1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

માણસામાં કલોલ ત્રણ રસ્તા નજીક એસટી બસની અડફેટે સગીરનું ઘટના સ્થળે મોત

એક્ટિવા પાસે ઊભેલા એક 17 વર્ષીય સગીરને એસટી બસે અડફેટમાં લીધો, એસટી બસના તોતિંગ વ્હીલ સગીર પર ફરી વળ્યા, માણસા પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ગાંધીનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે માણસાના કલોલ ત્રણ રસ્તા પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. માણસામાં કલોલ ત્રણ રસ્તા નજીક ST […]

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના કોન્ટ્રાક્ટથી કામ કરતા 375 ડ્રાઈવરો દોઢ મહિનાથી પગારથી વંચિત

પગાર ન મળતા કોન્ટ્રાક્ટ બેઝ ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા, કોંગ્રેસ દ્વારા ડ્રાઈવરોની લડતને અપાયું સમર્થન, ગાર્બેજના વાહનચાલકો પણ હડતાળમાં જોડાતા સફાઈ સેવાઓને અસર, રાજકોટઃ મ્યુનિ.કોર્પોરેશનના કન્ઝર્વન્સી વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં આશરે 375 જેટલા ડ્રાઇવરોને છેલ્લા દોઢ મહિનાથી પગાર ન મળતા અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. મ્યુનિના કોન્ટ્રાક્ટ બેઝ ડ્રાઈવરોના હડતાળને કોંગ્રેસ ટેકો […]

વડોદરામાં વાહનચોરીમાં ફરાર આરોપી 17 વર્ષ બાદ મધ્યપ્રદેશથી પકડાયો

આરોપીએ વર્ષ 2009માં ત્રણ બાઈકની ચોરી કરી હતી, આરોપીને એમપીમાં પોલીસે ચોરીની બાઈક સાથે ઝડપી લીધો હતો, વડોદરા પોલીસ પહોંચે તે પહેલા જામીન મેળવીને નાસી ગયો હતો, વડોદરાઃ  શહેરના ન્યુ વીઆઇપી રોડ ખાતેની સોસાયટીમાંથી 17 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2009માં ત્રણ મોટરસાઇકલ ચોરીના ગુનામાં સંડોવાયેલો નાસતો-ફરતો રહેલો આરોપી વેલસિંગ ઉર્ફે મેલસીગ ભાચરીયા ઉર્ફે ભાપરીયા […]

અમદાવાદ મ્યુનિના સફાઈ કામદારો કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાની માગ સાથે હડતાળ પાડશે

મ્યુનિ. નોકર મંડળ દ્વારા વિવિધ માંગણીઓને માટે રેલી કાઢવામાં આવી હતી, AMCના ફાયર બ્રિગેડના કર્મચારીઓના સમય અંગે રજુઆત કરવામાં આવી, કાલે એક દિવસની હડતાળ બાદ પ્રશ્નો નહીં ઉકેલાય તો અચોક્કસ મુદતની હડતાળ પડાશે અમદાવાદઃ  શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સફાઈની કામગીરી માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, અને કોન્ટ્રાકટરો દ્વારા સફાઈ કામદારોની હંગામી ભરતી કે રોજમદાર પર લઈને […]

અમદાવાદના S P રિંગ રોડ પર ડમ્પરની ટક્કર બાદ સ્કૂટરમાં આગ લાગી, ચાલકનું મોત

એક્ટિવાને અડફેટે લીધા બાદ ટાંકીમાંથી પેટ્રોલ લીક થતા આગ લાગી, એક્ટિવા અને ડમ્પરને આગે લપેટમાં લીધા, એક્ટિવાચાલક ઘટનાસ્થળે જ ભડથું થઈ ગયો અમદાવાદઃ શહેરના વૈશ્નોદેવી સર્કલ નજીક SP રિંગ રોડ પર સરદાર ધામ પાસે પૂરફાટ ઝડપે ડમ્પરે એક્ટિવા સ્કૂટરને અડફેટે લેતા સ્કૂટરની ટાંકીમાંથી લીક થયેલા પેટ્રોલને લીધે આગ લાગતા એક્ટિવા અને ડમ્પરમાં પણ આગ પ્રસરી […]

વડોદરામાં નશાની હાલતમાં કારચાલક નિવૃત PSIએ બાઈકને અડફેટે લીધુ, પોલીસે કરી ધરપકડ

લોકોના ટોળાએ કારચાલક નિવૃત પીએસઆઈને પકડી લીધો, આગળ જેને ગાડી ઠોકી છે તેને 10 હજાર આપી ચૂક્યો છું તેમ કહેવા લાગ્યો, નિવૃત્ત અધિકારી સામે અકસ્માત અને નશો કર્યાના બે અલગ અલગ ગુના નોંધાયા વડોદરાઃ શહેરમાં નશાની હાલતમાં વાહન ચલાવીને અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં કારચાલક નિવૃત પીએસઆઈએ નશો કરેલી હાલતમાં […]

પ્રથમ સેકશનમાં બુલેટ ટ્રેન સુરતથી બીલીમોરા વચ્ચે દોડશે

સુરતઃ કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવના મુખ્ય મહેમાન પદે ગુજરાતમાં પ્રથમવાર વલસાડ ખાતે RPFના પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ખાતે પશ્ચિમ રેલવેના રેલવે સુરક્ષા દળ (RPF)નો 41મો ભવ્ય સ્થાપના દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના પ્રારંભિક ઉદબોધનમાં જન જનની […]

ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં એક અદ્યતન સર્વાંગી ન્યુરો -પુનર્વસન સેન્ટર “સંકલન”નું અનાવરણ કરાયું

અમદાવાદ : જરૂરિયાતમંદ લોકોનો ગુણવત્તાયુક્ત અને રાહતદરે ન્યુરો રિહેબિલિટેશનની સુલભતા સુનિશ્ચિત કરવાની દિશામાં નોધપાત્ર પગલુ ભરતાં ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા રવિવારે અમદાવાદમાં એક અત્યાધુનિક ન્યુરો પુનર્વસન સુવિધા સેન્ટર “સંકલન”નું અનાવરણ કરવામાં આવ્યું. ૩૦,૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલા આ સેન્ટરમાં મોટાભાગે સમાજના વંચિત વર્ગના જરૂરિયાતમંદ દર્દીઓને સેવાઓ પુરી પાડવામાં આવશે. ન્યુરો રિહેબિલિટેશનના ભવિષ્યને રિડિફાઈન કરવા માટે […]

સુરતના ઊધના રેલવે સ્ટેશન પર યુપી અને બિહાર જતી ટ્રેનોમાં પ્રવાસીઓની ભારે ભીડ

રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની એક કિમી લાંબી લાઈનો લાગી, દિવાળી અને છઠ્ઠ પૂજા માટે પરપ્રાંતિઓ માદરે વતન જવા રેલવે સ્ટેશન પર ભારે ભીડ, રેલવે પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી સુરતઃ ઔદ્યોગિક નગરી સુરતમાં બિહાર, ઉત્તર પ્રદેશ સહિત પરપ્રાંતના મોટાભાગના શ્રમિકો રોજગાર-વ્યવસાય સાથે જાડાઈને વસવાટ કરી રહ્યા છે. દિવાળી […]

અમદાવાદમાં દૈનિક સરેરાશ દોઢ લાખ પ્રવાસીઓ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરે છે

અત્યાર સુધીમાં મેટ્રોમાં અંદાજે 10 કરોડથી વધુ નાગરીકોએ મુસાફરી કરી, અમદાવાદમાં મેટ્રો શરૂ થઈ ત્યારે 35 હજાર પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા, અમદાવાદથી મહાત્મા મંદિર સુધીના રૂટ કાર્યરત થતાં 54 સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે અમદાવાદઃ આજનું ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહીં,પણ અદ્યતન માળખાગત સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડેલ તરીકે ઊભરી રહ્યું છે. ગુજરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code