1. Home
  2. ગુજરાતી
  3. સ્વાસ્થ્ય
  4. -
  5. સ્વાસ્થ્ય – આરોગ્ય

સ્વાસ્થ્ય – આરોગ્ય

એક વ્યક્તિએ 200 વખત કોરોનાની રસી લીધી, રોગપ્રતિકારક શક્તિ પર કોઈ અસર થઈ નહીં

નવી દિલ્હીઃ કોરોનાની ગંભીર બીમારીથી બચવા માટે કોવિડ વેક્સિન ખૂબ જ જરૂરી છે. વિશ્વભરના લોકોએ કોવિડથી પોતાને બચાવવા માટે રસી લીધી. પરંતુ હવે આ સાથે જોડાયેલી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જર્મનીમાં રહેતા વ્યક્તિએ કોરોનાના માત્ર 1-2 કે 3 નહીં પરંતુ 200થી વધુ ડોઝ લીધા છે. આ વ્યક્તિની ઉંમર 63 વર્ષ હોવાનું કહેવાય છે. આ […]

શરીરને બીમારીઓનું ઘર બનાવી શકે છે પાંચ ફુડ્સ

પૌષ્ટિક અને સંતુલિત આહાર શરીરને રોગોથી બચાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. હેલ્થ એક્સપર્ટના મતે દરેકનો ડાયટ હેલ્ધી હોવો જોઈએ. આહારમાં પૌષ્ટિક કઠોળ, લીલા શાકભાજી અને ફળો, પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. જો કે, એવું જરૂરી નથી કે દરેક વસ્તુ સ્વસ્થ હોય. કારણ કે કેટલીકવાર સ્વાસ્થ્યપ્રદ લાગતી વસ્તુઓ હાનિકારક પણ બની શકે છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે, […]

કોરોનામાંથી સાજા થયેલા લોકોમાં જ્ઞાનાત્મક ક્ષમતામાં ઘટાડો થયાનું અભ્યાસમાં ખૂલ્યું

નવી દિલ્હીઃ COVID-19 ના વૈશ્વિક કેસો મોટાભાગે નિયંત્રણમાં હોવાનું મનાઈ રહ્યું છે, તેમ છતાં ચેપગ્રસ્ત લોકોમાં લોંગ કોવિડનું જોખમ હજુ પણ આરોગ્ય નિષ્ણાતો માટે ગંભીર ચિંતાનું કારણ છે. કોરોના સંબંધિત ઘણા સંશોધનોમાં એવું કહેવામાં આવ્યું છે કે, SARS-CoV-2 વાયરસે લાંબા ગાળે શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને હૃદય અને ફેફસાના સ્વાસ્થ્ય પર તેની […]

કેટલીક આરોગ્ય લગતી સમસ્યાઓથી પીડિત લોકો માટે પપૈયુનું સેવન ટાળવું જોઈએ

પપૈયું એક એવું ફળ છે જે મોટાભાગના લોકો ખાવાનું પસંદ કરે છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે તેઓ પપૈયાનું સૌથી વધુ સેવન કરે છે. પપૈયામાં રહેલા ગુણો શરીરને ઘણા ફાયદા આપે છે. પરંતુ શું તમે જાણો છો કે, પપૈયાની કેટલીક આડ અસર પણ હોય છે. પીળા પપૈયા એ ડાયેટરી ફાઈબરનો સ્વસ્થ સ્ત્રોત છે. પપૈયામાં […]

ઝડપથી વજન ઓછુ કરવામાં પાણીનો ઉપવાસ અસરકારક, જાણો એક્સપર્ટનો અભિપ્રાય

ઉપવાસ કરવાનુ ચલણ આજકાલ ઘણું વધ્યું છે. વજન ઘટાડવા માટે આ એક પ્રમુખ તરિકો બની ગયો છે. પણ સીમિત સમય માટે ઉપવાસ કરવો સામાન્ય રીતે સરખુ માનવામાં આવે છે. લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે. ઉપવાસ બ્લડ શુગર લેવલ, બીપી અને કોલેસ્ટ્રોલ લેવલને અસર કરી શકે છે. ઉપવાસ દરમિયાન પૂરતું […]

દરરોજના રુટિનમાં કરો આ જરૂરી બદલાવ, લાંબા સમય સુધી ફિટ રહેશો

શરીરને ફિટ એન્ડ ફાઈન બનાવી રાખવા માટે ખનપાન અને એક્સરસાઈઝ આ બંન્ને સૌથી જરૂરી માનવામાં આવે છે. પણ આ દિવસોમાં આપણે જે પ્રકારનું રૂટિન ફોલો કરી રહ્યા છીએ તેને ધ્યાનમાં રાખીને કેટલીક બીજી બાબતો છે, જેના પર તમે ધ્યાન રાખવાની જરૂર છે. આ વસ્તુઓ પર તમે ફિજિકલી અને મેન્ટલી હેલ્દી એન્ડ હેપ્પી બન્યા રહો છો. […]

દિવસભર ઉર્જાવાન રહેવા માગો છો, તો બ્રેકફાસ્ટમાં ઉમેરો પ્રોટિનથી ભરપૂર આ વસ્તુઓ

બ્રેકફાસ્ટ દિવસભરનો મહત્વપૂર્ણ ભોજન હોય છે. કહેવાય છે કે બ્રેકફાસ્ટ રાજાની જેમ કરવુ જોઈએ એટલે કે હંમેશા બ્રેકફાસ્ટ એનર્જિથી ભરપૂર કરવુ જોઈએ અને ડિનર લાઈટ. બ્રેકફાસ્ટમાં તમે શુ ખાવ છો તેની અસર તમારા આખા દિવસ પર પડે છે. જો તમે દિવસની શરૂઆત હેલ્દી અને ઉર્જાથી ભરપૂર બ્રેકફાસ્ટથી કરશો તો, આખા દિવસ એનર્જેટિક મહેસૂસ કરશો અને […]

આયુર્વેદ એ આપણી સંસ્કૃતિ, વારસો અને પરંપરાનો એક ભાગ છે: ડો. માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ​​અહીં AIIMSમાં આયુષ-ICMR એડવાન્સ્ડ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ હેલ્થ રિસર્ચનું લોકાર્પણ કર્યું. તેમણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને આયુષ મંત્રાલય વચ્ચેની અન્ય મેગા સંયુક્ત પહેલની પણ જાહેરાત કરી હતી જેમાં એનિમિયા પર મલ્ટિસેન્ટર ક્લિનિકલ ટ્રાયલ અને આયુષ આરોગ્ય સંભાળ સુવિધાઓ માટે ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ્સ […]

સ્કિન કેર માટે કોળાનો ઉપયોગ કરો, મળશે ગજબની ચમક

ચહેરા પર ગ્લો લાવવાનો સૌથી સરળ ઉપાય છે સારા ખાનપાન અને દરરોજ એક્સરસાઈઝ. આ બંને બાબતો સારી હોય તો સ્કિન કેર રુટિનની અસર તરત જોવા મળે છે. કેટલાક પ્રકારના ફળો અને શાકભાજી ખાલી સ્વાસ્થ્યને સ્વસ્થ રાખતા નથી, તેમના ઉપયોગથી ચહેરાની ચમક પણ વધી શકે છે. આવી જ એક શાકભાજી છે કોળું. તેમાં ઘણા પોષક તત્વો […]

ચામાં ઘી ભેળવવાથી તેજ ચાલશે મગજ, બનશે સુપર કમ્પ્યુટર

દિવસની પહેલી ચાની વાત જ અલગ છે. તે ઊંઘ ભગાડવાના મૂડને સારુ છે. પણ શું તમે જાણો છો કે ચામાં નાનો ફેરફાર કરીને મગજને સુપર બ્રેઈન બનાવી શકાય છે. તમારા મગજના ફંક્શનને વધારે છે. આ માટે ચામાં દેશી ઘી નાખીને પીવી પડશે. આ રેસીપી પશ્ચિમી દેશો માંથી આવી છે, કોફીમાં ઘી અથવા બટર નાખીને પીવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code