1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદના જૈન દેરાસરના 60 ફુટ ઊંડા કૂવામાં પડેલા પિતા-પૂત્રીનું રેસ્ક્યુ કરાયું

શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં બનાવ બન્યો હતો માળી કામ કરતા પરિવારની દીકરી પગ લપસતા કૂવામાં પડી હતી પૂત્રીને બચાવવા માટે પિતાએ પણ કૂવામાં ઝંપલાવ્યું હતુ ફાયર બ્રિગેડે બન્ને પિતા-પૂત્રીને કૂવામાંથી બહાર કાઢી બચાવી લીધા અમદાવાદઃ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી ગજરાજ સોસાયટીમાં આવેલા જૈન દેરાસરના 60 ફૂટ ઊંડા પાણી ભરેલા બોરવેલ કૂવામાં ગત રાતે […]

ઈડર નજીક હાઈવે પર ઈકોકાર, રિક્ષા અને બુલેટ વચ્ચે ત્રિપલ અકસ્માત, 4નાં મોત

ચાર શ્રમિક યુવાનો મજુરી કામ પૂર્ણ કરીને રિક્ષામાં ઘરે પરત ફરી રહ્યા હતા ભાઈ સમાજના ચાર યુવાનોના મોતથી ગમગીની વ્યાપી ગઈ બુલેટ બાઈકસવારને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હિંમતનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ઈડર હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, ગત રાતના સમયે ઈડર નજીક હાઈવે પર ઈકોકાર, રિક્ષા અને […]

અમદાવાદમાં કૂબેરનગરમાં કમલ તળાવ વિસ્તારમાં 150 મકાનો પર બુલડોઝર ફેરવાયું

મ્યુનિ.એ પોલીસના બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન હાથ ધર્યું મકાનો તોડી પડાતા ગરીબ પરિવારો નોંધારા બન્યા વર્ષોથી રહેતા પરિવારોના મકાનો તૂટતા બાળકો અને મહિલાઓ રડી પડ્યાં અમદાવાદઃ  શહેરના કૂબેરનગર વિસ્તારમાં કમલ તળાવ પાસે વર્ષોથી બંધાયેલા 150 ગેરકાયદે મકાનોને તોડી પાડવા માટે આજે સવારથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ હતુ. મકાનો તોડી પડાતા અનેક પરિવારો […]

ભાગવતના રસપાન માટે આવેલા દરેક વ્યક્તિને જોઈને મને અપાર આનંદ થયો: ડો.પ્રીતિબેન અદાણી

શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરવા પહોંચેલા અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિબેન અદાણી બલિયાવડ આશ્રમ (જુનાગઢ)નાં આઈશ્રી દેવલમાં, વિરાયતન વિદ્યાપીઠ (માંડવી)ના શીલાપીજી સાધ્વી મહારાજસાહેબ, શ્રી રાજલધામ (નાનીખાખર-કચ્છ)ના આઇશ્રી કામઈમાં ની વિશેષ ઉપસ્થિતિ. મુંદ્રા-માંડવીના ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદ, અંગદાનના પ્રણેતાશ્રી દિલીપદાદા દેશમુખ સહિતના રાજકીય-સામાજીક આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા. ૮૦૦૦ કરતાં વધુ લોકો […]

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા “હેલ્થ સમિટ”નું આયોજન: જુઓ Video

અમદાવાદ, 16 ડિસેમ્બર, 2025ઃ GCCI Business Women Committee GCCIની બિઝનેસ વુમન કમિટીએ તારીખ 15 થી 19 ડિસેમ્બર, 2025 દરમિયાન “એલિવેટીંગ હેલ્થ અવેરનેસ વિથ  લીડર્સ ઇન મેડિસિન” – “સ્માર્ટ લિવિંગ ફોર બિઝનેસ લીડર્સ” થીમ સાથે “હેલ્થ સમિટ”નું આયોજન કર્યું છે. આ સમગ્ર આયોજન GCCI હોસ્પિટલ અને મેડિકલ કમિટીના સહયોગથી કરવામાં આવ્યું છે. આ શ્રેણીમાં આગામી દિવસોમાં સ્તવ્ય […]

Video:ગાંધીનગરની જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાને રાષ્ટ્રીય કક્ષાનો ‘ગ્રીન સ્કૂલ એવોર્ડ-૨૦૨૫’ એનાયત

દેશભરની ૭૨૦ શાળાઓમાંથી ગુજરાતની સરકારી પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે મુંબઈ ખાતે આયોજિત ‘ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસ’માં એવોર્ડ અપાયો ગ્રીન સ્કૂલ અંગેના ૧૧ નવા વિચારો-પ્રોજેક્ટના અમલીકરણ માટે વિશેષ સન્માન વિવિધ પ્રકારના અંદાજે ૧,૨૦૦ થી વધુ વૃક્ષોથી શાળાનું  ગ્રીન કેમ્પસ સુશોભિત  ગાંધીનગર, 16 ડિસેમ્બર, 2025ઃ Green School Award-2025  ગાંધીનગર જિલ્લાની જીવરાજના મુવાડા ગામની સરકારી પ્રાથમિક શાળાએ રાષ્ટ્રીય […]

1971: પાકિસ્તાની સૈન્ય એ ઘા હજુ ભૂલ્યું નથી, ભૂલી પણ નહીં શકે

(અલકેશ પટેલ) અમદાવાદ, 16 ડિસેમ્બર, 2025: 1971 War Vijay Diwas આજે 16 ડિસેમ્બર. 54 વર્ષ પહેલાનો એ વિજય દિવસ. પાકિસ્તાની સૈન્યની વધુ એક હારનો આ દિવસ. હાલ જે રીતે ઓપરેશન સિંદૂરની ચર્ચા ચારે તરફ છે એવી જ રીતે 1971ના અંતિમ મહિનામાં ભારતીય સૈન્યે તે સમયના પૂર્વ પાકિસ્તાન અને આજના બાંગ્લાદેશની ધરતી ઉપર પાકિસ્તાની સૈન્યને માત્ર […]

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં શાળા આરોગ્ય કાર્યક્રમમાં 4.5 કરોડ બાળકોએ લાભ લીધો

શાળા આરોગ્ય કાર્યક્રમમાં 3 વર્ષમાં 17,5 હજાર બાળકોને હૃદય સંબંધિત સારવાર અપાઈ, 4,149 કીડનીની સારવાર, 2336 કલબફૂટ,  તેમજ 692 બાળકોને કેન્સરની સારવાર અપાઈ, દર વર્ષે અંદાજિત સરેરાશ કુલ 1 કરોડ 89 લાખથી વધુ બાળકોની આરોગ્ય ચકાસણી કરી સ્થળ પર સારવાર કરવામાં આવે છે  ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન […]

સરદાર પટેલ યુનિવર્સિટીના 68મા પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને રાજ્યપાલે આપી શીખ

પદવીધારકો પોતાના જ્ઞાનનો ઉપયોગ વિશ્વના કલ્યાણ અને ભલાઈ માટે કરે: રાજ્યપાલ, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે અમૂલ મોડલ કરશે, ડો. મિનેશ સરદાર પટેલ યુનિના 16963 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ આણંદઃ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ નવ પદવીધારકોને પોતાના જ્ઞાનનો ઉપયોગ વિશ્વના કલ્યાણ અને ભલાઈ માટે કરવા અનુરોધ કર્યો હતો. અજ્ઞાન, અભાવ અને અન્યાયથી મુક્ત […]

ગુજસેટ સંદર્ભે મહત્ત્વની જાહેરાતઃ જાણો શું કહ્યું શિક્ષણ વિભાગે?

ગાંધીનગર, 15 ડિસેમ્બર, 2025 GUJSAT: ગુજસેટ માટે ઓનલાઈન આવેદન કરવાની તારીખની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે એક પરિપત્ર જારી કરીને જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા HSCE વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એ, ગ્રુપ-બી તથા ગ્રુપ-એબીના ઉમેદવારો માટે લેવાનાર ગુજરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code