1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

છત્તીસગઢના જાણીતા કલાકાર અને પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા તીજન બાઈનું નિધન

નવી દિલ્હી, 05 જુલાઈ 2026: છત્તીસગઢના જાણીતા પાંડવાણી ગાયિકા અને પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા તિજન બાઈનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને રાયપુરની એમ્સ (AIIMS)માં તેમની સારવાર ચાલી રહી હતી. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. પોતાના પ્રભાવશાળી અવાજ, મંચ પરની પ્રભુત્વપૂર્ણ ઉપસ્થિતિ અને વાર્તાકથનની આગવી શૈલી દ્વારા તીજન બાઈએ ‘પાંડવાણી’ને માત્ર […]

ભારત આવતીકાલથી કોચીમાં બે દિવસીય ‘બ્રિક્સ વિમેન્સ વર્કિંગ ગ્રુપ’ની બેઠકનું આયોજન કરશે

નવી દિલ્હી, 05 જુલાઈ 2026: BRICSના અધ્યક્ષપદ હેઠળ, ભારત આવતીકાલથી કેરળના કોચીમાં બે દિવસીય ‘BRICS મહિલા કાર્યકારી જૂથ’ની બેઠકનું આયોજન કરશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું છે કે, BRICS સભ્ય દેશોના વરિષ્ઠ સરકારી અધિકારીઓ તમામ ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણ અને મહિલા-આધારિત વિકાસને લગતા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા તેમજ સહિયારી પ્રાથમિકતાઓ પર સહયોગને આગળ વધારવા […]

લુધિયાણામાં જીટી રોડ પર ગમખ્વાર અકસ્માત, બે યુવકોના મોત

ખન્ના, 05 જુલાઈ 2026: ખન્ના નજીકના બિજા ગામ પાસે જી.ટી. રોડ પર, કારનું ટાયર બદલી રહેલા બે યુવકોને એક ટ્રકે ટક્કર મારી હતી; બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે તેમની સાથે ઊભેલું આઠ વર્ષનું બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું. મૃતકો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના મુરાદનગરના રહેવાસી હતા અને વૈષ્ણો દેવીના દર્શને જઈ રહ્યા […]

નેપાળના બૈતાડીમાં બસ ખીણમાં ખાબકી, ડ્રાઈવર સહિત 24 મુસાફરો ઘાયલ

ઝુલાઘાટ, 05 જુલાઈ 2026: ભારતની સરહદને અડીને આવેલા નેપાળના બૈતાડી જિલ્લામાં બસનો વધુ એક અકસ્માત સર્જાયો છે. વિપરીત દિશામાંથી આવતા ટ્રકને સાઈડ આપવા જતાં બસ અથવા તો વળાંક પરથી કાબૂ ગુમાવી દેવાના કારણે બસ ખીણમાં ખાબકી હતી. ધનગઢીથી બૈતાડી જઈ રહેલી એક બસ પાટણ નગરપાલિકા-8 ના ગૈરાખાન નજીક નિયંત્રણ ગુમાવીને લગભગ 70 મીટર ઊંડી ખીણમાં […]

ડિજિટલ પાઇરેસી સામે કેન્દ્રની કાર્યવાહી, ટેલિગ્રામને નોટિસ ફટકારી 15 દિવસમાં રિપોર્ટ માંગ્યો

નવી દિલ્હી, 4 જુલાઈ 2026: દેશમાં ઓનલાઇન માધ્યમો પર ઝડપથી વધી રહેલી ડિજિટલ પાઇરેસીની પ્રવૃત્તિઓ સામે કેન્દ્ર સરકારે એક મોટું અને કડક પગલું ભર્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામને સત્તાવાર નોટિસ પાઠવીને આદેશ આપ્યો છે કે તે પોતાના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ગેરકાયદેસર અને પાઇરેટેડ કન્ટેન્ટને તાત્કાલિક અસરથી હટાવવા માટે કડક પગલાં […]

દેશની પ્રથમ બુલેટ ટ્રેન માટે દરિયાની નીચે સુરંગ બનાવાશેઃ અશ્વિની વૈષ્ણવ કરાવશે પ્રારંભ

મુંબઈ, 4 જુલાઈ 2026: દેશમાં રેલ મુસાફરીને વધુ સુગમ અને ઝડપી બનાવવા માટે ચાલી રહેલા અવિરત પ્રયાસો વચ્ચે રેલ મુસાફરો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે આકાર લઈ રહેલા ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અતિ મહત્વની સુરંગના નિર્માણનું કામ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ […]

સિંધુ જળ સંધિ સ્થગિત થતા પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી હાલત, સિંઘ અને બલૂચિસ્તાન પ્રાંતમાં પાણીની અછત

ઈસ્લામાબાદ, 4 જુલાઈ 2026: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દેતાં પાકિસ્તાનની ચિંતા અને અકળામણ ચરમસીમાએ પહોંચી ગઈ છે. વિશ્વના અલગ-અલગ મંચો પર આજીજી કરવા છતાં પાકિસ્તાનને ક્યાંયથી કોઈ મદદ મળી નથી અને ભારત પોતાના કડક વલણ પર અડગ રહ્યું છે. હવે આ આર્થિક અને ભૌગોલિક સંકટથી બચવા માટે […]

વેઇટ લોસ માટે બેસ્ટ ઓપ્શન: ટ્રાય કરો હાઈ-પ્રોટીન સોયા પરાઠા, જાણો સરળ રેસીપી

વજન ઘટાડવાની સફરમાં સૌથી મોટો પડકાર એવો ખોરાક શોધવાનો છે જે સ્વાદિષ્ટ હોય, પ્રોટીનથી ભરપૂર હોય અને પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે. જો તમે રોજ-રોજ એ જ બાફેલું ખાણું કે ફિક્કું સલાડ ખાઈને કંટાળી ગયા છો, તો ‘સોયા પરાઠા’ તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન છે. આ પરાઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને […]

વડાપ્રધાન મોદીએ રાજસ્થાનમાં 1.5 લાખ કરોડથી વધુની કિંમતના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું

પચપદ્રા, 04 જુલાઈ 2026: Prime Minister Modi inaugurated development projects in Rajasthan પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાજસ્થાનના પચપદ્રામાં 1.05 લાખ કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ રાજ્ય માટે માળખાગત સુવિધાઓ, ઉર્જા, પરિવહન અને રોજગાર સર્જનની દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ જોધપુર એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું […]

ઉમર ખાલિદ, શરજીલ ઈમામને ફરી લપડાક, જામીન અરજી નામંજૂર

નવી દિલ્હી, 4 જુલાઈ, 2026 – ઉમર ખાલિદ અને શરજીલ ઈમામને ફરીથી કાનૂની લપડાક પડી છે. બંનેની જામીન અરજી અદાલત દ્વારા ફગાવી દેવામાં આવી છે. પ્રારંભિક અહેવાલ અનુસાર, દિલ્હી તોફાન કેસના આરોપીઓ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામને જામીન આપવાનો અદાલતે ઈનકાર કરી દીધો છે. કોર્ટે ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની જામીન અરજી ફગાવી દીધી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code