1. Home
  2. ગુજરાતી
  3. જીવનશૈલી

જીવનશૈલી

હવે દરેક ઉકાળો ચા નહીં કહેવાય, FSSAI એ વ્યાખ્યા બદલી

નવી દિલ્હી, 25 ડિસેમ્બર 2026: TeaLovers જો તમે પણ હર્બલ ટી અથવા ફ્લેવર ટીના નામે ‘ચા’ પી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ‘ચા’ (Tea) શબ્દના ઉપયોગ અંગે અત્યંત કડક અને સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરી છે. હવેથી માત્ર એ જ ઉત્પાદનોને ‘ચા’ કહી શકાશે […]

વિટામિન C માત્ર પોષક તત્વ નહીં, શરીરનો સુપરહિરો

Human body આપણા શરીરમાં વિટામિન C (એસ્કોર્બિક એસિડ) ની ભૂમિકા માત્ર રોગપ્રતિકારક શક્તિ વધારવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે દરેક કોષ માટે એક ‘સુપરહીરો’ સમાન છે. મોટાભાગના લોકો તેને સામાન્ય વિટામિન ગણે છે, પરંતુ તેની ગંભીર ઉણપથી પેઢામાંથી લોહી નીકળવું, જૂના રૂઝાયેલા ઘા ફરી ખુલી જવા અને દાંત પડી જવા જેવી ભયાનક સમસ્યાઓ સર્જાઈ શકે […]

માત્ર કેલ્શિયમ નહીં, વિટામિન-D ની ઉણપથી હાડકાં થઈ જશે પોલા

આજના સમયમાં નાની ઉંમરના યુવાનોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ કરોડરજ્જુની નબળાઈ અને સાંધાના દુખાવાની ફરિયાદ કરતા જોવા મળે છે. જ્યારે સ્થિતિ ગંભીર બને છે ત્યારે ગઠિયા (Gout), ઓસ્ટિયોપોરોસિસ, અને આર્થરાઈટિસ જેવા રોગો ઘર કરી જાય છે. મોટાભાગે લોકો માને છે કે માત્ર કેલ્શિયમની ઉણપથી જ હાડકાં નબળા પડે છે, પરંતુ શું તમે જાણો છો […]

ડૉ. સુધાંશુ પટવારીએ ગેસ્ટ્રોએન્ટેરોલોજીની સમસ્યાઓ પર માર્ગદર્શન આપ્યું: જુઓ VIDEO

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા “એલિવેટિંગ હેલ્થ અવેરનેસ વિથ લીડર્સ ઈન મેડિસિન” – “સ્માર્ટ લિવિંગ ફોર બિઝનેસ લીડર્સ” વિષય પર આયોજિત આ હેલ્થ પાંચ દિવસમાં યોજવામાં આવી  અમદાવાદ, 19 ડિસેમ્બર, 2025ઃ gastroenterology problems GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા આયોજિત હેલ્થ સમિટમાં ડૉ. સુધાંશુ પટવારીએ ગેસ્ટ્રોએન્ટેરોલોજીની સમસ્યાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. 15 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર, 2025 સુધી […]

AIની પાર છે આત્મત્વ: ભારતકૂલ અધ્યાય–૨માં ભાગ્યેશ જહાએ માનવ ચેતનાની શક્તિ ઉજાગર કરી

(અલકેશ પટેલ) અમદાવાદ, 17 ડિસેમ્બર, 2025ઃ Bhayesh Jaha in Bharatkool Chapter 2 આધ્યાત્મ, સંસ્કૃતિ અને કલાત્મક અભિવ્યક્તિના સંગમરૂપ ભારતકૂલ અધ્યાય–૨માં સૌથી વિચારપ્રેરક અને અંતર્મુખ બનાવતી ક્ષણ ભાગ્યેશ જહાના સંવાદથી સર્જાઈ. તેમના વિચારો દ્વારા શ્રોતાઓનું ધ્યાન બહારની દુનિયાથી હટાવીને આત્મત્વ—ભારતીય તત્વજ્ઞાનના મૂળ તત્ત્વ— તરફ વળ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી ખાતે તાજેતરમાં જ સમાપન થયેલા ભારતકૂલના અધ્યાય-2માં સામેલ થયેલા […]

GCCI બિઝનેસ વુમન કમિટી “હેલ્થ સમિટ”ના બીજા દિવસે ડૉ. ભરત દવેએ માર્ગદર્શન આપ્યું: જુઓ VIDEO

“એલિવેટિંગ હેલ્થ અવેરનેસ વિથ લીડર્સ ઇન મેડિસિન” – “સ્માર્ટ લિવિંગ ફોર બિઝનેસ લીડર્સ” થીમ સાથે 15થી 19 ડિસેમ્બર સુધી “હેલ્થ સમિટ”નું આયોજન અમદાવાદ, 17 ડિસેમ્બર, 2025: GCCI Business Women Committee “Health Summit” GCCIની બિઝનેસ વુમન કમિટી દ્વારા યોજાઈ રહેલા પાંચ દિવસના હેલ્થ સમિટ સેમિનારના બીજા દિવસે સ્પાઇન સર્જન ડૉ. ભરત દવે દ્વારા આરોગ્ય વિષયક માર્ગદર્શન […]

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા “હેલ્થ સમિટ”નું આયોજન: જુઓ Video

અમદાવાદ, 16 ડિસેમ્બર, 2025ઃ GCCI Business Women Committee GCCIની બિઝનેસ વુમન કમિટીએ તારીખ 15 થી 19 ડિસેમ્બર, 2025 દરમિયાન “એલિવેટીંગ હેલ્થ અવેરનેસ વિથ  લીડર્સ ઇન મેડિસિન” – “સ્માર્ટ લિવિંગ ફોર બિઝનેસ લીડર્સ” થીમ સાથે “હેલ્થ સમિટ”નું આયોજન કર્યું છે. આ સમગ્ર આયોજન GCCI હોસ્પિટલ અને મેડિકલ કમિટીના સહયોગથી કરવામાં આવ્યું છે. આ શ્રેણીમાં આગામી દિવસોમાં સ્તવ્ય […]

શિયાળામાં હાથ-પગની ત્વચા ફાટી ગઈ છે? ઘરે બનાવો આ હોમમેડ ક્રીમ, ફાટેલી ત્વચા બનશે મુલાયમ

નવી દિલ્હી: શિયાળામાં ચહેરા ઉપરાંત હાથની ત્વચા પર સૌથી વધુ અસર થાય છે, કારણ કે શરીરનો આ ભાગ સૌથી વધુ પાણીના સંપર્કમાં આવે છે. આ કારણે કેટલાક લોકોની હથેળીઓમાં પણ તિરાડો પડી જાય છે અને પાછળની ત્વચા સંકોચાઈ જવી, સ્ક્રેચ પડવા અને સોજો જેવી સમસ્યાઓ થવા લાગે છે. માત્ર ચહેરાની સંભાળ લેવી પૂરતી નથી, પરંતુ […]

વેગન ડાયટમાં સામેલ કરો આ પ્લાન્ટ બેઝ્ડ આ પાંચ ફૂડ, પ્રોટીનની ઊણપ નહીં રહે

નોન-વેજને પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ આજના સમયમાં શાકાહાર અપનાવનારા લોકોની સંખ્યા વધી રહી છે, સાથે જ વીગન ડાયટ ફોલો કરનારા લોકોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. જોકે, ઘણા લોકોને લાગે છે કે વીગન ડાયટમાં પ્રોટીનની પૂર્તિ કરવી એક મોટો પડકાર છે. શાકાહારીઓ ડેરી ઉત્પાદનો દ્વારા પ્રોટીન મેળવી શકે છે, પરંતુ વીગન […]

ભારતકૂલ અધ્યાય–2માં ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીજીનું ધ આર્ટ ઑફ બિકમિંગ અ જિનિયસ વિશે પ્રેરણાત્મક ઉદબોધન

અમદાવાદ, 13 ડિસેમ્બર, 2025ઃ Dr. Gyanvatsal Swamiji પૂજ્ય ડૉ. શ્રી જ્ઞાનવત્સલ સ્વામીજીએ ભારતકૂલ અધ્યાય–2માં ઉપસ્થિત રહી ‘ધ આર્ટ ઑફ બિકમિંગ અ જિનિયસ’ વિષય પર ઉદબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે જિનિયસ જન્મથી નહીં બને, પરંતુ બનવામાં આવે છે. યોગ્ય દિશામાં પ્રયત્ન કરીએ તો દરેક વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠતા હાંસલ કરી શકે છે. સ્વામીજીએ કોલસો, ગ્રાફાઇટ અને હીરાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code