1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદના ઓઢવમાં પોલીસ દ્વારા ડિટેઈન કરેલા વાહનોમાં આગ, 35 વાહનો બળીને ખાક

ફાયરની બે ગાડીઓએ પહોંચીને આગ બુઝાવી દીધી ઓઢવ બ્રિજ નીચે પોલીસે ડિટેઈન કરેલા 22 વાહનો અને 11 અન્ય લોકોએ પાર્ક કર્યા હતા આગ કેમ લાગી તે તપાસનો વિષય અમદાવાદઃ શહેરના રિંગ રોડ પર આવેલા ઓઢવ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઈન કરેલા 22 વાહનો અને અન્ય લોકોએ પણ 11 વાહનો પાર્ક કર્યા હતા. જ્યાં આજે […]

નર્મદાની પંચકોશી પરિક્રમા: પ્રથમ દિવસે 10,000થી વધુ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી

વડોદરાઃ નર્મદાની પંચકોશી પરિક્રમાના પ્રથમ દિવસે 10,000થી વધુ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી છે. આ પરિક્રમા 24 કલાક ચાલુ રહી હતી. આ પરિક્રમામાં આવેલ શ્રધ્ધાળુઓને સુરક્ષા પૂરી પાડવા નર્મદા પોલીસે સુચારી વ્યવસ્થા પૂરી પાડી હતી. અહી શ્રધ્ધાળુંઓને સેવાભાવી સંસ્થાના કાર્યકરો દ્વારા ચા-નાસ્તાની સેવા પૂરી પાડવામાં આવી હતી, સાથે મેડિકલ ઇમરજન્સી સેવા કાર્યો ચાલી રહ્યા છે. નાવીકો […]

સુરતમાં રાજસ્થાન સ્થાપના દિવસની ઉજવણી, 12,000 માતા-દીકરીઓએ ઘુમર નૃત્ય કરી રેકોર્ડ બનાવ્યો

સુરતઃ રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે સુરતના ગોડાદરા ખાતે રાજસ્થાન સમાજની 12,000 બહેનોએ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 12,000 બહેનો અને માતાઓ એકસાથે રાજસ્થાનના પરંપરાગત ઘુમર નૃત્યની ભવ્ય રજૂઆત કરી હતી, આ સમયે સર્જેલા રેકોર્ડને લઈને ગિનિસ બુકના અધિકારીઓ પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. સુરતમાં અલગ-અલગ જાતિ અને સમાજના લોકો રહે છે જેમાં […]

પાવાગઢ મહાકાળી મંદિર ખાતે ભક્તો માટે નવી સુવિધાનો પ્રારંભ, અન્નપૂર્ણા ભવન અને વિશ્રામગૃહનું ઉદ્ઘાટન

વડોદરાઃ પાવાગઢ મહાકાળી મંદિર ખાતે ભક્તો માટે નવી સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રી પહેલાં દાતાઓના સહયોગથી અન્નપૂર્ણા ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ભવનમાં એક સાથે 600થી વધુ ભક્તો બેસીને પ્રસાદ લઈ શકશે. અન્નપૂર્ણા ભવનમાં ભક્તોને માત્ર ₹20માં સવારનો ચા-નાસ્તો અને ₹20 માં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. કાલિકા મંદિરના મુખ્ય ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ […]

અમદાવાદમાં ડો. વિષ્ણુપ્રસાદ ઓઝા ગ્રંથlલયના નવા અધતન ભવનનું લોકાર્પણ

અમદાવાદઃ ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ દ્વારા સંચાલિત, અમદાવાદ મહાનગર પાલિકા અને સમાજ શ્રેષ્ઠીઓના સહયોગથી ડો. વિષ્ણુપ્રસાદ ઓઝા ગ્રંથlલયના નવા અધતન ભવનનો લોકાર્પણ કાર્યક્રમ આજરોજ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન (મેયર), શૈલેષભાઇ પટેલ (પ્રાંત કાર્યવાહ, રા.સ્વ.સંઘ ગુજરાત), વેજલપુરના ધારાસભ્ય અમિતભાઇ ઠાકર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાની, દિલીપભાઈ બગડિયા (મ્યુનિસિપલ કાઉન્સિલર) અને સંસ્થાના ટ્રસ્ટી મહેશભાઈ […]

પાલિતાણના હસ્તગીરી ડૂંગરમાં લાગેલી આગ પર 15 કલાક બાદ કાબુ મેળવાયો

ડુંગરમાં વન્ય પ્રાણીઓનું વિચરણ હોવાથી ત્વરિત કામગીરી કરાઈ ડુંગરમાં વાહનો જઈ ન શકતા ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવવી પડી,   આગ લાગવાના બનાવની વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ ભાવનગરઃ  જૈનોના તિર્થધામ પાલીતાણા નજીક આવેલા હસ્તગીરી ડુંગર પર આગ લાગતા વન વિભાગના અધિકારીઓ અને ફાયરના જવાનો દોડી ગયા હતા. ડુંગર પર ભારે પવનને કારણે આગે […]

નેશનલ હાઇવે પર વાહનચાલકોએ હવે 5થી 40 રૂપિયાનો વધુ ટોલ ટેક્સ ચૂકવવો પડશે

1લી એપ્રિલથી ટોલ ટેક્સના નવા દર લાગુ થઈ જશે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કારનો 140 ટોલ લેવાશે ટોલ ટેક્સમાં વધારા સામે ટ્રાન્સપોર્ટરોનો વિરોધ અમદાવાદઃ અસહ્ય મોંઘવારીમાં પિસાય રહેલી પ્રજાએ  31મી માર્ચને મઘરાતથી ટોલટેક્સનો વધુ દર ચૂકવવો પડશે, ગુજરાત એસ ટીએ પણ ભાડામાં 10 ટકાનો વધારો કર્યો છે. ત્યારે ટોલટેક્સના દરમાં વધારાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘુ બનશે, નેશનલ […]

દમણના IAS અધિકારીએ પેનની ચોરીમાં નાના બાળક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી

સ્કૂલમાં ભણતા બાળકે અધિકારીની પેનની ચોરી કરી હતી જુનેવાઈલ બોર્ડે બાળકને જામીન આપ્યા અધિકારી પાસે સમાજ કલ્યાણ અને બાળ વિકાસના વિભાગો છે દમણઃ  કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં એક આઈએએસ અધિકારીના ઘરની બહાર રમતા બાળકોમાંથી એક બાળકે અધિકારીના ટેબલ પર પડેલી પેનની ચોરી કરી હતી. પેનની ચોરી કરનારો વિદ્યાર્થી શાળામાં બણતો હોવાથી લખવા માટે પેનની ચોરી કરી […]

બાળકોમાં વધતુ જતું મોબાઈલ ફોનનું વળગણ, સૌરાષ્ટ્ર યુનિના સાયકોલોજિસ્ટ્સ કાઉન્સેલિંગ કરશે

તાજેતરમાં અમરેલી અને ડીસામાં બાળકોએ બ્લેડથી હાથમાં કાપા માર્યા હતા ઘણા બાળકો મોબાઈલ ફોનમાં સૌથી વધુ ગેમ રમતા હોય છે વાલીઓ જ બાળકોને મોબાઈલ પકડાવી દેતા હોય છે અમદાવાદઃ આજકાલ બાળકોમાં મોબાઈલ ફોનનું વલગણ વધતું જાય છે. માતા-પિતા પણ પોતાના બાળકોને મોબાઈલ ફોન પકડાવી દેતા હોય છે. મોબાઈલમાં જુદી જુદી ગેમના ગવાડે બાળકો ચડી જતા […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં હવે જન્મ-મરણના દાખલા કઢાવવા મોંઘા પડશે

ગુજરાત સરકારે આદેશ આપ્યા બાદ એએમસીએ લીધો નિર્ણય અગાઉ AMCએ બર્થ સર્ટિફિકેટમાં ફક્ત એક જ વખત સુધારોનો નિર્ણય લીધો હતો જુદા જુદા હેતુ અને સમય મર્યાદા માટે વિવિધ ચાર્જ જાહેર કરાયા અમદાવાદઃ લોકો અસહ્ય મોંઘવારીમાં પીસાય રહ્યા છે, ત્યારે સરકારના આદેશથી મહાનગરોમાં જન્મ-મરણના દાખલાં મેળવવાની માટેની ફીમાં વધારો કરાયો છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પણ જન્મ-મરણના દાખવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code