રાજસ્થાનના જયપુરની હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 6 દર્દીનાં મોત
ઉદેપુરઃ જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલના ICUમાં રવિવારે મોડી રાત્રે આગ લાગવાથી 6 દર્દીઓના મોત થયા છે અને 5ની હાલત ગંભીર છે. ઘટનાની માહિતી મળતાં મુખ્યમંત્રી ભજન લાલ શર્મા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હોસ્પિટલના ઈન્ચાર્જ જગદીશ મોદીએ IANS ને જણાવ્યું હતું કે એવું માનવામાં આવે છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. અચાનક લાગેલી આગ એકથી […]


