જસદણ-આટકોટ રોડ પર કાર-ટ્રેકટરના અકસ્માત બાદ ટ્રેકટરે પલટી ખાતાં જૈન સાધ્વીજીનું મોત
વિહાર કરીને જઈ રહેલા જૈન સાધ્વીજીઓ પર ટ્રેકટરમાં ભરેલી મગફળીની બોરીઓ પડી કારમાં સવાર પ્રવાસીઓને દરવાજા કટરથી કાપીને બહાર કઢાયા અકસ્માતમાં ઈજાગ્રસ્ત 6 વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા રાજકોટઃ રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત જસદણ-આટકોટ રોડ પર સર્જાયો હતો. વહેલી સવારે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયા […]


