1. Home
  2. ગુજરાતી
  3. વૈશ્વિક
  4. વૈશ્વિક ભારતીયો

વૈશ્વિક ભારતીયો

હિન્દુઓએ કદી મુસ્લિમોને ધિક્કાર્યા નહોતાઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ નાણામંત્રીનું નિવેદન, જુઓ વીડિયો

રિવોઈ ન્યૂઝ, 13 જૂન 2026 – હિન્દુઓએ કદી મુસ્લિમોને ધિક્કાર્યા નહોતા તેમ પાકિસ્તાનમાં સૌથી સન્માનનીય વ્યક્તિઓ પૈકી એક સૈયદ બાબર અલીનું કહેવું છે. આગામી 30 જૂને તેમનો 100મો જન્મદિવસ ઉજવનાર સૈયદ બાબર અલી પાકિસ્તાનના ભૂતપૂર્વ નાણામંત્રી, ઉદ્યોગપતિ અને લાહોરની પ્રતિષ્ઠિત લાહોર યુનિવર્સિટી ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝના સ્થાપક છે. પાકિસ્તાનના શૈક્ષણિક અને ઉદ્યોગ જગતમાં ખૂબ માન ધરાવનાર […]

કાળજું કંપાવી દેનારી એ કરુણાસભર ક્ષણ, એર ઈન્ડિયા દુર્ઘટનાનું એક વર્ષ

હેમંત પરમાર દ્વારા ૧૨ જૂન, ૨૦૨૫નો દિવસ, ગુજરાતના ઈતિહાસનો એ કાળો દિવસ, જેણે સમગ્ર દેશ અને દુનિયાને હચમચાવી દીધા હતા. અમદાવાદના આકાશમાં સર્જાયેલી એ ભયાનક એર ઈન્ડિયા ફ્લાઇટ દુર્ઘટનાને આજે બરાબર એક વર્ષ પૂર્ણ થયું છે. સમય કદાચ વહી ગયો છે, પણ તે દિવસે સર્જાયેલી એ ભયાનક તબાહીના ઘા આજે પણ અમદાવાદ અને સમગ્ર ગુજરાતના […]

BAOU ખાતે ‘BIMSTEC રિસર્ચ સેન્ટર’ અને ‘નૉલેજ લૅબ’ની સ્થાપના થવી જોઈએઃ ડૉ. અમીબેન ઉપાધ્યાય

બે દિવસની બિમસ્ટેક્સ આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સનું સમાપન ગાંધીનગર, 8 જૂન 2026 – BAOU ખાતે ‘BIMSTEC રિસર્ચ સેન્ટર’ અને ‘નૉલેજ લૅબ’ની સ્થાપના થવી જોઈએ તેમ ડૉ. બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર ડૉ. અમીબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું. તેઓ રવિવારે 7 જૂને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે બિમસ્ટેક્સની આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સની બીજા દિવસની બેઠકને સંબોધી રહ્યાં હતાં. ભારત સરકારના વિદેશ મંત્રાલય, […]

ઝાલમુરીથી મેલોડી અને વર્ચ્યુઅલ વંદાપાર્ટીનો તરખાટ…

“સ્થાનિક અને વૈશ્વિક નૅરેટિવ સેટિંગની મથામણો પર એક વિહંગાવલોકન”  “વૈશ્વિક પહોંચ અને હિતો ધરાવતી વૈશ્વિક શક્તિએ તેની વાત સતત સંભળાવવાની જરૂર છે. અને તે કંઈક એવી હોવી જોઈએ જે સતત સુશોભિત હોય અને સુસંગત હોય. જે રાષ્ટ્રો લોકોની નજરમાં રહેવા માંગે છે અને તેમની વાત કહેવા માંગે છે તેમણે તેના માટે કામ કરવું પડશે અને […]

કોકરોચ જનતા પાર્ટીનો જુવાળ ભારતમાં ડિજિટલ વૉરની ચેતવણી છેઃ લેફ. કર્નલ ત્યાગરાજન

રિવોઈ ન્યૂઝ, 23 મે, 2026 – કોકરોચ જનતા પાર્ટીનો જુવાળ ભારતમાં ડિજિટલ વૉરની ચેતવણી છે તેમ નિવૃત્ત લેફ. કર્નલ ત્યાગરાજને જણાવ્યું છે. તેમનું કહેવું છે કે, ‘કોકરોચ જનતા પાર્ટી’ નો વાયરલ થયેલો જુવાળ એ માત્ર સોશિયલ મીડિયાની કોઈ સામાન્ય ઘટના નથી. તે ડિજિટલ પ્રભાવ, રાજકીય ઊથલપાથલ માટેના સંગઠિત પ્રયાસ, વિદેશી પ્રોત્સાહન અને બંધારણીય સંસ્થાઓને નિશાન […]

ગુજરાતના 66મા સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ આપ્યો પ્રજાજોગ સંદેશઃ જાણો શું કહ્યું?

ગાંધીનગર, 30 એપ્રિલ, 2026 – ગુજરાતના આવતીકાલે પહેલી મેએ ઉજવાનારા 66મા સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રજાજોગ સંદેશ આપ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશ અને દુનિયામાં વસતા સૌ ગુજરાતી ભાઈ-બહેનોને રાજ્ય સરકાર અને મંત્રીમંડળના સૌ સભ્યો વતી 01 મે-2026ના રોજ 66મા ‘ગુજરાત સ્થાપના દિન’ની શુભેચ્છાઓ પાઠવી છે. પ્રજાજોગ સંદેશમાં મુખ્યમંત્રીએ શું કહ્યું? મુખ્યમંત્રીશ્રીએ […]

બંધારણમાં સંસ્થાનવાદી અવશેષો, બ્રિટિશ તાજે નકારી દીધું હતું તે પ્રજાસત્તાકે અપનાવ્યું

સબરીમાલા સહિત હિન્દુ આસ્થા કેન્દ્રો અંગે સુપ્રીમ કોર્ટમાં હાલ 9 (નવ) જજની બંધારણીય બેન્ચ દ્વારા સુનાવણી ચાલી રહી છે. આ મુદ્દો આપણી શ્રદ્ધાનો હોવા છતાં સ્વતંત્રતાના આટલાં વર્ષ પછી પણ કોઈને કોઈ કારણસર આપણે એ માનસિક ગુલામીમાંથી બહાર નથી આવી શક્યા જે અંગ્રેજ શાસન દરમિયાન ઘર કરી ગઈ હતી. અંગ્રેજોએ 200 વર્ષમાં શિક્ષણ, ન્યાયતંત્ર, વહીવટીતંત્ર […]

એ માણસ જોજે હોં.. આ એકાંત લેવાના ચક્કરમાં એકલતામાં ન જતો રહેતો…

loneliness – solitude આપણી આસપાસ સવાર-સાંજ એક એવી દોડ લાગી છે  તે જોતાં તો ક્યાંક એવું લાગે છે કે માનવીને પોતાની જાત માટે પણ હવે સમય નથી રહ્યો. મુંબઈ, દિલ્હી, બેંગ્લુરુ જેવાં મોટાં મેટ્રો શહેરોમાં તો મોટી ભીડ રેલવે – બસમાં ચઢે છે અને સાંજે ઉતરે છે અને રાત પડતાં જ આ ભાગદોડ ક્યાંક શાંત […]

GCCI દ્વારા GATE-2026ની જાહેરાત, 2047ના વિઝન સાથે ગુજરાતને નવી ઊંચાઈએ લઈ જવા લક્ષ્યાંક

[અલકેશ પટેલ] અમદાવાદ, 13 એપ્રિલ, 2026 – ઓટોમોબાઈલ, હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ, સ્ટાર્ટઅપ અને ઈનોવેશન તથા ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર જેવાં ઝડપથી ઊભરી રહેલાં ક્ષેત્રો સહિત રાજ્યના 13 મહત્ત્વના ઔદ્યોગિક ક્ષેત્રોના સમાવેશ સાથે જીસીસીઆઈ દ્વારા ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સ્પો (GATE)ની બીજી આવૃત્તિ GATE 2026ની આજે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) ખાતે […]

ભારતીય કથન અંગે આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં યોજાયો પરિસંવાદ

[અલકેશ પટેલ] અમદાવાદ, 12 એપ્રિલ, 2026 – ઉદાર ભારતીયો હંમેશાં સાચા હોવા છતાં પોતાનું કથન દુનિયા સમક્ષ રજૂ કરવામાં પાછળ રહ્યા છે. અલબત્ત એ માટે ભારતીયો દોષિત છે એવું ન કહી શકાય કેમ કે આંતરરાષ્ટ્રીય નૅરેટિવની-કથનની ઇકોસિસ્ટમ જ એવી રહી છે કે ભારતીય સભ્યતાની, ભારતીય સંસ્કૃતિની, ભારતીય શાસ્ત્રોની વાતને મહત્ત્વ આપવામાં આવતું નહોતું. પરંતુ હવે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code