1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ચિલોડા નજીક લકઝરી બસમાં બે શખસો પાસેથી પિસ્તોલ- તમંચો અને 10 કારતૂસ મળ્યા

કાનપુરથી અમદાવાદ આવી રહેલી ખાનગી બસમાં બે શખસો હથિયારો લઈ આવતા હતા, ચંદ્રાલા નાકા પોઇન્ટ પર વાહન ચેકિંગની ઝુંબેશમાં બે શખસો હથિયારો સાથે પકડાયા, પોલીસે બન્ને શખસોની પૂછતાછ હાથ ધરી ગાંધીનગરઃ દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ પોલીસ દ્વારા વાહન ચેકિંગ સઘન બનાવવામાં આવ્યુ છે. ત્યારે ચિલોડા પોલીસે ચંદ્રાલા ગામની સીમ પાસે આવેલી આગમન હોટલની સામે […]

કચ્છમાં લોકોને સસ્તા સોનાની અને એકના ડબલની લાલચ આપતી ગેન્ગનો સાગરિત પકડાયો

પોલીસે 11 નકલી સોનાના બિસ્કિટ, રોકડ સહિત કુલ રૂ. 14 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો, આરોપીઓ સોશિયલ મીડિયા પર એકના ડબલની લાલચ આપી લોકોને ફસાવતા હતા, બજાર ભાવ કરતા સસ્તા સોનાની લાલચ આપી લોકોને ઠગતા હતા  ભૂજઃ કચ્છમાં સસ્તા સોનાની લાલચ અને એકના ડબલ કરવાની લાલચ આપીને નકલી સોનું અને ફેક નોટો પધરાવતી ગેન્ગનો લોકલ ક્રાઈમ […]

ગુજરાતઃ NFSUના સ્થાપક કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસ ‘ગ્લોબલ ફોરેન્સિક એમ્બેસેડર’ નિયુક્ત કરાયાં

ગાંધીનગર: નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU),ગાંધીનગર ખાતે આજે, 14 નવેમ્બર, 2025ના રોજ, ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ફોરેન્સિક સાયન્સ (IAFS)ના પ્રમુખ પ્રો. યાન્કો કોલેવ, M.D., Ph.D. દ્વારા એક વિશિષ્ટ વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રો. કોલેવે મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ‘પદ્મશ્રી’થી સન્માનિત અને NFSUના સ્થાપક કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસને IAFSના ‘ગ્લોબલ ફોરેન્સિક એમ્બેસેડર’ […]

પ્રધાનમંત્રી 15 નવેમ્બરના રોજ સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. સવારે લગભગ 10 વાગ્યે, પ્રધાનમંત્રી સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે અને મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર ( MAHSR )ની પ્રગતિની સમીક્ષા કરશે. તે ભારતના સૌથી મહત્વાકાંક્ષી માળખાગત પ્રોજેક્ટ્સમાંનો એક છે અને દેશના હાઇ-સ્પીડ કનેક્ટિવિટીના યુગમાં પ્રવેશને ચિહ્નિત કરે છે. MAHSR આશરે 508 કિલોમીટર લાંબો […]

ગુજરાત સરકાર દ્વારા સ્વ-સહાય જૂથોને ફંડ તેમજ કેશ ક્રેડિટનું વિતરણ કરાયુ

સ્વ-સહાય જુથોને 1432 કરોડથી વધુ ફંડ તેમજ 3652 કરોડની કેશ ક્રેડિટનું વિતરણ, રાજ્યમાં 5.96 લાખ મહિલાઓ બની “લખપતિ દીદી”, ખેતીને પ્રોત્સાહન આપવા માટે 12 હજારથી વધુ કૃષિ સખીઓને અપાઈ તાલીમ ગાંધીનગરઃ દેશને વધુમાં વધુ આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત ભારતભરમાં ’હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેને નાગરિકો દ્વારા અભૂતપૂર્વ […]

ગાંધીનગરમાં કાલે શનિવારથી મીટર પર 24 કલાક પાણી અપાશે

ગાંધીનગર શહેરને 24 કલાક પાણી પુરવઠાની મહત્વાકાંક્ષી યોજના પૂર્ણ, એકસાથે 24 કલાક પ્રતિ કલાક 40 લાખ લિટરના પ્રેશરથી પાણીનો સપ્લાય મળશે, હવે નવા નિયમ મુજબ પાણીના વપરાશ પ્રમાણે બિલની ગણતરી થશે,   ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર મીટરથી 24 કલાક પાણી આપવાનો પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તેનું ટેસ્ટિંગ કરાયુ હતું તે સફળ રહ્યા બાદ હવે આવતી કાલ […]

સાયલા અને સુદામડામાં વીજચોરી સામે PGVCLનું મેગા સર્ચ, 60 લાખનો દંડ,

વીજ ચેકિંગ દરમિયાન પોલીસ બંદોબસ્તમાં SP, DY.SP સહિત અધિકારીઓ હાજર રહ્યા, પીજીવીસીએલની 30થી વધુ ટીમો દ્વારા ઘેર-ઘેર જઈને તપાસ કરાઈ, પોલીસે માથાભારે વ્યક્તિઓના ઘેર જઈને તપાસ કરી સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા તાલુકામાં વીજચોરીને લીધે લાઈનલોસ ઘટતો જાય છે. ત્યારે PGVCLની ટીમોએ પોલીસના સઘન બંદોબસ્ત સાથે સાયલા અને સુદામડા ગામમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. કેટલાક માથાભારે વ્યક્તિઓના […]

ભાવનગરમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન ભાડે અપાશે તો કાર્યવાહી થશે

મૂળ લાભાર્થી સિવાય કોઈ રહેતું હશે તો ફ્લેટ સીલ સુધીના પગલાં લેવાશે, ભાવનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં સર્વે હાથ ધરાશે, લાભાર્થી 7 વર્ષ સુધી કોઈ વ્યક્તિને વેચાણ કે ભાડે આપી શકે નહીં, ભાવનગરઃ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રી આવાસ યોજનાઓ બનાવીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રાહત દરે મકાનો ફાળવવામાં આવ્યા છે.આવાસ યોજનામાં […]

રાજકોટ શહેરમાં છેલ્લા 10 મહિનામાં કૂતરા કરડવાના 14105 બનાવો બન્યા

રાજકોટમાં છેલ્લા 17 વર્ષમાં 26 કરોડ ખર્ચે 84 હજાર શ્વાનનું ખસીકરણ કરાયુ, હજુ પણ 26500 રખડતા શ્વાન રાજકોટની શેરીઓમાં ફરી રહ્યા છે, ગણતરી મુજબ રોજ 46 લોકો રખડતાં શ્વાન ના કરડવાનો ભોગ બને છે, રાજકોટઃ શહેરમાં કૂતરાના ખસ્સીકરણ પાછળ કરોડોના ખર્ચ કરવા છતાંયે કૂતરાની વસતીમાં ઘટાડો છયો નથી અને શહેરની શેરીઓમાં 26500 રખડતા કૂતરા છે. […]

રાજકોટના નવાગામમાં માતાએ બે માસુમ દીકરીઓ સાથે આપઘાત કર્યો

માતાએ પોતાની બે માસુમ દીકરીઓને ગળાટુપો આપ્યા બાદ આપઘાત કર્યો, સામૂહિક આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસ શરૂ, પોલીસે પતિ જયેશભાઈ સહિત સંબંધીઓના નિવેદનો લીધા રાજકોટઃ  શહેરના નવાગામમાં આવેલી શક્તિ સોસાયટીમાં એક માતાએ તેની બે માસુમ દીકરીઓને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code