રેણુકાસ્વામી હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે અભિનેતા દર્શનના જામીન રદ કર્યા
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરુવારે રેણુકાસ્વામી હત્યા કેસમાં અભિનેતા દર્શન અને અન્ય આરોપીઓને આપવામાં આવેલા જામીન રદ કરતા કહ્યું કે વ્યક્તિ ગમે તેટલી લોકપ્રિય હોય, કાયદા સમક્ષ બધા સમાન છે. જસ્ટિસ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે કર્ણાટક હાઈકોર્ટના આદેશને રદ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે અધિકારીઓને દર્શન અને અન્ય આરોપીઓને તાત્કાલિક કસ્ટડીમાં લેવા અને ઝડપી […]