1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 138 મીટરે પહોંચતા છલોછલ ભરાયો

ઉપરવાસમાંથી ડેમમાં 78 હજાર 282 ક્યુસેક પાણીની આવક, ડેમ મહત્તમ સપાટી સુધી પહોંચડવામાં 46 સેન્ટિમીટર જ બાકી, હાલ ડેમના તમામ દરવાજા બંધ કરાયા અમદાવાદઃ મધ્યપ્રદશમાં ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમમાંથી સમયાંતરે છોડાતા પાણીને લીધે સરદાર સરોવર નર્મદા ડેમ 99 ટકા ભરાયો છે. સિઝનમાં પહેલીવાર ડેમની જળસપાટી 138 મીટરને વટાવી ગઈ છે. ઉપરવાસમાંથી ડેમમાં 78 હજાર […]

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને ગુજરાતની 8 યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરી

વારંવાર નોટિસ આપવા છતાં યુનિવર્સિટીઓ વેબસાઇટ પર જરૂરી વિગતો જાહેર ન કરી શકી, વેબસાઇટ પર કોર્સ, ફેકલ્ટી, રિસર્ચ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફીનું માળખું જાહેર કરવું ફરજિયાત, દેશની 54 યુનિવર્સિટીઓ સામે પણ પગલાં લેવાયા અમદાવાદ  યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)  દ્વારા નિયમોનું પાલન ન કરતી ગુજરાતની 8 યુનિવર્સિટીઓ સહિત દેશભરની કુલ 54 ખાનગી યુનિવર્સિટીઓને ‘ડિફોલ્ટર’ જાહેર કરવામાં આવી છે. […]

બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો બિનહરિફ બની

ભાજપે મેન્ડેટ નહીં આપતાં હરિભાઈ ચૌધરીએ ફોર્મ પાછુ઼ં ખેચ્યું, સોમવારે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે 5 વિભાગોનું ચિત્ર સ્પષ્ટ થયુ, અંતિમ સમય સુધી દાંતા બેઠકનું કોકડું ગુંચવાયેલું રહ્યું પાલનપુરઃ સૌથી મોટી ગણાતી બનાસડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં 16 બેઠકોમાંથી 15 બેઠકો બિનહરિફ બની છે. ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી જુથનો દબદબો યથાવત રહ્યો છે. ગઈકાલે સોમવારે ફોર્મ પરત […]

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદને લીધે ખરીફ પાકને નુકશાન, ખેતરોમાં પાણી ભરાયા

ઝાલાવાડમાં 3,66,919 હેક્ટરમાં કપાસ અને 39,706 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયુ હતુ, ખરીફ પાક તૈયાર થતા લલણી વખતે જ વરસાદ પડ્યો, કપાસનો પાક પીળો પડી ગયો અને ભેજ લાગ્યો સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ચોમાસાના પ્રારંભથી સારા વરસાદને કારણે ખેડૂતોએ ખરીફ પાકનું સારા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. જિલ્લામાં 5,07,250 હેક્ટરમાં વાવેતર થયા સમયાંતરે પડેલા વરસાદને લીધે કપાસ, મગફળી […]

જેસર નજીક શેત્રુંજી નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાતા ગ્રામજનોએ ત્રણને બચાવ્યા

રાણીગામ દેપલા ચોકડી પાસે આવેલા બેઠા નાળાના પાણીમાં કાર ફસાઈ હતી, પાણીના પ્રવાહમાં ફસાયેલી ઇનોવાને જોતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા, બે કાંઠે વહેતી શેત્રુંજીમાંથી ઇનોવા ખેંચી 3ના જીવ બચાવ્યા, ભાવનગરઃ જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. તેમજ ખોડિયાર ડેમ અને શેત્રુંજી ડેમમાંથી પાણી છોડાતા શેત્રુંજી નદી બેકાંઠે વહી રહી છે. દરમિયાન […]

યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે ખોડલધામ મંદિરમાં દર્શન કરી ધ્વજારોહણ કર્યું

ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સહિતના આગેવાનોએ આનંદીબેનને ઉષ્માભેર આવકાર્યા, ટ્રસ્ટની ભાવિ યોજનાઓ અને સામાજિક કાર્યો અંગે આનંદીબેન પટેલ સાથે ચર્ચા-વિચારણા કરી, રાજકોટઃ શહેર નજીક આવેલા કાગવડ સ્થિત ખોડલધામ મંદિર ખાતે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મંદિરની મુલાકાત લીધી હતી અને મા ખોડલના દર્શન, પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. તથા તેમના પુત્રી […]

રાજકોટના શપર-વેરાવળમાં 5 વર્ષની બાળકીને શ્વાને બચકા ભરી લોહીલૂહાણ કરતા મોત

મધ્યપ્રદેશથી બાળકી પરિવાર સાથે દાદાના ઘેર રોકાવા માટે આવી હતી, પોતાના ઘર પાસે બાળકી રમતી હતી ત્યારે શ્વાને હુમલો કર્યો, બાળકીને હોસ્પિટલ ખસેડ્યા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું રાજકોટઃ શહેર નજીક શાપર-વેરાવળમાં ઘર પાસે રમતી એક 5 વર્ષની બાળકી પર રખડતા શ્વાને હુલો કરીને બચકા ભરતા બાળકીને લોહી-લૂહાણ હાલતમાં સારવાર માચે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. […]

સુરતના રેલવે સ્ટેશનની બિલ્ડિંગનો કાચ અને લોખંડનું સ્ટ્રક્ચર તૂટી પડ્યુ, પ્રવાસીઓનો બચાવ

સ્ટ્રકચર તૂટીને ઓડીકાર પર પડતા કારના કાર તૂટી ગયા, રેલવે સ્ટેશન પર અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટર નજીક બન્યો બનાવ, વહીવટીતંત્રએ તરત સ્થળ ખાલી કરાવી કાટમાળને દૂર કરાવ્યો સુરતઃ શહેરના રેલવે સ્ટેશન પર ગઈકાલે સોમવારે સવારે મેઇન બિલ્ડિંગના પહેલા માળ પરનું કાચ અને લોખંડનું સ્ટ્રક્ચર તૂટી પડતાં અફડા-તફડી મચી ગઈ હતી. લોખંડનું સ્ટ્રક્ચર પડતા નીચે પાર્ક કરેલી […]

ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમમાંથી ફરીવાર 1.72 લાખ ક્યુસેક પાણી છોડાયું

પ્રકાશા ડેમમાંથી 23 લાખ અને હથનુર ડેમમાંથી 49 હજાર ક્યુસેક પાણી છોડાયું, ઉકાઈ ડેમના 12 દરવાજા 7 ફૂટ ખોલાયા, સપાટી 10 ફૂટ, તાપી નદીમાં પૂરની સ્થિતિ હોવાથી સુરતમાં બ્રિજ પર એકઠા ન થવા લોકોને અપીલ સુરતઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ અને પ્રકાશા અને હથનૂર […]

સુરતમાં બિલ્ડર પાસે ખંડણી માગીને હુમલો કરવાના બનાવમાં બે આરોપીની ધરપકડ

આરોપીઓએ બિલ્ડરની ઓફિસમાં બેવાર જઈને ખંડણી માગી હતી, આરોપીઓએ ફરિયાદી અને તેના ભાઈને ચપ્પુ બતાવી રૂ. 50,000 ખંડણી વસુલ કરી, ફરીવાર ખંડણી ન આપતા બિલ્ડર પર હુમલો કરાયો હતો સુરતઃ શહેરના અઠવાલાઈન્સ વિસ્તારમાં એક બિલ્ડર પાસે ખંડણી માગતા અને ખંડણી ન આપતા બે શખસોએ હુમલો કર્યો હતો. આ અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે ખંડણી માગીને હુમલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code