1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ઘોઘા-દહેજ ફેરી પ્રોજેક્ટમાં 400 કરોડ ખર્ચાયા બાદ પણ સફળતા ન મળી

ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા અગાઉ ડ્રેજિંગની અનિયમિતતા સામે વિરોધ થયો હતો કેન્દ્રએ જીએમબી પાસેથી પ્રોજેક્ટ આંચકીને દીન દયાલ પોર્ટ ઓથોરિટીને સોંપ્યો હતો દીન દયાલ પોર્ટ ઓથોરિટી પણ થાંકી જતા હવે ફરી જીએમબીને પ્રોજેક્ટ સોંપાશે ભાવનગરઃ જિલ્લામાં ઘોઘા અને ભરૂચના દહેજ વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લાનો દરિયો એ આમ તો […]

ભાવનગર જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં તળાજા તાલુકો મોખરે

ભાવનગર જિલ્લામાં કુલ 53,600 હેક્ટરના ઉનાળુ વાવેતર તળાજા તાલુકામાં જ 20,307 હેક્ટરમાં ઉનાળુ વાવેતર તળાજા તાલુકાને શેત્રુંજી નહેર સિંચાઈનો વધુ લાભ મળતો હોય વાવેતરમાં વધારો ભાવનગરઃ જિલ્લામાં ઉનાળુ વાવેતર 53,600 હેકટરમાં થયું છે. જેમાં બાજરી, મગફળી, તલ અને ઘાસચારા સહિત વિવિધ પાકોનું વાવેતર કરાયું છે. આ વખતે ઉનાળું વાવેતરમાં તળાજા તાલુકો મોખરે છે. જિલ્લાના કુલ […]

સુરતના મોટા વરાછામાં ખાનગી લકઝરી બસે રાહદારી યુવાનને ટક્કર મારતા મોત

યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે લકઝરી બસે અડફેટમાં લીધો લોકોએ લકઝરી બસના ડ્રાઈવરને પકડીને પોલીસ હવાલે કર્યો પોલીસે બસચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી સુરતઃ શહેરમાં બેફામ દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા રામચોક નજીકના મણકી મા […]

ગુજરાતમાં ગરમીનું અસહ્ય મોજું ફરી વળ્યું, બફારાએ લોકોને અકળાવ્યાં

સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવથી લોકો ત્રાહીમામ પોકારી ગયા અમદાવાદ સહિત શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો મેના પ્રથમ સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. સોમવારે રાજકોટમાં તાપમાન 46 ડિગ્રીને વટાવી ગયું હતું. અને ભૂજ, સુરેન્દ્રનગર સહિત શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો હતો. આજે મંગળવારે પણ અમદાવાદ સહિત […]

સુપ્રીમ કોર્ટમાંથી પૂર્વ IPS સંજીવ ભટ્ટને ના મળી રાહત, સજા સસ્પેન્શન અરજી ફગાવાઈ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં દોષિત ઠરેલા ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી સંજીવ ભટ્ટની જામીન અરજી ફગાવી દીધી હતી. આ કેસમાં ભટ્ટને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે જણાવ્યું હતું કે આ કેસમાં જામીન અથવા સજા સસ્પેન્શનની માંગણી કરતી તેમની અરજીમાં કંઈ ખાસ નથી. ચુકાદો […]

રાષ્ટ્રીય સેવા ભારતી દ્વારા “આપદા પ્રબંધન વિશેષાંક” વિમોચન

રાષ્ટ્રીય સેવા ભારતી દ્વારા “રાષ્ટ્રીય સેવા સાધના” આપદા પ્રબંધન વિશેષાંકનું, ડો. હેડગેવાર ભવન, કર્ણાવતી ખાતે રાષ્ટ્રીય સેવા ભારતીના અધ્યક્ષ સુનિલ સપ્રેજીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. “આપદા પ્રબંધન વિશેષાંક” ની વિશેષતાઓ આપદા પ્રબંધન વિષયના નિષ્ણાંત (Subject Expert) લેખકોના લેખોનો ઉત્તમ સંગ્રહ. હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ. રાજ્ય અને જિલ્લા સ્તરના તમામ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટની સંદર્ભ […]

અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ

અમદાવાદઃ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત સરકાર સતર્ક બની છે, ત્યારે ફરી એકવાર અમદાવાદના મિની ‘બાંગ્લાદેશ’ એવા ચંડોળા તળાવ ખાતે પોલીસે મોટું ડિમોલિશન હાથ ધર્યુ છે. ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે, હવે અહીં ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. હવે અહીં ગેરકાયદે રીતે બનેલી મિલકતોને તોડી પાડવામાં […]

હિંમતનગર રેલવે સ્ટેશન પર ઉદેપુર જતી ટ્રેનમાં 8 બાળકો ડરેલી હાલતમાં મળ્યા

પ્રાંતિજના મદ્રેસામાંથી મોડી રાતે બાળકો નાસી ગયા હતા પ્રાતિંજથી ચાલતા તલોદ પહોંચીને બાળકો ટ્રેનમાં બેસી ગયા હતા બે મૌલવીની પોલીસે પૂછતાછ શરૂ કરી હિંમતનગરઃ શહેરના રેલવે સ્ટેશન પર આજે સોમવારે સવારે અસારવા-ઉદેપુર ટ્રેનમાંથી આઠ બાળક ડરેલી હાલતમાં મળી આવ્યા હતા. જીઆરપી પોલીસે બાળકોને આઉટ પોસ્ટ ખાતે લાવીને પૂછપરછ કરતા આઠ બાળકો પ્રાંતિજના મદ્રેસામાંથી ગત મોડી […]

અંકલેશ્વરમાં અજાણ્યા વાહને અડફેટે લેતા સ્કૂટરસવાર બે યુવાનોના મોત

અંકલેશ્વરના ખરોડ ચોકડી પાસે બન્યો અકસ્માતનો બનાવ સ્કૂટર પર બન્ને યુવાનો કોલેજ જઈ રહ્યા હતા પોલીસે ગુનોં નોંધીને અજાણ્યા વાહનની શોધખોળ આદરી અંકલેશ્વરઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે અંકલેશ્વરમાં હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા સ્કૂટર પર કોલેજ જઈ રહેલા બે યુવાનોના મોત નિપજ્યા હતા. આ મામલે […]

નર્મદા ડેમમાં 60 ટકા પાણીનો જથ્થો, એક વર્ષ સુધી પીવા અને સિંચાઈ માટે ચાલે એટલું પાણી

સરદાર સરોવર નર્મદા ડેમ હાલ 40 મીટર ભરાયેલો છે નર્મદા ડેમમાં 13 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ વરસાદ ખેંચાશે તો પણ પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહેશે. રાજપીપળાઃ ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની સપાટી ઘટી રહી છે. ઉનાળાની અસહ્ય ગરમીને લીધે ઘણા ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. ત્યારે ગુજરાતની જીવાદારી સમાન ગણાતા નર્મદા ડેમમાં પાણીનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code