1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીમાં ભાજપના પૂર્ણેશ મોદી સામે કોંગ્રસે શૈલેષ પરમારને ઉતાર્યા

ગાંધીનગર,13 ફેબ્રુઆરી 2026:  ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ માટે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ વધુ હોવાથી જીત નિશ્વિંત છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ શૈલેષ પરમારને ઉપાધ્યક્ષની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે.  વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી 16મી ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે યોજાશે.  ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષપદેથી જેઠાભાઈ ભરવાડે રાજીનામું આપ્યા બાદ ઉપાધ્યક્ષપદે ભાજપમાંથી કોને […]

ભાવનગરમાં પત્ની અને બે સંતાનોની હત્યાના કેસમાં ફોરેસ્ટ અધિકારી સામે ચાર્જશીટ દાખલ

ભાવનગર,13 ફેબ્રુઆરી 2026:  શહેરમાં ત્રણ મહિના પહેલા ફોરેસ્ટ વિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાની પત્ની અને તેના બે સંતાનોની હત્યાનો બનાવ બન્યો હતો. અને હત્યારા શૈલેષે જ પત્ની અને સંતાનોની હત્યા કર્યા બાદ ત્રણેયના મૃતદેહ જમીનમાં દાટી દઈને ત્રણેય ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી. પોલીસે ત્વરિત તપાસ હાથ ધરતા ફરિયાદી શૈલેષ આરોપી […]

એએમસી દ્વારા સિટી મોબિલિટી વિષય પર ત્રણ દિવસીય ‘AmdavadNXT’ પ્રદર્શન યોજાશે

સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભસદન પાસે રિવરફ્રન્ટ હાઉસમાં 21થી 23 ફેબ્રુઆરી દરમિયાન ‘AmdavadNXT’નું પ્રદર્શન અમદાવાદ, 13 ફેબ્રુઆરી, 2026 – AmdavadNXT exhibition અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સિટી મોબિલિટી વિષય પર ‘AmdavadNXT’ નામથી જાહેર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસીય આ પ્રદર્શન અને સંવાદ કાર્યક્રમ 21 થી 23 ફેબ્રુઆરી, 2026 દરમિયાન અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભસદન પાસે આવેલા […]

આદિજાતિ વિસ્તારના 258 ગામોને પુરસ્કાર યોજના’ હેઠળ રૂ. 5 કરોડથી વધુની રકમ અપાઈ

ગાંધીનગર,13 ફેબ્રુઆરી 2026:  રાજયમાં આદિજાતિ સહિત છેવાડાના ગ્રામીણ વિસ્તારમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ‘જલ જીવન’ મિશન હેઠળ પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ મિશનનો વધુને વધુ ખાસ કરીને આદિજાતિના ગામોને લાભ મળે તે હેતુથી મરામત, નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના અમલી બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યના આદિજાતિ વિસ્તારના ૧૧ જિલ્લાઓમાં પાણી પુરવઠા યોજનાનું […]

અમદાવાદના ફતેહવાડીમાં મોડી રાતે ચાની કિટલી પર ફાયરિંગ એકને ગંભીર ઈજા

અમદાવાદ,13 ફેબ્રુઆરી 2026:  શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફતેવાડી નજીક ચાની કિટલી પર ગઈ મોડી રાતે ફાયરિંગનો બનાવ બન્યો હતો. ફતેવાડી વિસ્તારમાં મુદ્દસર અહેમદખાન પઠાણ પોતાની ચાની કિટલી પર હતો ત્યારે અગાઉની બોલાચાલીની અદાવત રાખીને ત્રણ શખસોએ આવીને ફાયરિંગ કરતા મુદ્દસરને પગમાં ગોળી વાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ બનાવની પોલીસને જાણ થતા વેજલપુર […]

મહાનગરપાલિકાની ભરતીમાં હવે 33% મહિલા અનામત લાગુ: દેવાંગ દાણી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અનેક મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા અમદાવાદ, 13 ફેબ્રુઆરી, 2026 – 33% women reservation મહાનગરપાલિકામાં આવનારા સમયમાં જે પણ ભરતી કરવામાં આવશે તેમાં 33% મહિલા અનામતની જોગવાઇ કરવામાં આવી છે. જે અંતર્ગત હવે પછીની ભરતીની એડવર્ટાઇઝમેન્ટમાં મહિલાઓને પ્રાધાન્ય મળે તે માટે 33% મહિલા અનામત માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. […]

બજેટ સત્રની શરૂઆતમાં ગુજરાતની જનતાના ન્યાય માટે કોંગ્રેસ ૧૬ ફેબ્રુઆરીએ યોજશે ‘જન આક્રોશ સભા’

અમદાવાદ, 13 ફેબ્રુઆરી, 2026 – Congress to hold ‘Jan Aakrosh Sabha’ રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આગામી ૧૬ ફેબ્રુઆરીથી બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતની જનતાનો આક્રોશ, પીડાઓ, દર્દ, સમસ્યાઓને ઉજાગર કરવા માટે, જનતાના અવાજને બુલંદ અવાજે ઉઠાવવા માટે ગાંધીનગર ખાતે […]

સુરક્ષાની સાથે સમૃદ્ધિનું વાવેતર: એક પિતાના સપનાની ઉડાન

શિયાળાની ગુલાબી ઠંડીમાં, રવિ તેના ઘરની બાલ્કનીમાં હાથમાં ચાનો કપ પકડીને બેઠો હતો. પણ તેના ચહેરા પર સવારની તાજગીને બદલે ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. સામે બગીચામાં તેની પાંચ વર્ષની દીકરી, પરી, પતંગિયા પાછળ દોડી રહી હતી. પરીનું નિર્દોષ હાસ્ય રવિના હૃદયને ટાઢક આપતું હતું, પણ મગજમાં ભવિષ્યના વિચારોનું તોફાન ચાલતું હતું. રવિ એક ખાનગી […]

વસ્ત્રાપુરમાં શિવાલિક હાઈસ્ટ્રીટ બિલ્ડિંગ અને ઈસ્કોન નજીક ગોદામમાં લાગી આગ

અમદાવાદ, 12 ફેબ્રુઆરી 2026:  અમદાવાદ શહેરમાં આજે આગના બે બનાવો બન્યા હતા, પ્રથમ બનાવ વસ્ત્રાપુર વિસ્તારમાં ITC નર્મદાની બાજુમાં આવેલા શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગના ચોથા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવના કારણે બિલ્ડિંગમાં કેટલાક લોકો ફસાયા હતા. ફાયર વિભાગની 8 થી 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. છે. જેમાં ફાયરની […]

સ્વામી દયાનંદ સરસ્વતીનું સ્વદેશી અને નારી ઉત્થાન માટે અનન્ય યોગદાનઃ રાજ્યપાલ

રાજકોટ, 12 ફેબ્રુઆરી 2026: રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ‘રાષ્ટ્રનિર્માણના પુરોધા: મહર્ષિ દયાનંદ સરસ્વતી’ વિષય પરના બે દિવસીય અખિલ ભારતીય સંસ્કૃત સમારોહ-૨૦૨૬નો શુભારંભ કરાવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા રાજ્યપાલએ દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code