1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ઈ-કારનું વેચાણ 91 ટકા વધ્યું, 2023-24માં 9.47 લાખથી વધારે ઈ-ટુ-વ્હીલરનું વેચાણ થયું

નવી દિલ્હીઃ દેશમાં ઈલેક્ટ્રિક કારનું છૂટક વેચાણ 2023-24માં વાર્ષિક ધોરણે 91.37 ટકા વધીને 90,996 યુનિટ થયું છે. 2022-23માં કુલ 47,551 ઈ-કારનું વેચાણ થયું હતું. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન (FADA)ના ડેટા મુજબ, ગયા વિત્ત વર્ષમાં છૂટક બજારોમાં કુલ 9,47,087 ઈ-ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું. આ આંકડો 2022-23માં વેચાયેલા 7,28,205 ઈ-ટુ-વ્હીલર કરતાં 30.06 ટકા વધુ છે. આ […]

IPEF: સ્વચ્છ અર્થતંત્ર રોકાણકાર ફોરમની પ્રથમ બેઠક સિંગાપોરમાં યોજાશે

નવી દિલ્હીઃ ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (IPEF) 5-6 જૂને સિંગાપોરમાં તેના પ્રથમ સ્વચ્છ અર્થતંત્ર રોકાણકાર ફોરમનું આયોજન કરશે, એમ વાણિજ્ય વિભાગે જણાવ્યું હતું. વિભાગે બેઠકમાં ભાગ લેવા માટે સ્થાનિક આબોહવા અને તકનીકી સાહસિકો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. મે 2022 માં શરૂ કરાયેલ, ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પરિટી (IPEF) માં 14 ભાગીદારોનો સમાવેશ થાય […]

લોકસભા ચૂંટણીઃ સમાજવાદી પાર્ટીએ ઘોષણાપત્રમાં મહિલાઓ અને ગરબો માટે કરી વિશેષ જાહેરાત

 લખનૌઃ લોકસભાની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર તેજ બન્યો છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ ઘોષણાપત્ર જાહેર કર્યું છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, પાર્ટીના સોશિયલ પેટ ઉપર લોકો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો હતો. આ અભિપ્રાયના આધારે ઘોષણાપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું. જનતાનું માગપત્ર અમારો અધિકાર છે. અખિલેશ યાદવે કહ્યું, “અમે અમારા વિઝન ડોક્યુમેન્ટનું નામ […]

દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદએ ‘આપ’ અને મંત્રી પદ ઉપરથી રાજીનામુ આપ્યું

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદએ રાજીનામુ આપ્યું છે. રાજકુમાર આનંદ દિલ્હી સરકારમાં સમાજ કલ્યાણ મંત્રીના પદ પર હતા. તાજેતરમાં જ રાજકુમાર આનંદના ઘરે ઈડીના દરોડા પડ્યાં હતા. જે બાદ તેમણે રાજીનામું આપતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. રાજકુમાર આનંદે મંત્રી પદ […]

સિમ્પોઝિયમમાં હેલ્થ ગવર્નન્સ, IPR, મેડિસિનની સુલભતા અને જાહેર આરોગ્ય નીતિને આવરી લેતી થીમ્સની શોધ કરાઈ

નવી દિલ્હીઃ જિંદાલ ગ્લોબલ લો સ્કૂલ (જેજીએલએસ) ખાતે સેન્ટર ફોર જસ્ટિસ, લો એન્ડ સોસાયટી (સીજેએલએસ)ના સહયોગથી ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સ્થાપિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડના સેન્ટર ફોર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લો (સીટીઆઇએલ)એ ઇન્ટરનેશનલ સિમ્પોઝિયમ ઓન હેલ્થ ગવર્નન્સ ઇન અ પોલિટિકલ લેન્ડસ્કેપઃ ઇન્ટરપ્લે ઓફ હેલ્થ લો, સોસાયટી એન્ડ પોલિટિકલ ઇકોનોમીનું આયોજન કર્યું હતું. નીતિ આયોગના સભ્ય ડો. વી. કે. પૌલે ઉદઘાટન સંબોધન […]

કાશ્મીર ઘાટીમાં લોકસભા ચૂંટણી વચ્ચે ISIએ હુમલાની તૈયારીઓ કરી, સુરક્ષા દળો બન્યા વધુ એલર્ટ

નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. દેશમાં સાત તબક્કામાં મતદાન યોજાશે. દરમિયાન કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં પડોશી દેશ પાકિસ્તાન અને ત્યાં આશ્રય લઈ રહેલા આતંકવાદીઓ ઘાટીમાં યોજાનારા લોકશાહીના આ મહાન પર્વને ખોરવવા માટે સક્રિય થઈ ગયા હોવાનું ચર્ચાય રહ્યું છે. બીજી તરફ […]

હોમિયોપેથીને ઘણા દેશોમાં એક સરળ અને સુલભ સારવાર પદ્ધતિ તરીકે અપનાવવામાં આવી: રાષ્ટ્રપતિજી

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે આજે (10 એપ્રિલ, 2024) નવી દિલ્હીમાં સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી દ્વારા આયોજિત બે દિવસીય હોમિયોપેથી સિમ્પોઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, હોમિયોપેથીને ઘણા દેશોમાં એક સરળ અને સુલભ સારવાર પદ્ધતિ તરીકે અપનાવવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં, આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને […]

સંદેશખાલીમાં મહિલાઓ ઉપર અત્યાચાર અને જમીન પચાવી પાડવાના કેસની તપાસ CBI કરશે

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીની ઘટનાને લઈને ભારે હોબાળો થયો હતો. હવે કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચાર અને જમીન પચાવી પાડવાના આરોપોની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો છે. સંદેશખાલીમાં EDના અધિકારીઓ પર થયેલા હુમલાની પણ CBI દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કોલકત્તા હાઈકોર્ટે કોર્ટની દેખરેખ હેઠળ સંદેશખાલીમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ અને જમીન હડપ […]

લોકસભા ચૂંટણીઃ ભાજપાએ ઉમેદવારોની પસંદગીની વધુ એક યાદી જાહેર કરી, કિરણ ખેરને પડતા મુકાયાં

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન ભાજપાએ ઉમેદવારોની પસંદગીની વધી એક યાદી જાહેર કરી છે. ભાજપાએ નવ જેટલા ઉમેદવારોના નામ કરવામાં આવ્યાં છે. ભાજપની યાદીમાં યુપીની 7 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ચંદીગઢથી કિરણ ખેરની ટિકિટ કાપીને પાર્ટીએ સંજય ટંડનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ સિવાય રીટા બહુગુણા જોશીને […]

ભારતીય શેરબજારમાં તેજી, રોકાણકોરાની રકમમાં થયો વધારો

નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં સતત તેજીની ચાલ જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ વધારા સાથે 74 હજાર 900 અને નિફ્ટી વધારા સાથે 22 હજાર 700 આસપાસ કારોબાર કરી રહ્યાં છે. આજે મેટલ અને એનર્જી સેક્ટર્સ તેજીનું નેતૃત્વ કરી રહ્યાં છે. કોમોડિટીની વાત કરીએ તો બ્રેંટ ક્રૂડ ઓઈલ વધારા સાથે 89.50 ડોલર પ્રતિ બેરલ આસપાસ કારોબાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code