1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ ગાંધીને રાહત મળતા ગુજરાત કોંગ્રેસની પદયાત્રા

પદયાત્રા ભાજપના કાર્યાલય તરફ લઈ જવાતા નેતાઓની પોલીસે અટકાયત કરી સત્યમેવ જયતેના નારા સાથે પદયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા નવા અંગ્રેજો સામેની લડાઈ છે, અમે ડરવાના અને ઝૂકવાના નથીઃ અમિત ચાવડા અમદાવાદઃ  નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીને કોર્ટ તરફથી રાહત મળતા અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે પદયાત્રાનું આયોજન […]

જામનગર નજીક આવેલું ખીજડિયા પક્ષી અભ્યારણ્ય પ્રવાસીઓ માટે આકર્ષક સ્થળ બન્યું

વર્ષ 2024-25માં 52,400 પ્રવાસીઓએ અભ્યારણ્યની મુલાકાત લીધી ખીજડિયા પક્ષી અભયારણ્ય મીઠા અને ખારા પાણીના સંગમ માટે વિશેષ ઓળખ ધરાવે છે રામસર દરજ્જા સાથે ખીજડિયા અભયારણ્ય ગુજરાતના ટકાઉ વિકાસનું જીવંત ઉદાહરણ   ગાંધીનગરઃ  ખીજડિયા પક્ષી અભયારણ્ય એ વર્ષ 2024-25 દરમિયાન 52,400થી વધુ પ્રવાસીઓને આકર્ષીને ગુજરાતના ઇકો-ટુરિઝમ ક્ષેત્રમાં પોતાની વિશિષ્ટ ઓળખ વધુ મજબૂત કરી છે. રાજ્યમાં વાઇબ્રન્ટ […]

ગુજરાત સરકારે છેલ્લા 5 વર્ષમાં અનુસૂચિત જાતિની 52 હજારથી વધુ દીકરીઓનું મામેરૂં ભર્યું

પાંચ વર્ષમાં 52 હજારથી વધુ અનુ.જાતિની દીકરીઓને રૂ. 60 કરોડથી વધુની સહાય, પુન: લગ્નના કિસ્સામાં પણ દીકરીઓને આ યોજનાનો લાભ મળી રહ્યો છે દીકરીના લગ્ન પ્રસંગે રૂ. 12.000ની સહાય લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે ગાંધીનગરઃ સુશાસનનો અર્થ માત્ર નીતિઓ બનાવવી જ નહીં, પરંતુ તે નીતિઓને સમાજના છેવાડાના નાગરિક સુધી પારદર્શિતા અને સંવેદનશીલતાથી પહોંચાડવી એ […]

સુરતમાં ટ્રાફિક પોલીસની ઝૂંબેશ, છેલ્લા 19 દિવસમાં 51000થી વધુ વાહનચાલકો દંડાયા

ટ્રાફિક પોલીસે રોંગ સાઈડમાં વાહન ચલાવતા ચાલકોને ટાર્ગેટ કર્યા પ્રતિદિન સરેરાશ 2687 વાહનચાલકોને ચલણ ફટકારવામાં આવે છે ટ્રાફિક પોલીસની હાજરી છતાંયે વાહનચાલકો નિયમોનું પાલન કરતા નથી સુરતઃ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં 28 નવેમ્બર 2025થી 16 ડિસેમ્બર 2025 સુધીના 19 દિવસમાં […]

અમદાવાદમાં વાળીનાથ ચોક નજીક ડમ્પરે એક્ટિવાને ટક્કર મારતા દંપત્તી પટકાયું, મહિલાનું મોત

એક્ટિવાસવાર મહિલા પર ડમ્પરના તોતિંગ ટાયર ફરી વળ્યા ચાંદલોડિયામાં રહેતુ દંપત્તી એક્ટિવા પર જમાઈની ખબર કાઢવા જઈ રહ્યા હતા, એએમસીના ડમ્પરચાલક સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં એએમસીના ડમ્પર અને સ્કૂટર વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. શહેરના વાળીનાથ ચોક પાસેથી એક્ટિવા પર દંપતી […]

ગુજરાતમાં ગત રાતે હાઈવે પર જુદા જુદા 4 અકસ્માતના બનાવમાં 9નાં મોત

બગસરા તાલુકાના હડાળા ગામ નજીક કાર પલટી જતા ત્રણના મોત માળિયા-પીપળીયા હાઈવે પર ડમ્પરની અડફેટે ચાર પદયાત્રીઓના મોત વડોદરામાં બાઈક સ્લીપ થતાં સગીરનું અને વિસનગરમાં ટ્રક-એક્ટિવા અકસ્માતમાં મહિલાનું મોત અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ગત રાતે એટલે કે મંગળવારની રાતે અકસ્માતોના ચાર બનાવોમાં 9ના મોત નિપજ્યા છે. પ્રથમ અકસ્માતનો બનાવ બગસરાના […]

અમદાવાદમાં ઝેબર, ઝાયડસ સહિત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

આઠ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકી ભર્યા ઈ-મેઈલ મળ્યા ફાયર અને પોલીસનો કાફલો શાળાઓ પર દોડી ગયો શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ અમદાવાદઃ શહેરમાં ઝાયડસ, ઝેબર સહિત આઠ જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા પોલીસ અને ફાયર બ્રિગેડ, ડોગ સ્વોર્ડ સહિત કાફલો દોડી ગયો હતો. અને તમામ શાળાઓમાં જીણવટભરી તપાસ કરવામાં આવી […]

GCCI બિઝનેસ વુમન કમિટી “હેલ્થ સમિટ”ના બીજા દિવસે ડૉ. ભરત દવેએ માર્ગદર્શન આપ્યું: જુઓ VIDEO

“એલિવેટિંગ હેલ્થ અવેરનેસ વિથ લીડર્સ ઇન મેડિસિન” – “સ્માર્ટ લિવિંગ ફોર બિઝનેસ લીડર્સ” થીમ સાથે 15થી 19 ડિસેમ્બર સુધી “હેલ્થ સમિટ”નું આયોજન અમદાવાદ, 17 ડિસેમ્બર, 2025: GCCI Business Women Committee “Health Summit” GCCIની બિઝનેસ વુમન કમિટી દ્વારા યોજાઈ રહેલા પાંચ દિવસના હેલ્થ સમિટ સેમિનારના બીજા દિવસે સ્પાઇન સર્જન ડૉ. ભરત દવે દ્વારા આરોગ્ય વિષયક માર્ગદર્શન […]

શિરાચા ભાગવત કથા ખાતે ભક્તિવિભોર થયેલ શ્રોતાઓ ગરબે રમ્યા

શિરાચા, ૧૬ ડિસેમ્બર ૨૦૨૫: શ્રીમદ્ ભાગવત મહાપુરાણ કથાના ત્રીજા દિવસે આધ્યાત્મિક વાતાવરણ અત્યંત ભવ્ય, ભક્તિમય અને ઉલ્લાસમય બન્યું હતું. આ કથા સ્થળ પર વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને ધાર્મિક આગેવાનોની પાવન ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને વધુ પુનિત અને ગૌરવમય બનાવ્યું હતું. આજે શ્રોતા તરીકે પધારેલા મહાનુભાવોમાં સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંતશ્રી પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, મહેશ્વરી સમાજના પ્રસિદ્ધ ધર્મગુરુશ્રી […]

ગુજરાત સરકાર પ્રેમ લગ્ન માટે નવો કાયદો બનાવશે, માતા-પિતાની મંજુરી ફરજિયાત

ભાગીને કરાતા પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજુરી જરૂરી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરાઈ કેબીનેટની મંજુરી બાદ સરકાર જાહેરાત કરશે અમદાવાદઃ માતા-પિતાની મંજુરી વિના ભાગીને કરાતા પ્રમે લગ્ન સામે હવે ગુજરાત સરકાર કાયદો બનાવશે. નવા કાયદામાં પ્રમે લગ્ન માટે માતા-પિતાની મંજુરી ફરજિયાત બનાવાશે. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code