1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

મુળીના દેવપરા ગામે કોલસો કાઢવા જીલેટિનથી બ્લાસ્ટ કરાયા બાદ ગેસ ગળતરથી 3નાં મોત

સુરેન્દ્રનગરઃ જિલ્લાના મુળી તાલુકાના દેવપરા ગામે કાર્બોસેલની ખાણમાં જીલેટીનથી બ્લાસ્ટ કરાયા બાદ કોલસો કાઢવા માટે મજૂરોને ઉતારાતા ગેસ ગળતરના કારણે ત્રણ મજૂરોના મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ મજૂરોની હાલત ગંભીર છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો અને તંત્રના અધિકારીઓ દોડી ગયા હતા. મોતને ભેટેલા ત્રણેય શ્રમિકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ફરિયાદ નોંધીને પોલીસે વધુ […]

ગુજરાતના 13 જિલ્લા-શહેરના કોંગ્રેસ પ્રમુખોની નિમણુંક, OBC વિભાગના ચેરમેનની પણ વરણી

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે બે-ત્રણ મહિના બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે 13 જિલ્લાના પ્રમુખોની નિમણુંકો કરી છે. આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ તેમજ ઓબીસી ડિપાર્ટમેન્ટમાં વર્કીંગ ચેરમેન તરીકે  રમેશભાઈ કાનજીભાઈ દેસાઈ, એડવોકેટ (પાટણ), તથા મહેશભાઈ રાજપુત (રાજકોટ) અને  રાજેશભાઈ આહીર(મોરબી)ની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાતમાં 13 […]

ગાંમડાઓમાં શહેરોની જેમ જ માળખાકિય સુવિધા આપવા સરકાર કટિબદ્ધ છેઃ કુંવરજી હળપતિ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં સહભાગી થતા ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી  કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં શહેરો જેવી જ ઉત્તમ માળખાકીય સુવિધાઓ પૂરી પાડીને ગ્રામ્ય જીવનને ઉન્ન્ત બનાવવા માટે અમારી સરકાર એક સંકલ્પ સાથે સતત પ્રયત્નશીલ છે. તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ […]

જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ દ્વારા 13મો વાર્ષિક સંકુલ એવોર્ડ એનાયત કરાયો

અમદાવાદઃ  રાજ્યની પ્રતિષ્ઠિત ગણાતી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સ્થાપિત 13th  ઈનોવેશન સંકુલ એવોર્ડ સમારોહ  તાજેતરમાં યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂતના મુખ્ય મહેમાનપદે અને કુલપતિ ડો. રાજુલ કે.ગજ્જરના અધ્યક્ષપદે યોજાયો હતો. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા સને 2011ની 14મી ફેબ્રુઆરીએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ઔદ્યોગિક સંશોધન યાત્રાની શરૂઆત થઈ હતી. તેના સ્મરણમાં દરવર્ષે ગુજરાત […]

વિંછીયામાં CM ભૂપેન્દ્ર પટેલ આજે સૌની યોજના લિંક-4ના રૂ.181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ આજે શુક્રવાર તા.16મી ફેબ્રુઆરીએ રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતેથી સૌરાષ્ટ્ર અવતરણ ઇરીગેશન (સૌની) યોજનાના લિંક-4ના પેકેજ-9ના રૂ.181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાંથી ચોમાસા દરમિયાન ઓવરફ્લો થઈને નદીમાં નિરર્થક વહી જતા વધારાના નીરને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પહોંચાડવા રાજ્યના મુખ્યમંત્રી તરીકે આ બહુહેતુક સૌની યોજના […]

ગુજરાતઃ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત 7 વર્ષમાં 6 લાખથી વધુ આવાસોને મંજૂરી અપાઈ

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહ ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં સહભાગી થતા ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં શહેરો જેવી જ ઉત્તમ માળખાકીય સુવિધાઓ પૂરી પાડીને ગ્રામ્ય જીવનને ઉન્ન્ત બનાવવા માટે અમારી સરકાર એક સંકલ્પ સાથે સતત પ્રયત્નશીલ છે. મંત્રી કુંવરજી હળપતિએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે […]

Car Tips: કારમાં સફર શરૂ કરતા પહેલા આ બાબતો ચેક કરો, કોઈ સમસ્યા નહીં નડે..

દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કાર છે. ઓફિસમાં આવવા-જવા સહિત અનેક કામો માટે કારનો ઉપયોગ થાય છે. આવામાં, જો કાર દ્વારા મુસાફરી શરૂ કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ક્યારેય કોઈ સમસ્યા નથી થતી. • એન્જિન ઓઇલ ચેક કરવું જરૂરી જ્યારે પણ તમે કાર સ્ટાર્ટ કરો. તે પહેલાં, તમારે હંમેશા કારમાં એન્જિન ઓઇલની […]

આ 12 એપ્સ ભારત અને પાકિસ્તાનના એન્ડ્રોઈડ યૂજર્સની જાસૂસી કરે છે, ફોન માંથી તરત જ ડિલીટ કરો.

આ મહિનાની શરૂઆતમાં સિક્યોરિટી રિસર્ચર ESETએ આવી 12 એન્ડ્રોઇડ એપ્સની ઓળખ કરી છે, જે યુઝર્સના ડેટાની જાસૂસી કરતી હતી. રિપોર્ટ મુજબ, તમામ એપ્સ મેસેજિંગ ટૂલ્સની જેમ કામ કરતી હતી, આમાંથી એક એપ ન્યૂઝ એપ તરીકે કામ કરતી હતી. 12 એપ્સ દ્વારા યુઝર્સની જાસૂસી આ બધી એપ્સના બેકગ્રાઉન્ડમાં સીખ્રેટ રીતે રિમોટ એક્સેસ ટ્રોજન (RAT) કોડનો ઉપયોગ […]

અબૂ ધાબીમાં બનેલા પ્રથમ હિન્દુ મંદિરમાં અક્ષય કુમારે ઝુકાવ્યું શીશ

14 ફેબ્રુઆરીનો દિવસ બધા જ દેશવાસિયોં માટે ખુબ ખાસ રહ્યો હતો. આ દિવસે પ્રધાનમંત્રી નરેંન્દ્ર મોદીએ સંયુક્ત અરબ અમીરાતની રાજધાની અબૂ ધાબીમાં પહેલું હિંન્દૂ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતુ. દરમિયાન બોલીવુડ સ્ટાર અક્ષયકુમાર બોચાસનવાસી અક્ષય પુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. અક્ષય સિવાય એક્ટર વિવેક ઓબેરોય પણ આ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. અક્ષય કુમાર […]

રાજ્યસભા ચૂંટણીઃ જે.પી.નડ્ડા સહિત ભાજપાના ચારેય ઉમેદવારએ ફોર્મ ભર્યું

અમદાવાદઃ રાજ્યસભાની ખાલી પડનારી 56 બેઠકો ઉપર આગામી 27મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. જેને તમામ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં હતા. ભાજપાએ ગુજરાતમાં ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતા. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કરીને તેમને ટીકીટ આપવામાં આવી હતી. દરમિયાન આજે ગાંધીનગર ખાતે જે.પી.નડ્ડાએ રાજ્યસભાની ચૂંટણી માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code