માર્કેટ યાર્ડ્સમાં પ્રતિકિલો 9ના ભાવે ખરીદાતી ડુંગળી ગ્રાહકોને 40થી 50ના ભાવે વેચાય છે
કમિશન એજન્ટ્સ અને ફેરિયા દ્વારા ડબલ ભાવ લેવાતા હોવાની રાવ, છૂટક વેપારીઓ પર તંત્રનો અંકુશ ન હોવાથી ગ્રાહકોને મનફાવે ભાવ લઈ રહ્યા છે, ખેડૂતોને પુરતુ વળતર મળતુ નથી અને છૂટક વેપારીઓને વધુ લાભ અમદાવાદઃ ખેડૂતો રાત-દિવસ મહેનત કરીને મોંઘા ભાવનું ખાતર અને બિયારણનો ખર્ચ કરીને કૃષિપાક તૈયાર કરીને જ્યારે યાર્ડમાં વેચવા માટે જાય છે.અને જે […]


