૨૧ જૂન: યોગથી વિશ્વને ભારતની અમૂલ્ય ભેટ, પરંતુ શું આપણે પોતે તેનો લાભ લઈ રહ્યા છીએ?
હેમંત પરમાર દ્વારા ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં “વિશ્વ યોગ દિવસ” ઉજવવામાં આવે છે. આજે યોગ માત્ર ભારતની પરંપરા કે આધ્યાત્મિક સાધના પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ વિશ્વના કરોડો લોકોના જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે. શરીર, મન અને આત્માના સંતુલન માટે યોગને સર્વોત્તમ માર્ગ માનવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આખરે […]


