1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

બાંગ્લાદેશના ક્રિકેટરે કરી મહાશિવરાત્રીની ઉજવણી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ હાલ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમી રહી છે. જો કે, ભારત અને ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બીજી તરફ ટીમમાં સ્થાન ન પસંદગી ના પામનાર વિકેટકિપર કમ બેસ્ટમેન લિટ્ટન દાસ મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરતા નજરે પડ્યો હતો. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ક્રિકેટર શિવ મંદિરમાં પુજા કરતા […]

ચાલુ વર્ષે જ મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપ્સમાં ઉપલબ્ધ થશેઃ અશ્વિની વૈષ્ણવ

નવી દિલ્હીઃ એડવાન્ટેજ આસામ 2.0 ના સત્રને સંબોધતા, રેલ્વે, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી, અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આસામમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપનાથી એટલી ઉત્તમ ઇકોસિસ્ટમનું નિર્માણ થયું છે કે ઘણા દેશોએ અહીં રોકાણ કરવામાં રસ દાખવ્યો છે. નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટેની યોજનાઓનું અનાવરણ કરતા, તેમણે ઉત્તરપૂર્વને ભારતના વિકાસ માટે નવું એન્જિન ગણાવ્યું હતું. કેન્દ્રીય […]

ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દવા ઉપલબ્ધ ન હોવી જોઈએ, દવાના વેચાણ અંગે કેન્દ્રએ રાજ્યોને સૂચનાઓ આપી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે વ્યસન મુક્તિ અભિયાન હેઠળ દેશમાં સાયકોટ્રોપિક દવાઓના ગેરકાયદેસર ઉપયોગને ઘટાડવા માટે કડક પગલાં લેવા તમામ રાજ્યોને આદેશ આપ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યું છે કે, આ દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચવી જોઈએ નહીં. ગુણવત્તાયુક્ત દવાઓ સુનિશ્ચિત કરવા માટે નિયમનકારી ધોરણોને મજબૂત બનાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે […]

2024-25 રવિ સિઝનમાં ખેડૂતોની આવકમાં 12.5 ટકાનો વધારો

નવી દિલ્હીઃ ભાવમાં ભારે વધારાને કારણે, ચાલુ રવિ સિઝન 2024-25માં ખેડૂતોની આવકમાં વાર્ષિક ધોરણે 12.5 ટકાનો વધારો થવાની ધારણા છે. વર્ષ 2025માં ખેડૂતોની આવકમાં આ વધારો છેલ્લા પાંચ વર્ષમાં 10.3 ટકાના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર કરતાં વધુ છે. ગયા વર્ષે રવિ સિઝનમાં ખેડૂતોની આવકમાં 6.8 ટકાનો વધારો નોંધાયો હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) […]

તમિલનાડુના કુલિથલાઈમાં બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાંચના મોત

બેંગ્લોરઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન તમિલનાડુમાં બસ અને મોટરકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયાં હતા. જ્યારે અનેક વ્યક્તિઓને ઈજા થઈ હતી. માર્ગ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર તમિલનાડુના કરુર જિલ્લામાં કુલિથલાઈ […]

મહાશિવરાત્રિ પર્વની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હીઃ દેશમાં મહાશિવરાત્રીનો તહેવાર ધાર્મિક માહોલ સાથે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આજે પ્રયાગરાજ મહાકુંભનું છેલ્લું સ્નાન પણ છે, જેમાં લાખો લોકો પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. દરમિયાન મહાશિવરાત્રી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. મહાશિવરાત્રીની શુભેચ્છાઓ પાઠવતા, પીએમ મોદીએ કહ્યું કે આ દિવ્ય અવસર તમારા બધા માટે […]

પ્રયાગરાજ-અયોધ્યા હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, ચારના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં પ્રયાગરાજ-અયોધ્યા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતી મોટરકાર એક ઘરમાં ઘુસી ગઈ હતી. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે 3 વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘરમાં સૂઈ ગયેલા દંપતિને પણ આ અકસ્માતમાં ઈજા થઈ હતી. મળતી માહિતી મુજબ, વાગ્યે કોતવાલી દેહાત […]

બિહારમાં નીતિશ સરકારના બજેટ પૂર્વે એક મંત્રીએ આપ્યું રાજીનામુ, મંત્રીમંડળના વિસ્તરણની શકયતા

પટનાઃ બિહારની સરકારમાં કેબિનેટ વિસ્તરણની કોઈ માટે હાલમાં કોઈ તૈયારી નથી, પરંતુ હવે તે થશે. ભારતીય જનતા પાર્ટીના બિહાર પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલે સીએમ નીતિશ કુમારના મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે. તેમના સ્થાને, ભાજપના એક મજબૂત ચહેરાને સ્થાન આપવામાં આવશે. તેમજ આગામી સમયમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વહેતી થઈ છે. નવા મંત્રીઓના શપથગ્રહણ માટે રાજ્યપાલ પાસે […]

દેશભરમાં ફળો, શાકભાજી અને ખાદ્યાન્નનાં પરંપરાગત બિયારણોનો વિસ્તૃત ડેટાબેઝ તૈયાર કરવા અમિત શાહની અપીલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (BBSSL)નાં પરંપરાગત/મીઠાં બીજનાં સંબંધમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (BBSSL) પરંપરાગત બિયારણના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે સતત પ્રયાસો કરી રહી છે. આ બેઠક દરમિયાન કેન્દ્રીય […]

મધ્યપ્રદેશ સરકારના પારદર્શક શાસનથી ઘણા લોકો રોકાણ કરવા માટે આકર્ષાયા છેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે મધ્ય પ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ – 2025ના સમાપન સમારંભને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ બે દિવસીય ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ દરમિયાન કુલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code