1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદના સિન્ધુભવન રોડ પરના બંગલામાં રાત્રે લૂંટારૂ શખસો ત્રાટક્યા, એક લાખ રોકડની લૂંટ

ચાર બુકાનીધારી લૂંટારૂઓ મધરાત બાદ બંગલામાં પ્રવેશ્યા બિલ્ડરને મારમારીને છરી ગળા પર મુકીને તિજોરી પાસે લઈ ગયા તિજોરી ન ખૂલતા બિલ્ડરને ધમકી આપીને નાસી ગયા અમદાવાદઃ શહેરના સિન્ધુભવન રોડ પર આવેલા એક બંગલામાં મધરાત બાદ ચાર બુકાનીધારી લૂંટારૂઓએ ત્રાટકીને બંગલામાં રહેતા બિલ્ડરને ધમકી આપી મારમારીને છરીની અણિએ રૂપિયા એક લાખ રોકડની લૂંટ કરી હતી, બિલ્ડરને […]

વાઇબ્રન્ટ અંતર્ગત કચ્છ-સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં રિજનલ કોન્ફરન્સ યોજાશે

ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત 19 થી 21 ડિસેમ્બર 2025 દરમિયાન પાંચ જિલ્લાઓમાં કાર્યક્રમોનું આયોજન ગાંધીનગર, 18 ડિસેમ્બર 2025: Vibrant Regional conference  વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉદ્યોગ, રોકાણ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા જિલ્લાસ્તરીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર […]

અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં ડમ્પરે એક્ટિવા સ્કૂટરને ટક્કર મારતા સ્કૂટરસવાર યુવતીનું મોત

ગત મોડી રાતે પૂરફાટ ઝડપે ડમ્પરે સ્કૂટરને ટક્કર મારી સ્કૂટરસવાર યુવતીનું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે મોત નિપજ્યુ આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના ખોખરા વિસ્તારમાં ગત રાતે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો, ખોખરા વિસ્તારમાં ગત મોડી રાતે […]

વડોદરા કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેલ મળ્યો

અકોટા પોલીસ, એસ.ઓ.જી., વડોદરા ક્રાઈમ બ્રાન્ચ તેમજ બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો પહોંચી કલેકટર કચેરીમાં જીણવટભરી તપાસ પણ કંઈ મળ્યુ નહીં કલેકટર કચેરીએ રજુઆત માટે આવેલા અરજદારો અટવાયા વડોદરાઃ જિલ્લા કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળતા પોલીસ કાફલો દોડી ગયો હતો. ઈ-મેલમાં લખવામાં આવ્યું હતુ કે, ‘1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો, […]

ગુજરાતમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ 12000થી વધુ બાયોગેસ પ્લાન્ટ તૈયાર કરીને લાભ અપાયો

ગોબર ધન યોજના’ યોજના અંતર્ગત 12,243 લાભાર્થીઓને વ્યક્તિગત લાભ અપાયો લાભાર્થી માત્ર રૂ. 5 હજારનું રોકાણ કરીને બાયોગેસ પ્લાન્ટનું નિર્માણ કરી શકે છે બાયોગેસના વપરાશથી એલ.પી.જી સિલિન્ડરનો ખર્ચ બચે છે ગાંધીનગરઃ ગ્રામીણ સ્તરે જૈવિક કચરાનો વ્યવસ્થિત ઉપયોગ કરી બાયોગેસ પ્લાન્ટ દ્વારા સ્વચ્છ ગેસ તેમજ ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન કરી પશુપાલકોને પ્રોત્સાહન આપવાની કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના […]

ગુજરાતમાં PM સૂર્યઘર મફત વીજ યોજના હેઠળ 5 લાખ રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવાઈ

5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપન સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે સોલાર રૂફટોપ લગાવીને નાગરિકોએ કુલ રૂ. 3778 કરોડની સબસિડીનો લાભ મેળવ્યો ’પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ અંતર્ગત 10 લાખ રહેણાંક રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવાના લક્ષ્યમાંથી 50 ટકા પૂર્ણ ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદી દ્વારા તા. 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરવામાં આવેલી ’પીએમ […]

“માનવ શરીર સાથે કોઈ ઉપયોગ માટેની માર્ગદર્શિકા મળતી નથી” ડૉ. પાર્થિવ મહેતા

અમદાવાદ, 18 ડિસેમ્બર, 2025: Dr. Parthiv Mehta  “માનવ શરીર સાથે કોઈ ઉપયોગ માર્ગદર્શિકા મળતી નથી, તેથી આપણા ફેફસાંને સમજવું અને તેની યોગ્ય કાળજી લેવી સમગ્ર આરોગ્ય માટે અત્યંત આવશ્યક છે” તેમ સુવિખ્યાત પલ્મોનોલોજીસ્ટ અને ઇન્ટેન્સિવિસ્ટ ડૉ. પાર્થિવ મહેતાએ જણાવ્યું છે. GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા આયોજિત “એલિવેટિંગ હેલ્થ અવેરનેસ વિથ લીડરશિપ ઇન મેડિસિન” – “સ્માર્ટ લિવિંગ ફોર […]

AIની પાર છે આત્મત્વ: ભારતકૂલ અધ્યાય–૨માં ભાગ્યેશ જહાએ માનવ ચેતનાની શક્તિ ઉજાગર કરી

(અલકેશ પટેલ) અમદાવાદ, 17 ડિસેમ્બર, 2025ઃ Bhayesh Jaha in Bharatkool Chapter 2 આધ્યાત્મ, સંસ્કૃતિ અને કલાત્મક અભિવ્યક્તિના સંગમરૂપ ભારતકૂલ અધ્યાય–૨માં સૌથી વિચારપ્રેરક અને અંતર્મુખ બનાવતી ક્ષણ ભાગ્યેશ જહાના સંવાદથી સર્જાઈ. તેમના વિચારો દ્વારા શ્રોતાઓનું ધ્યાન બહારની દુનિયાથી હટાવીને આત્મત્વ—ભારતીય તત્વજ્ઞાનના મૂળ તત્ત્વ— તરફ વળ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી ખાતે તાજેતરમાં જ સમાપન થયેલા ભારતકૂલના અધ્યાય-2માં સામેલ થયેલા […]

ગુજરાતમાં 37.52 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર, ગત વર્ષ કરતા 37.000 હેક્ટરનો વધારો

રવિ સિઝન માટે 5.99 લાખ મે.ટન યુરિયા અને 1.75 લાખ મે.ટન DAP સપ્લાય કરાયું યુરિયાના સપ્લાયમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 72.450 મે. ટનનો વધારો 15 દિવસમાં વધુ 1.41 લાખ મે. ટન યુરિયા સપ્લાય કરવાનું રાજ્ય સરકારનું આયોજન ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં રવિ પાકોના વાવેતર અને રાજ્યમાં ખાતરની ઉપલબ્ધતાની […]

ગુજરાતમાં મુસદ્દા મતદારયાદી તૈયાર, 44.45 લાખ જેટલા મતદારોનું મેપીંગ ન થયુ

SIRની મુસદ્દા મતદારયાદી તા.12.2025ના રોજ પ્રસિધ્ધ થશે રાજ્યમાં 08 કરોડ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરાયુ હતુ 34 કરોડ મતદારોએ ગણતરી ફોર્મ પરત કર્યા છે ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભારતના ચૂંટણીપંચની સુચના અનુસાર ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code