અમદાવાદના શાસ્ત્રીબ્રિજ પરનો એક તરફનો વાહન વ્યવહાર 10 દિવસ માટે બંધ કરાયો
બ્રિજ પર નિરીક્ષણ માટે મશીનરી મુકાશે, નારોલથી વિશાલા સર્કલ તરફ જતો એક તરફનો માર્ગ વાહનો માટે પ્રતિબંધ, માત્ર વિશાલા જંકશનથી નારોલ તરફનો જ બ્રિજનો એક તરફનો ભાગ ચાલુ રહેશે અમદાવાદઃ શહેરના 82 જેટલા બ્રિજની મજબતાઈ તપાસવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 4 એજન્સીઓને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. ત્યારે શહેરના નારોલ-વિશાલા- સરખેજ નેશનલ હાઇવે નંબર 8 પર સાબરમતી […]