AIની પાર છે આત્મત્વ: ભારતકૂલ અધ્યાય–૨માં ભાગ્યેશ જહાએ માનવ ચેતનાની શક્તિ ઉજાગર કરી
(અલકેશ પટેલ) અમદાવાદ, 17 ડિસેમ્બર, 2025ઃ Bhayesh Jaha in Bharatkool Chapter 2 આધ્યાત્મ, સંસ્કૃતિ અને કલાત્મક અભિવ્યક્તિના સંગમરૂપ ભારતકૂલ અધ્યાય–૨માં સૌથી વિચારપ્રેરક અને અંતર્મુખ બનાવતી ક્ષણ ભાગ્યેશ જહાના સંવાદથી સર્જાઈ. તેમના વિચારો દ્વારા શ્રોતાઓનું ધ્યાન બહારની દુનિયાથી હટાવીને આત્મત્વ—ભારતીય તત્વજ્ઞાનના મૂળ તત્ત્વ— તરફ વળ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી ખાતે તાજેતરમાં જ સમાપન થયેલા ભારતકૂલના અધ્યાય-2માં સામેલ થયેલા […]


