત ગંભીર હોવાનું […]

હવે મારે રસ્તા પર જઈને પોસ્ટર લગાવવાની જરૂર નથીઃ હર્ષવર્ધન રાણે

મુંબઈ: અભિનેતા હર્ષવર્ધન રાણે અને અભિનેત્રી સોનમ બાજવા અભિનીત રોમેન્ટિક ફિલ્મ ‘એક દિવાને કી દિવાનિયત’ હાલ બોક્સ ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મે રિલીઝના માત્ર 9 દિવસમાં 52 કરોડ રૂપિયાથી વધુનો વ્યવસાય કર્યો છે. સિનેમા હોલોમાં હજી પણ દર્શકોમાં ફિલ્મ માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક કાર્યક્રમમાં અભિનેતા હર્ષવર્ધન રાણેએ જણાવ્યું હતું કે, […]

દાઉદ ઈબ્રાહિમને જીવનમાં ક્યારેય જોયો નથીઃ મમતા કુલકર્ણી

ગોરખપુર: 90ના દાયકાની બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી રહી ચૂકેલી અને હવે સાધ્વી બનેલી મમતા કુલકર્ણી ફરી એક વાર ચર્ચામાં આવી છે. ગોરખપુરના પીપીગંજ ખાતે યોજાયેલા કિન્નર અખાડાના છઠ્ઠ ભજન કાર્યક્રમમાં હાજર રહેલી મમતાએ મીડિયાના પ્રશ્નોના જવાબ આપતાં દાઉદ ઇબ્રાહિમ સાથેના સંબંધના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા. મમતાએ કહ્યું, “મારો દાઉદ ઇબ્રાહિમ સાથે દૂર સુધી કોઈ સંબંધ […]

રાષ્ટ્રીય એકતા ગીત “મિલે સુર મેરા તુમ્હારા” લખનાર પિયુષ પાંડેનું અવસાન

નવી દિલ્હીઃ ભારતીય જાહેરાત જગતના અનુભવી અને ઓગિલ્વી ઇન્ડિયાના સર્જનાત્મક નેતા પીયુષ પાંડે હવે રહ્યા નથી. ગુરુવારે 70 વર્ષની વયે તેમનું અવસાન થયું. પાંડેને માત્ર એક જાહેરાત નિષ્ણાત તરીકે જ નહીં પરંતુ ભારતીય જાહેરાતને તેની પોતાની ભાષા અને આત્મા આપનાર વ્યક્તિ તરીકે પણ યાદ કરવામાં આવતા હતા. લેખક અને હાસ્ય કલાકાર સુહેલ સેઠે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ […]

પેડમેન ફિલ્મમાં અક્ષય કુમાર ફિલ્મ નિર્માત્રી ટ્વિંકલ ખન્નાની પ્રથમ પસંદગી ન હતા

અક્ષય કુમાર આજે ભલે જ સમાજિક મુદ્દાઓ પર આધારિત ફિલ્મો માટે જાણીતા હોય, પરંતુ તેમના હોમ પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ ‘પેડમેન’માં કામ કરવું તેમના માટે સહેલું નહોતું. આ ખુલાસો ખુદ અક્ષય કુમારે તેમની પત્ની અને ફિલ્મની નિર્માત્રી ટ્વિંકલ ખન્ના સાથે ચેટ શો ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’ દરમિયાન કર્યો હતો. ટ્વિંકલ ખન્નાએ જણાવ્યું કે […]

માત્ર પાંચ જ દિવસમાં સિનેમાજગતનાં ત્રણ તારાઓનું નિધન 

મુંબઈઃ હિન્દી ફિલ્મ ઉદ્યોગ માટે આ અઠવાડિયું દુઃખ અને ગમથી ભરેલું રહ્યું છે. માત્ર પાંચ દિવસના અંતરમાં સિનેમાના ત્રણ દિગ્ગજ કલાકારો  મધુમતી, પંકજ ધીર અને અસ્રાનીએ આ દુનિયાને અલવિદા કહી દીધી છે. ફિલ્મપ્રેમીઓ અને ચાહકો માટે આ સમાચાર અતિ વ્યથિત કરનારા સાબિત થયા છે, કારણ કે આ ત્રણેયે પોતાના કામથી લાખો દર્શકોના દિલમાં અવિસ્મરણીય છાપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code