સૂકી ઉધરસમાં મધ અને સિંધવ મીઠાનો ઉપચાર ખાસ અસરકારક
શિયાળો શરૂ થતાં જ લોકોમાં સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવા લાગે છે. ખાસ કરીને શરદી-ખાંસી તથા સૂકી ઉધરસની તકલીફ વધુ જોવા મળે છે. ઠંડીના દિવસોમાં સૂકી ઉધરસ એટલી હેરાન કરતી હોય છે કે દર્દીને રાત્રે પૂરતી ઊંઘ પણ નથી આવતી. જો આ ઉધરસ લાંબા સમય સુધી ચાલે તો તે મોટી બીમારીનું સ્વરૂપ પણ ધારણ કરી શકે […]


