1. Home
  2. ગુજરાતી
  3. સ્વાસ્થ્ય
  4. -
  5. સ્વાસ્થ્ય – આરોગ્ય

સ્વાસ્થ્ય – આરોગ્ય

આ કાળા બીજ સ્વાસ્થ્ય માટે જાદુથી ઓછા નથી.

તુલસીના બીજને બેસિલ સીડ્સ એટલે કે સબજા બીજ તરીકે ઓળખવામાં આવે છે. તે આપણા આરોગ્ય માટે ખૂબ ફાયદા કારક છે. કબજીયાત, એસિડિટી, પેટ ફૂલી જવું સામાન્ય બની ગયું છે, પણ તુલસીના બીજ આ સમસ્યામાંથી રાહત અપાવી શકે છે. તુલસીના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે. આ ફાઈબર આપણા પાચન તંત્રને સુરક્ષિત રાખે છે. તુલસીના […]

દૂધ અને ઈંડાથી અનેક ગણી શક્તિશાળી છે આ દાળ, તેને ભોજનમાં સામેલ કરવાથી મળશે પહેલવાનને ટક્કર મારે તેવી તાકાત

પ્રોટીનની કમી પૂરી કરવા માટે લોકો ઈંડા અને દૂધનું સેવન કરે છે. આ બંન્ને વસ્તુમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે અને તેનાથી મસલ્સને મજબૂત કરી શકાય છે. જો તમે પણ અત્યાર સુધી ઈંડા અને દૂધનું સેવન કરો છો, તો તમારે લોબિયાની દાળ જરૂર ટ્રાય કરવી જોઈએ. તમે જાણીને હેરાન થશો કે એક વાટકી લોબિયા દાળમાં […]

ઉતાવળમાં ખાવાની સ્વાસ્થ પર ખતરનાક અસર….

ઘણા સંસોધનોમાં સાબિત થયું છે કે ઉતાવળમાં ખાવાથી સ્વાસ્થ પર ખતરનાક અસર પડે છે. ઉતાવળમાં ખોરાક ખાવાથી ઘણી બીમારીઓ થાય છે. એટલે એવું કહેવામાં આવે છે કે વ્યક્તિએ ખોરાક ચાવી-ચાવીને શાંતિથી ખાવો જોઈએ. મોર્ડન અને ભાગદોડ વાળી લાઈફસ્ટાઈલમાં લોકો ઘણી વાર ઉતાવળમાં ભોજન લે છે. ઉતાવળથી ખાવાથી શરીરને ઘણા નુકશાન થઈ શકે છે. ઓફીસ જવા […]

જો તમે શરીરમાં આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો જમીન પર સૂવાનું શરૂ કરો થશે ફાયદો

આજકાલની લાઈફસ્ટાઈલ વધુ મોર્ડન અને ઝડપી છે. લોકોને મુલાયમ ગાદલા પર સૂવું ગમે છે. મોટાભાગના લોકો તેમના પલંગ પર જાડા ગાદલાનો ઉપયોગ કરે છે. જમીન પર સૂવું એ જૂના જમાનાની વાત બની ગઈ છે. આજકાલ લોકો પોતાના બેડ સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા તૈયાર નથી. ઓફિસના થાક પછી વ્યક્તિને લાગે છે કે, તેણે કોઈ […]

લીલા ચણા દરરોજ આરોગવાથી થાય છે ફાયદા…. જાણો

લીલા ચણાને બધા સ્પ્રાઉટ્સ એટલે કે અંકુરના અનાજમાં સૌથી વધુ પૌષ્ટિક અને ફાયદાકારક માનવામાં આવે છે. આ એક સુપર ફૂડ છે જેમાં ઘણા જરૂરી વિટામિન, મિનરલ્સ, એન્ટિઓક્સિડેન્ટસ અને ફાઈર મળી આવે છે. જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. લીલા ચણામાં વિટામિન સી, વિટામિન કે, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો ભરુપુર માત્રામાં મળી […]

ભોજનમાં વધારે પડતુ મીઠું અનેક બીમારીઓને આપે છે આમંત્રણ….

લોકોમાં ભોજનમાં સ્વાદ અનુસાર મીઠાનો ઉપયોગ કરે છે, જો કે, વધારે પડતુ મીઠું સ્વાસ્થય માટે હાનીકારક હોવાની તબીબો તથા ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’એ અનેકવાર ચેતવણી આપી છે. ડબ્લ્યુએચઓ અનુસાર, મીઠા દ્વારા વધુ પડતા સોડિયમના સેવનને કારણે 1.89 મિલિયન લોકો મૃત્યુ પામે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે મીઠું ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થાય છે. વધુ […]

દરરોજ 3-4 ખજુર આરોગવાથી થશે અનેક ફાયદા….

ખજૂર શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. ખજુરથી કબજિયાત, પાચન અને અતિશય થાક સહિતની સમસ્યાથી છુટકારો મળે છે. આયુર્વેદ તબીબોના મળે, દરરોજ 3 થી 4 ખજૂરનું સેવન કરવું જોઈએ. ખજૂર એક સ્વાસ્થ્યવર્ધક ફળ છે, જે ઘણા સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે છે. શરીર માટે જરૂરી ઘણા પોષક તત્વો તેમાં મળી આવે છે અને તેના સેવનથી દિવસભર તમારી […]

આહારમાં કાચા નારિયળને સામેલ કરવુ આરોગ્ય માટે ખુબ ફાયદાકારક, જાણો ફાયદા…

ઠંડી હોય કે ગરમી કોઈપણ ઋતુમાં કાચું નારિયેળ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઠંડીના દિવસોમાં કાચા નારિયેળનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તેમાં કોપર, સેલેનિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઝિંક જેવા ઘણા ખનિજો મળી આવે છે. આ બધા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિવાય કાચા નારિયેળમાં રહેલ ફેટ […]

સવારે 8 વાગ્યા પહેલા નાસ્તો કરશો તો હ્રદય પર થશે અસર

ઘણા સંશોધનમાં સાબિત થયું છે, કે આપણે ક્યાં સમયે નાસ્તો કે રાત્રિભોજન કરીએ છીએ, તેની સીધી અસર આપણા હ્રદય પર પડે છે. આટલું જ નહીં આપણા ખાવાના સમય આપણા ઊંઘના ચક્રને અસર કરે છે. જો તમે એવા લોકોમાંથી એક છો જે સવારનો નાસ્તો અને રાત્રિભોજન રાત્રે 8 વાગ્યા પહેલા ખાય છે. જો તમે જો આવું […]

ક્યારથી બાળકોને કફ સિરપ અપાય? જાણો

બાળકોની રોગપ્રતિકારક શક્તિ યુવાનોની સરખામણીમાં ઘણી ઓછી હોય છે. આ જ કારણે બાળકો વધારે વારંવાર બીમાર પડે છે. નબળી રાગપ્રતિકારક શક્તિને લીધે, વારંવાર ઉધરસ આવે છે. હવામાનમાં ફેરફાર થવાને કારણે અને પ્રદૂષણના કારણે બાળકોને ખાંસી થવા લાગે છે. ઘણા લોકો બાળકોને ઉધરસ આવે ત્યારે કફ સિરપ આપે છે. ક્યારેય વિચાર્યું છે કે બાળકને કફ સિરપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code