1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

સુરતમાં જ્વેલર્સની દૂકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી અમદાવાદથી પકડાયો

જ્વેલર્સની બાજુમાં આવેલી દૂકાનદારે દેવું થઈ જતાં બાકોરૂ પાડીને ચોરી કરી હતી, પાડોશી દૂકાનદાર રાજસ્થાન પહોંચે તે પહેલા જ અમદાવાદથી ઝડપી લેવાયો, પાડોશી દુકાનદારને 5 લાખનું દેવું થઈ જતાં ચોરીનો પ્લાન બનાવ્યો હતો, સુરતઃ શહેરના પૂણા વિસ્તારમાં પરવટ પાટિયા નજીક આવેલા સુરભી કોમ્પ્લેક્ષમાં આવેલી ભાવના જ્વેલર્સમાં ગઈ તા. 23 નવેમ્બરની રાતે ત્રાટકેલા તસ્કરે દીવાલમાં બાકોરૂ […]

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિમાં કોપી કેસમાં પકડાયેલા 89 વિદ્યાર્થીઓને બે લાખનો દંડ

કોપી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને દંડ સાથે ‘ભગવદ્ ગીતા‘ પણ અપાશે, વિદ્યાર્થીઓને ગીતાના સિદ્ધાંતો આધારિત વિશેષ કાઉન્સિલિંગ પણ કરવામાં આવશે, હીયરિંગમાં ગેર હાજર વિદ્યાર્થીઓ સામે યુનિ.ના નિયમ મુજબ કાર્યવાહી થશે સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને હીયરિંગ બાદ સજા કરવામાં આવી હતી. જેમાં કોપી કેસમાં પકડાયેલા 89 વિદ્યાર્થીઓને રૂપિયા […]

સુરતમાં આઉટર રિંગ રોડ પર ટેન્કરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર દંપત્તીનું મોત

બાઈક કોઈ કારણસર સ્લીપ ખાઈને ટેન્કરના પાછળના ટાયરમાં ઘૂંસી ગયુ, સીનીયર સિટિઝન્સ દંપતી બાઈક પર વરિયાવથી વેદાંત સર્કલ જઈ રહ્યા હતા, અમરોલી પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી, સુરતઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતના બનાવમાં પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. શહેરના આઉટર રિંગ રોડ બાઈક વૃદ્ધ બાઈક ચાલકે […]

અમદાવાદમાં પરિવાર નવા મકાનની વાસ્તુમાં ગયો અને જૂના મકાનમાં 23 લાખની મત્તાની ચોરી

શહેરના દરિયાપુરમાં રહેતો પરિવાર નવા મકાનની વાસ્તુ કરવા ગયો હતો, તેના બંધ મકાનમાં તસ્કરો 12 લાખની રોકડ સહિત 23.10 લાખ મત્તા ઉઠાવી ગયા, દરિયાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના દરિયાપુર વિસ્તારમાં લૂસણાવાડમાં રહેતા નિરવ પ્રજાપતિ પરિવાર સાથે શહેરના જગતપુરમાં ખરીદેલા નવા મકાનની વાસ્તુ કરવા માટે ગયા હતા. ત્યારે તેમના લૂસણાવાડના બંધ મકાનમાં […]

સરદાર@150: કરમસદથી કેવડિયા પદયાત્રાનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો

વડોદરાઃ સરદાર પટેલની 150મી જન્મજયંતી અવસરે કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રા ‘સરદાર@150 : યુનિટી માર્ચ’ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માનિક સાહાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રચંડ જનમેદનીના અદમ્ય ઉત્સાહ અને જય સરદારના ગગનભેદી ગુંજારવ સાથે આ રાષ્ટ્રીય પદયાત્રા સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે […]

શિયાળામાં ઠંડી ગાયબ? જાણો ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન કેવું રહેશે?

અમદાવાદ, 26 નવેમ્બર: Know what the temperature will be in Gujarat? ગુજરાતમાં મંગળવારથી જાણે શિયાળો ગાયબ થઈ ગયો છે. સોમવાર સુધી ખાસ કરીને રાત્રિના સમયે સામાન્ય ઠંડીનો અહેસાસ કરાવતો શિયાળો મંગળવારે રાત્રે જાણે એકાએક ગાયબ થઈ ગયો હતો. ગયા અઠવાડિયા સુધી રાજ્યમાં ઠંડી વધશે એવી આગાહી કરનાર હવામાન વિભાગ છેલ્લા બે દિવસથી જે આંકડા આપી […]

ગુજરાતઃ SIRની કામગીરીમાં ચૂંટણીપંચને મદદરૂપ થવા મંત્રીઓને આદેશ અપાયા

ગાંધીનગરઃ જામનગરમાં એક દિકરીના લગ્ન પ્રસંગના સ્થળ પર એક જાહેર કાર્યક્રમનું આયોજન થતા તકલીફમાં મુકાઇ ગયેલા પરિવાર માટે રાજ્યના મુખ્યમંત્રીએ પોતાના કાર્યક્રમનું સ્થળ તાત્કાલિક બદલી દઇ પરિવારને ચિંતામુક્ત કરી દીધા હતા. આજની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ માનવતાવાદી અભિગમને મંત્રીમંડળના સૌ સભ્યોએ બિરદાવ્યો હતો. સાથે જ મુખ્યમંત્રીએ ખાસ સૂચના આપી હતી કે, આ પ્રકારે […]

આપણી વચ્ચે એક એવા સંગ્રાહક છે જે જ્ઞાન અને માહિતીનો સંગ્રહ કરે છે, નામ છે…

શું તમારે છેક 1900ના વર્ષમાં કોઈ સામયિકમાં છપાયેલી કોઈ વિગત મેળવવી છે? શું તમારે વિજ્ઞાન, રમતગમત, સિનેમા, સાહિત્ય, બાળ સાહિત્ય – વિશે વર્ષો કે દાયકાઓ પહેલાં પ્રકાશિત માહિતી જોઈએ છે? શું તમે 600 પ્રકારનાં 35,000થી વધુ સામયિકોનો સંગ્રહ એક જગ્યાએ જોયો છે? અલકેશ પટેલઃ અમદાવાદ, 25 નવેમ્બર, 2025: A collector among us who collects knowledge […]

ગુજરાત સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર તા. 27મી નવેમ્બરથી ધરમપુરમાં યોજાશે

ધરમપુર ખાતેના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં સરકાર સામુહિક ચિંતન કરશે, ચિંતન શિબિરમાં ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર કરાશે, ચિંતર શિબિરમાં મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના સભ્યો તથા 241 ઉચ્ચ સનદી અધિકારીઓ ભાગ લેશે ગાંધીનગરઃ રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિર આગામી 27 થી 29 નવેમ્બર 2025 દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીકના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે. “સામૂહિક ચિંતનથી સામૂહિક […]

અમદાવાદમાં બનેવીએ સાળા પર કરેલા ફાયરિંગ કેસમાં બે આરોપી ઉજ્જૈનથી પકડાયા

બે મહિના પહેલા થલતેજ વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બન્યા હતા. પારિવારિક ઝઘડામાં ફાયરિંગ કરતા સુધીર ઠક્કરને ગોળી વાગી હતી, પોલીસે રિવોલ્વર અને 10 જીવતા કાર્ટિઝ ઝપ્ત કર્યા અમદાવાદઃ શહેરના થલતેજ વિસ્તારમાં બે મહિના પહેલા પારિવારિક ઝઘડામાં બનેવીએ તેના સાળા પર ફાયરિંગ કરતા સાળા સુધીર ઠક્કરને પેટમાં ગોળી વાગી ગંભીર ઇજા થઈ હતી, જેને સારવાર માટે હોસ્પિટલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code