1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

રાજકોટમાં વાહન અથડાવવા જેવી બાબતમાં બે સગા ભાઈઓ સહિત ત્રણની હત્યા

કાળીચૌદશની મધ્યરાત્રિએ વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં બબાલ થઈ હતી, હુમલો કરનારા યુવાનની પણ હત્યા થઈ, રાજકોટના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગર વિસ્તારમાં બન્યો બનાવ, રાજકોટઃ શહેરમાં ગત રાતે એટલે કે કાળી ચૌદશની મધ્યરાત્રીએ વાહન અથડાવવા જેવી નજીવી બાબતે ત્રિપલ હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ હતી. શહેરના આંબેડકરનગરમાં એકસાથે ત્રણ હત્યા થતાં ઉચ્ચ અધિકારીઓ […]

અમદાવાદ દીપોત્સવી પર્વને લીધે રોડ-રસ્તા પર રંગબેરંગી લાઈટસથી ઝગમગ્યું

મ્યુનિ. દ્વારા વિવિધ રોડ પર લાઈટિંગ કરાયું, શહેરના બ્રિજ પર નવનવી રંગીન લાઈટ્સને નજારો, મુખ્ય સર્કલોને પણ સુશોભિત કરાયા અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જાહેર રસ્તાઓ અને તમામ બ્રિજ પર રંગબેરંગી લાઈટ્સથી રોશની કરવામાં આવી છે. જ્યારે કેટલાક વેપારી પેઢીઓ અને સંસ્થાઓ દ્વારા પણ દીપોત્સવીની ઊજવણી માટે પણ રોશની કરવામાં આવતા શહેરના મુખ્ય માર્ગો પર અનોખો […]

DyCMનું પદ સંભાળ્યા બાદ સુરત પહોંચેલા હર્ષ સંઘવીએ સમર્થકોને સ્વાગત રેલી ના યોજવા કરી અપીલ

સુરતઃ રાજ્યના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ આજે પોતાના મત વિસ્તાર સુરત પહોંચ્યા છે. જોકે, દિવાળીના પર્વ નિમિત્તે નાગરિકોને પરિવહન કે ટ્રાફિકની અડચણનો સામનો ન કરવો પડે તે ઉદ્દેશ્યથી તેમણે તેમની સ્વાગત રેલી ન નીકાળવા આહવાન કરી સૌ કાર્યકર્તા અને શુભેચ્છક નગરજનોને રેલવે સ્ટેશનથી સીધા જ નિર્ધારિત સ્વાગત કાર્યક્રમ […]

અમદાવાદમાં રાહદારીના પગ પર BRTS બસ ચડાવી દીધી, બે શખસોએ બસના કાચ તોડ્યા

શહેરના નારણપુરા વિસ્તારમાં રાતે બન્યો બનાવ, ઉશ્કેરાયેલા બે શખસોએ બસના ડ્રાઈવરને માર મારી બસના કાચ તોડ્યા, બસના ડ્રાઇવર ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અમદાવાદઃ શહેરના નારણપુરા પાસે ગત રાતના સમયે બીઆરટીએસ બસના ચાલકે એક રાહદારીના પગ પરથી બસ ચડાવી દેતા બે લોકોએ ઉશ્કેરાઈને બસના ચાલકને મારમારીને બસના કાચ તોડી નાંખ્યા હતા,  આ મામલે બસના ડ્રાઇવર […]

વડોદરાની એમ એસ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8મી નવેમ્બરે યોજાશે

વિવિધ ફેકલ્ટીના 14000 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે, પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યપાલ ઉપસ્થિત રહેશે, 270 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાશે   વડોદરાઃએમ.એસ.યુનિવર્સિટીનો 73મો પદવીદાન સમારોહ આગામી તા.8 નવેમ્બરે યોજાશે. પદવવીદાન સમારોહમાં 14000 જેટલા વિદ્યાર્થીઓને  ડિગ્રી એનાયત કરાશે અને તેજસ્વી  વિદ્યાર્થીઓને 270 કરતા વધારે ગોલ્ડ મેડલ આપવામાં આવશે. એમ એસ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.ભણગે તેમજ રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ કહ્યું હતું કે, પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે અને દીક્ષાંત […]

થરાદના આજાવાડા ગામે નર્મદા કેનાલમાં ડૂબી જતા બે બાળકોના મોત

બાળકોને તરસ લાગતા કેનાલના કાઠે પાણી પીવા માટે ગયા હતા, કેનાલના કાંઠે પગ લપસતા બન્ને બાળકો કેનાલમાં પડ્યા, સ્થાનિકોએ જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી થરાદઃ જિલ્લાના આજાવાડા ગામ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક છવાઈ ગયો છે.પ્રાથમિક માહિતી અનુસાર, આ બાળકો કેનાલ પાસે પાણી […]

ભૂજ-ખાવડા હાઈવે પર અકસ્માતને લીધે 10 કિમી ટ્રાફિકજામ સર્જાયો

રાતના સમયે અકસ્માત સર્જાયો હતો અને ક્રેઈન સવારે પહોંચી હતી, ટ્રાફિફજામને લીધે કલાકો સુધી વાહનચાલકોને મુશ્કેલી ભાગવવી પડી, હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને ટોલ સંચાલકોની નિષ્ક્રિયતા ભૂજઃ દિવાળીના તહેવારોને લીધે રાજ્યના હાઈવે પર ભરચક ટ્રાફિકજોવા મળી રહ્યો છે. ત્યારે ભુજ-ખાવડા હાઈવે પર વાહન અકસ્માતને કારણે 10 કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માત રાત્રિના […]

અમદાવાદના RTI એક્ટિવિસ્ટની હત્યા કરીને લાશ થરાદ નજીક કેનાલમાં ફેંકી દીધી

થરાદમાં નર્મદા કેનાલમાંથી મળેલી ડેડબોડી આપઘાત નહીં હત્યા હોવાનું ખૂલ્યું, પોલીસે ચાર આરોપીની કરી ધરપકડ, બિલ્ડર લોબીએ રૂપિયા 20 લાખની સોપારી આપી હતી થરાદઃ શહેર નજીકની નર્મદા કેનાલમાંથી સપ્તાહ પહેલા અમદાવાદના RTI કાર્યકર રસિક પરમારની લાશ મળી હતી. પ્રાથમિક તપાસમાં આપઘાત હોવાનું લાગતુ હતું પણ એફએસએલ અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટમાં હત્યા થઈ હોવાનો ખૂલાસો થતાં પોલીસે […]

લખતર-વઢવાણ સ્ટેટ હાઈવે પર ભારે વિરોધ અને રજુઆતો બાદ ખાડાઓ પૂરાયા

નર્મદાનું સાયફન બનાવવા માટે ઝમર ગામ નજીક રોડ તોડવામાં આવ્યો હતો, રોડ પરના ખાડાને લીધે અકસ્માતો સર્જાતા હતા, મોટા ખાડાઓ પર ડામર પાથરીને રોડ રિસફેસ કરાયો સુરેન્દ્રનગરઃ વિરમગામના લખતર-વઢવાણ રાજ્યધોરી માર્ગ પર ઠેર ઠેર ખાડા પડ્યા હતા. ખાડાને લીધે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી. આ અંગે માર્ગ-મકાન વિભાગ સહિત જિલ્લા તંત્રને પણ રજુઆત કરવામાં આવતા […]

ગાંધીનગર મ્યુનિની સિટી બસો હવે સરકારી કાર્યક્રમો માટે 35 રૂપિયા કિલોમીટરે ભાડે અપાશે

મ્યુનિની સ્ટેન્ડિગ કમિટીએ દરખાસ્તને મુંજર કરી, સિટી બસનું સંચાલન કરવા માટે કોન્ટ્રાક્ટ અપાયો, 300 કિલોમીટરથી વધુ માટે પ્રતિ કિલોમીટર 35 રૂપિયા એજન્સીને ચૂકવવામાં આવશે,  ગાંધીનગરઃ  મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની સિટી સર્વિસની બસો સરકારી કાર્યક્રમોમાં દોડાવવા માટે ભાડે લેવા પ્રતિ કિલોમીટર 35 રૂપિયાનું ભાડું સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. અગાઉ બસ ભાડે લેવા માટે 300 કિલોમીટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code