1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ભારે વરસાદને કારણે શાકભાજીની આવક ઘટતા ભાવમાં તોતિંગ વધારો

ફ્લાવર 50, મરચાં 110, ટામેટાં 40 તો રિંગણ 70 રૂપિયે કિલો, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદને લીધે યાર્ડ્સમાં શાકભાજીની આવક ઘટી, ઊઘાડ નિકળ્યા બાદ જ શાકભાજીની આવકમાં ઘટાડો થશે સુરતઃ રાજ્યમાં છેલ્લા 20 દિવસથી વરસાદી માહોલ છે. રાજ્યના ઘણબધા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. રાજ્યમાં સીઝનનો 46 ટકાથી વધુ વરસાદ પડી ચૂંક્યો છે. ત્યારે હાલ વાડી-ખેતરોમાં […]

સુરતમાં રોડ-રસ્તા અને જાહેર સ્થળોએ ભરાયેલા પાણી પર ડ્રોનથી દવાનો છંટકાવ કરાશે

શહેરના 3 ઝોનમાં 115 લોકેશન ટ્રેસ કરાયાં, ડ્રોન દ્વારા સર્વેલન્સ અને દવા છાંટવાની કામગીરી, જંતુનાશક દવાઓના છંટકાવથી મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાશે  સુરતઃ શહેરમાં છેલ્લા 22 દિવસથી વરસાદી વાતાવરણને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. અને તેના લીધે મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. ત્યાર મ્યુનિ.ના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરો અને મચ્છરોના પોરાનો નાશ કરવા માટે દવાનો છંટકાવ […]

ગુજરાતમાં આરટીઈની 39996 બેઠકો હજુ ખાલી, વધુ રાઉન્ડ યોજવા NSUIની રજુઆત

ગયા વર્ષે પણ 52221 બેઠક ખાલી રહી હતી, શહેર ડીઈઓને NSUIની આંદોલનની ચીમકી, અમદાવાદઃ રાજ્યમાં ગરીબ બાળકોને રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. ગરીબ બાળકોની ફી ખાનગી શાળાઓને સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે. રાજ્યમાં આ વખતે પ્રવેશના ત્રણ રાઉન્ડ યોજ્યા બાદ 39996 બેઠકો ખાલી રહી છે. ત્યારે પ્રવેશનો ચોથો રાઉન્ડ […]

વિસાવદરના જંગલના માર્ગ પર એક સાથે 9 બાળસિંહ સહિત 12 વનરાજોની લટાર

મેઘરાજાએ વિરામ લેતા વનરાજોએ જંગલ તરફ પ્રયાણ કર્યું, તાલાલાથી વિસાવદર જતો 15 કિલોમીટરનો રસ્તો જંગલમાંથી પસાર થાય છે, ગ્રામજનોએ એકસાથે લટાર મારતા 12 સિંહનો મોબાઈલમાં વિડિયો ઉતાર્યો વિસાવદરઃ સૌરાષ્ટ્રભરમાં હાલ વરસાદી સીઝનમાં જંગલોમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા વનરાજો જંગલ છોડીને રેવન્યુ વિસ્તારમાં લટાર મારવા નીકળતા હોય છે. સિંહના ટોળા ન હોય પણ પરિવાર એક સાથે રહેતો […]

ગુજરાતમાં આજે વરસાદનું જોર ઘટ્યુ, સાંજ સુધીમાં 103 તાલુકામાં પડ્યા વરસાદના ઝાપટાં

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા પખવાડિયાથી બારે વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યુ છે, અને સાંજ સુધીમાં 103 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. રાજ્યભરમાં આજે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે કેટલાક વિસ્તારોમાં ઉઘાડ નીકળતા ખેડૂતોએ રાહત અનુભવી હતી. હવામાન વિભાગે આજે ભાવનગર અને અમરેલી બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. પણ બન્ને જિલ્લામાં માત્ર વરસાદના […]

અમદાવાદ પ્લેન દૂર્ઘટનાની તપાસનો પ્રાથમિક અહેવાલ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સોંપાયો

નવી દિલ્હીઃ અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલી ટીમે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પોતાનો પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો છે. જોકે, રિપોર્ટમાં તપાસકર્તાઓ કયા નિષ્કર્ષ પર પહોંચ્યા છે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા આ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે, જે હાલમાં સમગ્ર મામલાની વિગતવાર સમીક્ષા કરી […]

ગુજરાતમાં નોટિફાઇડ ફોરેસ્ટ વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં કુલ 241.29 ચો.કિ.મીનો નોંધપાત્ર વધારો

ગાંધીનગરઃ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા- FSI 2023ના અહેવાલ મુજબ ગુજરાતમાં નોટિફાઇડ ફોરેસ્ટ વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં કુલ 241.29 ચો.કિ.મીના નોંધપાત્ર વધારા સાથે ગુજરાત આ ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે, તેમ વન વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં FSI-2023ના અહેવાલ […]

ગુજરાતઃ સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને રૂ. 17 કરોડ પરત અપાયા

અમદાવાદઃ ગુજરાતમાં દિવસે ને દિવસે સાયબર ફ્રોડ અને છેતરપિંડીના બનાવ વધી રહ્યા છે, તે પોલીસ માટે એક મોટો પડકાર છે. તેની સાથે સાયબર ક્રાઇમ અને અન્ય એજન્સીઓ કઈ દિશામાં તપાસ કરી રહી છે આ તમામ સંદર્ભે આજે ગુજરાત ATSમાં ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન થયું હતું, જેમાં રાજ્યના પોલીસ વડા સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. એક વર્ષમાં […]

અમદાવાદમાં શહેર શિક્ષણાધિકારી કચેરીનું વિભાજન થવાની શક્યતા

અમદાવાદ શહેર પૂર્વ અને પશ્વિમ એમ બે કચેરીઓ બનશે, કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા વિગતો મંગાવાઈ, અમદાવાદમાં શહેર વિસ્તારની બે અને જિલ્લાની એક એમ DEOની ત્રણ કચેરી બનશે અમદાવાદઃ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું વિભાજન કરીને ડીઈઓની શહેરના પશ્વિમ અને પૂર્વ વિસ્તારમાં બે કચેરીઓ બનાવવામાં આવે તેવી શક્યતા છે,  છેલ્લા અનેક વર્ષોની માંગણી અને રજૂઆતો તેમજ […]

કંડલામાં દીન દયાલ પોર્ટ પર કેમિકલ ખાલી કરીને જતાં જહાંજમાં થયો બ્લાસ્ટ

જહાજમાં ઓઇલની ટેન્ક ફાટતાં જહાજ એક તરફ નમી ગયું, દુર્ઘટનાની જાણ થતાં કોસ્ટ ગાર્ડ અને પોર્ટ તંત્રએ બચાવ કામગીરી હાથ ધરી, જહાજમાં સવાર 21 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવી ગાંધીધામઃ કંડલા દીનદયાળ પોર્ટ પરથી મેથેનોલ કેમિકલ ખાલી કરીને જતા હોંગકોંગના જહાજમાં બ્લાસ્ટ થયો હતો. જોકે આ બનાવની જાણ થતાં જ કોસ્ટ ગાર્ડ અને પોર્ટના અધિકારીઓએ બોટમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code