1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

M S યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને ફુડ પોઈઝનિંગ, 95ને હોસ્પિટલ ખસેડાઈ

350 સ્ટુડન્ટને ભોજન લીધા બાદ મોડી રાત્રે પેટમાં દુખાવો શરૂ થયો, ભોજનમાં પનીર ભુરજી, ખીર, રોટલી અને ભાત ખાધા બાદ ઝાડા-ઊલટી થઈ, FSL અને આરોગ્ય વિભાગની ટીમે મેસમાં તપાસ હાથ ધરી વડોદરાઃ શહેરની એમ એસ યુનિર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 350 વિદ્યાર્થિનીઓએ ભોજન લીધા બાદ ઝાડા-ઊલટી અને પેટમાં દુખાવો શરૂ થયો હતો. એક સાથે વિદ્યાર્થિનીઓને ફુડ પોઈઝનિંગ […]

સુરતની સમૃદ્ધિથી અંજાઈને બિહારથી 4 શખસો લૂંટ કરવા માટે આવ્યા અને જવેલર્સની હત્યા કરી

લોકોના હાથે પકડાયેલો એક લૂંટારૂ શખસ હોસ્પિટલમાં ઓક્સિજન પર, લૂંટારૂ શખસો બિહારથી લૂંટ માટે સુરત આવીને ભાડાના મકાનમાં રહેતા હતા, પોલીસને હેન્ડમેડ રિવોલ્વર મળી, પકડાયેલા આરોપી પર બિહારમાં 6 કેસ, સુરતઃ શહેરના સચિન વિસ્તારમાં સ્ટેશન બજાર પાસે સોમવારે રાત્રે શ્રીનાથજી જ્વેલર્સમાંથી 4 લૂંટારા 10 લાખના દાગીનાની લૂંટ કરીને દુકાન માલિક પર બે રાઉન્ડ ફાયર કરતા […]

હાઈ-વે પરનો મહી નદીનો ગંભીરા બ્રિજ તૂટી પડતા વાહનો નદીમાં ખાબક્યા, 10ના મોત

ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂંટી પડ્યો, 10 વધુ લોકો ઈજાગ્રસ્ત, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રનો વાહન વ્યવહારને અસર, બે ટ્રક, બે બોલેરો જીપ, રિક્ષા સહિત 7 વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા અમદાવાદઃ રાજ્યમાં આજે  નેશનલ હાઈવે પર પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ 7 વાહનો નદીમાં ખબક્યા હતા. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકી ગઈ હતી. આ બનાવની […]

ગુજરાતમાં 4900થી વધુ અગરિયાઓને સોલારપંપ માટે 119 કરોડની સહાય ચૂકવાઈ

ગાંધીનગર ખાતે સોલ્ટ એમ્પાવર્ડ કમિટીની બેઠક મળી, અગરિયાઓના ઉત્કર્ષ માટે સરકાર પ્રતિબદ્ધઃ જગદીશ વિશ્વકર્મા, રણ વિસ્તારમાં 38 મોબાઇલ સ્કૂલ ઓન વ્હીલ શરૂ કરવામાં આવી  ગાંધીનગરઃ મીઠા ઉદ્યોગના વિકાસ અને અગરિયાઓના કલ્‍યાણ માટેની યોજનાઓના ઘડતર અને અમલીકરણને ઝડપી મંજુરી આપવા માટે રાજ્યમાં ઉચ્‍ચ સ્‍તરીય એમ્‍પાવર્ડ કમિટીની રચના કરવામાં આવી છે. મીઠા ઉદ્યોગ મંત્રી  જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં […]

ગુજરાતમાં જીએસટીની વર્ષ 2024-25ની આવક 1.36.748 કરોડથી વધુ

ગુજરાતમાં GST કરદાતાની સંખ્યામાં 145 ટકાનો વધારો થયો, છેલ્લાં 8 વર્ષમાં કરદાતાઓની સંખ્યા વધીને 12.66 લાખને વટાવી ગઈ, જીએસટીની ગત વર્ષ કરતા રૂ. 11.579 કરોડ વધુ આવક  ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં જીએસટી કરદાતોઓમાં ક્રમશઃ વધારો થતા જીએસટીની આવક પણ વધતા જાય છે. રાજ્યમાં વર્ષ 2024-25માં રૂ. 1,36,748 કરોડની જીએસટીની આવક થઈ છે. જે ગત વર્ષ […]

કચ્છના કંડલા પાસે માલધારીના 10 ઊંટ દરિયામાં તરીને દ્વારકા પહોચ્યા

એશિયાની એક માત્ર પાણીમાં તરતી ઊંટની પ્રજાતિને જોઇ રેસ્ક્યૂ ટીમ આશ્ચર્યમાં પડી, દ્વારકામાં ઊંટોને સલામત રીતે બહાર કાઢ્યા બાદ તેના માલિકને સોંપાયા, ખારાઈ પ્રજાતિના ઊંટ દરિયામાં લાંબો સમય તરી શકે છે ભૂજઃ કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે માલધારીઓ 10 ઊંટ લઈને કંડલા પાસેના કાંઠા વિસ્તારમાં ચેરીયા વનસ્પતિ ખવડાવા ગયા હતા, તે દરમિયાન ભારે વરસાદના […]

રાજકોટમાં ખાનગી શાળાઓ છોડીને 2849 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

સ્માર્ટ સરકારી શાળાઓથી વિદ્યાર્થીઓ આકર્ષાયા, સરકારી સ્કૂલોમાં પણ હવે મેથ્સ-સાયન્સ લેબ અને સ્પોર્ટસ સહિતની સુવિધા ખાનગી સ્કૂલોની ફી પણ હવે વાલીઓને પરવડતી નથી રાજકોટઃ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટેની સુવિધા વધારાતા તેમજ શિક્ષણમાં પણ સુધારો થતાં હવે વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલો છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં 2849 વિદ્યાર્થીઓ એવા છે કે […]

વડોદરામાં સ્મશાનના ખાનગીકરણ સામે કોંગ્રેસે મ્યુનિ.કચેરી સામે કર્યો વિરોધ

કોંગ્રેસના કાર્યકરોએ પ્લે કાર્ડ, બેનરો પ્રદર્શિત કરીને ભારે વિરોધ કર્યો, કોંગ્રેસનો મ્યુ. કમિ.ને પ્રશ્ન, સ્મશાનના ખાનગીકરણનો પરિપત્ર કયા આધારે કર્યો, એજન્સીઓને સ્મશાનનો વહિવટ સોંપાતા પ્રથમ દિવસે મૃતકના સગાઓને જાતે લાકડાં-છાણા મુકવા પડ્યા વડોદરાઃ  શહેરના 31 જેટલા સ્મશાનનો વહિવટ ત્રણ ખાનગી એજન્સીને સોંપાયા બાદ આવતી કાલે સોમવારે પ્રથમ દિવસે સ્મશાનોમાં અવ્યવસ્થા જોવા મળી હતી. ખાનગી એજન્સીના […]

સુરતમાં વરસાદી વાતાવરણને લીધે રોગચાળો, ઝાડા-ઊલટી, તાવથી 12 દિવસમાં 10ના મોત

દર્દીઓથી સિવિલ-સ્મિમેર હોસ્પિટલ ઊભરાઈ, ઓપીડીમાં પ્રતિદિન 10થી 12 ટકા વધુ નોંધાતા કેસ, વરસાદી વાતાવરણને લીધે મચ્છરજન્ય રોગચાળો વકર્યો સુરતઃ શહેરમાં છેલ્લા 20 દિવસથી વરસાદી વાતાવરણને લીધે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. મલેરિયા, ડેન્ગ્યૂ, ઊલટી-ઝાડા, શરદી-ખાંસી, તાવ સહિત રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. શહેરની નવી સિવિલ હોસ્પિટલમાંથી ઓપીડીમાં દરરોજ 10થી 12 ટકા વધુ કેસ આવી […]

સુરતમાં લૂંટારૂ શખસોએ ફાયરિંગ કરતા જ્વેલર્સનું મોત, એક લૂંટારૂ શખસ પકડાયો

સુરતના સચિન વિસ્તારમાં 4 લૂંટારૂ શખસો જવેલર્સના શો રૂમમાં ઘૂંસ્યા હતા જ્વેલર્સએ લૂંટારૂ શખસોનો પ્રતિકાર કરતા બે રાઉન્ડ ફાયરિંગ કરાયું એક લૂંટારો ઝડપાઈ જતાં લોકોએ મારી મારીને અધમૂઓ કરી નાખ્યો સુરતઃ શહેરના પોશ ગણાતા સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં ગઈકાલે સમીસાંજ બાદ ચાર લૂંટારૂ શખસોએ પ્રવેશીને લૂંટનો પ્રસાસ કરતા લૂંટારૂ શખસોનો જવેલર્સ આશિષ રાજપરાએ પ્રતિકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code