1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ: ભારતીય શુટર રશ્મિકા સહગલે સુવર્ણ ચંદ્રક જીત્યો

નવી દિલ્હીઃ કઝાકિસ્તાનમાં આયોજિત ૧૬મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં, ભારતીય શુટર રશ્મિકા સહગલે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. આ સ્પર્ધાઓમાં ભારતે, પાંચ સુવર્ણ , બે રજત અને ચાર કાસ્ય ચંદ્રકો જીત્યા છે.રશ્મિકાએ વ્યક્તિગત લેવલ પર ૨૪૧.૯ ના સ્કોર સાથે જુનિયર મહિલા એર પિસ્તોલનો તાજ જીત્યો, જે રજત ચંદ્રક વિજેતા કોરિયન હાન સેઉનગ્યુનથી ૪.૩ આગળ હતો. રશ્મિકા માટે […]

વર્ષ 2026નાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો GDP દર 6.7 ટકા રહેવાનો અંદાજ

નવી દિલ્હીઃ RBI મોનેટરી પોલિસી કમિટી (MPC)ના 6.5 ટકાના અંદાજ કરતા વધારે છે. મંગળવારે જાહેર કરાયેલા એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. ક્રેડિટ રેટિંગ એજન્સીના અહેવાલમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 26 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ગ્રોસ વેલ્યુ એડેડ (GVA) 6.4 ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે. અહેવાલ મુજબ, આગામી સમયમાં નાણાકીય નીતિમાં સરળતા […]

GST ઘટવાથી ઓટો સેક્ટરમાં આવશે નવી રફતાર, રોજગારની નવી તકો ઉભી થશે

HSBC ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચે જણાવ્યું હતું કે આગામી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) માં ઘટાડાથી ભારતમાં લાંબા ગાળાની ઓટો માંગ અને રોજગાર સર્જન વધશે. સરકાર ભારતમાં GST સ્લેબને સરળ બનાવવાનું વિચારી રહી છે અને 28 ટકાના સ્લેબને ઘટાડીને 18 ટકા કરી શકે છે અને ઓટોમોબાઇલ પર GST દરો ઉપર લાદવામાં આવતા સેસને પણ દૂર કરી […]

ભારતનો AI ખર્ચ 2028 સુધીમાં 10.4 બિલિયન ડોલર સુધી પહોંચવાની ધારણા

ભારતમાં AI પર ખર્ચ 2028 સુધીમાં $10.4 બિલિયન સુધી પહોંચવાની ધારણા છે. IDC ઇન્ફોબ્રીફ અને UiPath દ્વારા 7 ઓગસ્ટ, 2025 ના રોજ પ્રકાશિત થયેલા સંયુક્ત અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી. રિપોર્ટ મુજબ, 40% ભારતીય કંપનીઓએ એજન્ટિક AI લાગુ કર્યું છે અને 50% આગામી 12 મહિનામાં તેને અપનાવવાની યોજના બનાવી રહી છે. 2025 માં AI […]

ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટથી શરૂ, જાણો પહેલા દિવસે શું કરવું અને શું ન કરવું

હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર, તે દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થાય છે અને અનંત ચતુર્દશી સુધી ઉજવવામાં આવે છે. આ 10 દિવસોમાં ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે અને પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી બુધવાર, 27 ઓગસ્ટ 2025 […]

આત્મનિર્ભર ભારતઃ દેશમાં બનાવશે પાંચમી પેઢીના ફાઈટર એરક્રાફ્ટ

નવી દિલ્હીઃ ભારત લાંબા સમયથી વાયુસેનાને મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ જાહેરાત કરી છે કે, ભારત સંપૂર્ણપણે સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ વિકસાવવા તરફ આગળ વધી રહ્યું છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું નામ એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) છે. તમિલનાડુના શિવકાશીમાં આયોજિત યુથ એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ કોંગ્રેસ (YASSC) […]

ભારત-ચીન વચ્ચેના સંબંધ સુધારવાનો આ યોગ્ય સમયઃ ચીનના વિદેશ મંત્રી

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ સાથેની મુલાકાત દરમિયાન, ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ કહ્યું કે અમને ખુશી છે કે હવે સરહદો પર સ્થિરતા પુનઃસ્થાપિત થઈ ગઈ છે. તેમણે કહ્યું કે ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધારવાનો આ યોગ્ય સમય છે. આ બંને દેશોના વિકાસને વેગ આપશે. વાસ્તવમાં, વાંગ યી ભારતની મુલાકાતે છે […]

યુક્રેન યુદ્ધનો અંત લાવવા રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખો વચ્ચે મીટીંગ યોજાશે

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ યુક્રેન યુદ્ધનો અંત લાવવા રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખો વચ્ચે રૂબરૂ મુલાકાતનું આયોજન કરશે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું કે, તેમણે ગઈકાલે રાત્રે વ્હાઇટ હાઉસ ખાતે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકી અને અન્ય યુરોપિયન નેતાઓ સાથે બેઠક બાદ રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. ટ્રમ્પે […]

શુભાંશુ શુક્લાની સિદ્ધિઓ ઉપર ભારતને ગર્વઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવકાશયાત્રી અને વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને મળ્યા હતા. આ મુલાકાત આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) થી સફળ વાપસી બાદ થઈ હતી. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ શુક્લાને તેમની ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમના અવકાશ અનુભવ, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતની પ્રગતિ અને મહત્વાકાંક્ષી ‘ગગનયાન’ મિશન વિશે ચર્ચા કરી હતી. […]

વર્તમાન પરિસ્થિતિમાં, વૈશ્વિક અર્થતંત્રની સ્થિરતા જાળવી રાખવી જરૂરી: એસ.જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે ભારત-ચીન સંબંધોમાં કોઈપણ સકારાત્મક પ્રગતિનો આધાર સરહદ પર શાંતિ અને સ્થિરતા છે. તેમણે ભાર મૂક્યો હતો કે બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા અને વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયાને આગળ વધારવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જયશંકરે નવી દિલ્હીમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથેની મુલાકાત દરમિયાન આ વાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code