1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવાનો સમય માગ્યો, જાણો કારણ

નવી દિલ્હી/અમદાવાદ, 2 એપ્રિલ, 2026: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા માગે છે. આ સંદર્ભમાં કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું છે કે ગુજરાતમાં પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ પહેલા તેમની પાર્ટીના કાર્યકરોની મોટા પાયે ગેરકાયદે ધરપકડ કરવામાં આવી રહી છે. […]

તેજસ ફાઈટર જેટ ફરી આકાશ ગજવશે: સુરક્ષા તપાસ બાદ 34 વિમાનો ઉડાન ભરવા તૈયાર

બેંગલુરુ, 2 એપ્રિલ 2026: ભારતીય વાયુસેનાના ગૌરવ સમાન સ્વદેશી લડાયક વિમાન ‘તેજસ’ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) ના ચેરમેન અને સીએમડી ડો. ડી.કે. સુનીલે જણાવ્યું છે કે તેજસ વિમાનોને ફરીથી ઓપરેશનલ કરવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને આગામી સમયમાં તેને અંતિમ મંજૂરી મળી જવાની શક્યતા છે. તાજેતરમાં એક […]

ઈરાન સામે લશ્કરી કાર્યવાહી વધુ તીવ્ર બનાવવાની તૈયારીઓઃ ટ્રમ્પ

ન્યૂયોર્ક, 2 એપ્રિલ 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી અઠવાડિયામાં ઈરાન સામે હુમલાઓ વધુ તીવ્ર થવાની ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે આ લશ્કરી કાર્યવાહી કેટલાક અઠવાડિયા સુધી ચાલુ રહેશે, અને અમેરિકા ટૂંક સમયમાં વધુ જોરદાર હુમલાઓ શરૂ કરશે. રાષ્ટ્રને સંબોધનમાં, ટ્રમ્પે ઈરાન સામે ચાલી રહેલા ઓપરેશનને બાળકો અને ભાવિ પેઢીઓના ભવિષ્યમાં રોકાણ ગણાવ્યું. […]

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે દ્વિપક્ષીય વેપાર 24.1 બિલિયન ડોલરને પાર પહોંચ્યો

નવી દિલ્હી, 2 એપ્રિલ 2026: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના આર્થિક સંબંધોમાં આજે એક ઐતિહાસિક સિદ્ધિ ઉમેરાઈ છે. ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરાર પર હસ્તાક્ષર થયાને આજે ચાર વર્ષ પૂર્ણ થયા છે. આ ચાર વર્ષમાં બંને દેશો વચ્ચેનો વેપાર માત્ર વધ્યો જ નથી, પરંતુ ભારતીય નિકાસકારો માટે ઓસ્ટ્રેલિયાના દરવાજા કાયમી ધોરણે ખુલી ગયા છે. આંકડાકીય […]

આમ આદમી પાર્ટી રાઘવ ચઢ્ઢાથી નારાજ, રાજ્યસભામાં તેમનું કદ ઘટાડી દીધું

નવી દિલ્હી, 2 એપ્રિલ, 2026: Raghav Chadha રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) એ ચઢ્ઢાને રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવી દીધા છે. તેમના સ્થાને હવે સાંસદ અશોક મિત્તલ પક્ષના ઉપનેતા હશે. આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને જણાવ્યું છે કે રાઘવ ચઢ્ઢાને ગૃહમાં પક્ષના નેતા તરીકે બોલવાની તક આપવામાં ન આવે. […]

મેક ઇન ઇન્ડિયાનો દબદબો: સંરક્ષણ નિકાસ રૂ. 38,424 કરોડના ઐતિહાસિક સ્તરે

નવી દિલ્હી, 2 એપ્રિલ 2026: ભારત હવે માત્ર શસ્ત્રો ખરીદતો દેશ નથી રહ્યો, પરંતુ વિશ્વને શસ્ત્રો પૂરા પાડતું ‘ગ્લોબલ હબ’ બની રહ્યું છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતની સંરક્ષણ નિકાસે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સત્તાવાર આંકડાઓ મુજબ, આ વર્ષે સંરક્ષણ નિકાસ રૂ. 38,424 કરોડની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી છે, જે પાછલા વર્ષના રૂ. 23,622 કરોડની […]

ISI ભારતીય સુરક્ષા અને અર્થતંત્રને નુકસાન પહોંચાડવા મોટાપાયે સાયબર હુમલા કરે તેવી ભિતી, IB નું એલર્ટ

નવી દિલ્હી, 2 એપ્રિલ 2026: ભારતની ગુપ્તચર એજન્સીઓએ એક અત્યંત ગંભીર એલર્ટ જારી કર્યું છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ભારતની સુરક્ષા અને અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે મોટા પાયે સાયબર હુમલાની યોજના બનાવી રહી છે. ઇન્ટેલિજન્સ બ્યુરોના અહેવાલ મુજબ, આઈએસઆઈ અધિકારીઓએ તાજેતરમાં અનેક બેઠકો કરી છે, જેનો મુખ્ય હેતુ ભારતીય સંરક્ષણ સંસ્થાઓ અને નાણાકીય માળખાને ઠપ […]

રૂપિયામાં જોરદાર રિકવરી: RBI ના પગલાંથી ડોલર સામે રૂપિયો 93.19 થયો

મુંબઈ, 2 એપ્રિલ 2026: ભારતીય ચલણ રૂપિયાએ તેના ઐતિહાસિક નીચલા સ્તરેથી શાનદાર વાપસી કરી છે. ગુરુવારે શરૂઆતી કારોબારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો 151 પૈસા મજબૂત થયો હતો. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ‘ઓનશોર ફોરવર્ડ ડિલિવરી માર્કેટ’માં બેંકોની નેટ ઓપન પોઝિશન મર્યાદિત કરવાના લેવાયેલા ત્વરિત નિર્ણયને કારણે આ ઉછાળો જોવા મળ્યો છે. ઇન્ટરબેંક વિદેશી મુદ્રા બજારમાં ગુરુવારે […]

ઈરાની લોકો અમેરિકન લોકો પ્રત્યે કોઈ દુશ્મનાવટ રાખતા નથીઃ રાષ્ટ્રપતિ પેઝેશ્કિઆ

નવી દિલ્હી, 2 એપ્રિલ 2026: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિઆને જણાવ્યું હતું કે ઈરાની લોકો અમેરિકન લોકો પ્રત્યે કોઈ દુશ્મનાવટ રાખતા નથી. તેમણે અમેરિકન વહીવટીતંત્ર પર “ઈઝરાયલના પ્રોક્સી” તરીકે ઈરાન સામે લડવાનો પણ આરોપ લગાવ્યો હતો. ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે તેમણે અમેરિકન જનતાને સંબોધિત એક પત્રમાં આ ટિપ્પણીઓ કરી હતી, જેમાં અમેરિકા અને ઈઝરાયલ […]

પાકિસ્તાન કોઈ અયોગ્ય હરકત કરી શકે છેઃ રાજનાથસિંહ

નવી દિલ્હી, 2 એપ્રિલ 2026: કેરલમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન રક્ષામંત્રી રાજનાથસિંહએ કેરલમાં એક જનસભાને સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતનો પડોશી દેશ કોઈ ખોટી હરકત કરી શકે છે. જો કે, રાજનાશસિંહે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, જો એવુ કંઈ થયું તો ભારતની પ્રતિક્રિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code