1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

બનાસકાંઠામાં અકસ્માતના બે બનાવોમાં બેના મોત, થરા હાઈવે પર ટ્રેલર-ડમ્પર ટકરાયા

થરા હાઈવે પર ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, થરા- દિયોદર રોડ પર કંથેરીયા નજીક ટ્રેલર-બાઈકના અકસ્માતમાં એકનું મોત, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી પાલનપુરઃ રાજ્યમાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં બનાસકાંઠામાં અકસ્માતના જૂદા જૂદા બે બનાવોમાં બેના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ થરા નેશનલ હાઈવે પર એક અકસ્માત […]

ચોટિલામાં હથિયારો સાથે ATM તોડવા આવેલી ગેન્ગને પોલીસે દબોચી લીધી

આરોપીઓ પાસેથી હથિયારો, સાધનો અને ₹2.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, બે સ્થાનિક યુવાનોને ATM તોડવા બિહારથી ત્રણ શખસોની ગેન્ગને બોલાવી હતી, ત્રણેય શખસોને રાજકોટની હોટલમાં રોકાવાની વ્યવસ્થા કરીને ATMની રેકી કરી હતી સુરેન્દ્રનગરઃ જિલ્લાના ચોટિલામાં બેન્કનું એટીએમ તેડવા આવેલી ગેન્ગને પોલીસે દબોચી લીધી હતી. આરોપીઓએ દેશી હાથ બનાવટનો તમંચો, બે જીવતા કાર્ટીસ, લોખંડની હથોડી સહિતના […]

ગાંધીનગરમાં સેક્ટર 1થી 8 સુધીના એપ્રોચ રોડને ફોરલેન બનાવાશે

GMC દ્વારા ટૂંક સમયમાં તે માટેનું ટેન્ડર ફાઇનલ કરીને કામગીરી શરૂ કરવામાં આવશે, ચોમાસામાં જર્જરિત બનેલા રોડના મરામતના કામો ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરાશે, શહેરના તમામ રસ્તાઓને સુશોભિત પણ કરાશે ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં હાલ માર્ગ સુધારણાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. બીજી તરફ શહેરના સેક્ટરોના રીંગ રોડ- એપ્રોચ રોડને ફોરલેન બનાવવાની કવાયત પણ […]

ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવેનું કામ પૂર્ણ થતા હવે લોકાર્પણ કરાશે

ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવેનું ડિસેમ્બરના બીજા સપ્તાહમાં કરાશે લોકાર્પણ, એક્સપ્રેસ હાઈવે પર માત્ર બેથી અઢી કલાકમાં ભાવનગરથી અમદાવાદ પહોંચી શકાશે, છેલ્લા બે દિવસથી પીપળીથી સનાથલ સુધીનો માર્ગ પણ ખોલી નાંખવામાં આવ્યો છે, અમદાવાદઃ ભાવનગર-અમદાવાદ વચ્ચે એક્સપ્રેસ હાઈવેનું કામ પૂર્ણ થતા હવે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં એક્સપ્રેસ હાઈવેનું લોકાર્પણ કરવામાં આવશે. જોકે છેલ્લા બે દિવસથી પીપળી-સનાથળ સુધીને એક્સપ્રેસ […]

કર્ણાટકના વેપારીને ઠગનાર આરોપીના ઘરેથી 3 કિલો નકલી સોનું અને ફેક ચલણી નોટો મળી

આરોપીઓ સસ્તા ભાવે સોનું અને લોન આપવાની લાલચ આપીને લોકોને ઠગતા હતા, સસ્તા ભાવે સોનું તથા લોન અપાવવાના બહાને ટોળકીએ રૂ.92 કરોડ પડાવી લીધા હતા, ટોળકીના મુખ્ય સૂત્રધારને પકડવા પોલીસની દોડધામ વડોદરાઃ શહેરમાં ફાયનાન્સ ફર્મ ખોલીને લોકોને સસ્તુ સોનું અને લોન આપવાના બહાને ઠગતી ટોળકી સામે રૂપિયા 4.92 કરોડના ફ્રોડની ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ […]

સુરતમાં જ્વેલર્સની દૂકાનમાં બાકોરૂ પાડીને ચોર 1.96 લાખની મત્તા ઉઠાવી ગયા

જ્વેલર્સના માલિકે બાજુના દુકાનદાર સામે ફરિયાદ નોંધાવી, સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ચોરીનો બન્યો બનાવ, તસ્કરો કપડા અને ફૂટવેરની દુકાનમાં બાકોરું પાડીને જ્વેલર્સ દુકાનમાં ઘૂસ્યા હતા, સુરતઃ શહેરના પુણા વિસ્તારમાં આવેલા પર્વત પાટિયા વિસ્તારમાં મોડી રાત્રે બે જેટલી દુકાનોની દીવાલમાં બાકોરું પાડીને તસ્કરોએ ‘ભાવના જ્વેલર્સ’માં પ્રવેશીને સોના-ચાંદીના ઘરેણાંની ચારી કરી હતી. ચોરીના આ બનાવમાં જ્વેલર્સ શોપના […]

શિયાળામાં સસ્તા મળવા જોઈએ તેના બદલે શાકભાજીના ભાવમાં થયો તોતિંગ વધારો

શાકભાજીના વેપારીઓ માવઠાને લીધે શાકભાજીની આવક ઘટી હોવાનું કહી રહ્યા છે, 70 રૂપિયે કિલો મળતા રિંગણાના ભાવ 150એ પહોચ્યા, લગ્નગાળાને લીધે શાકભાજીની માગમાં પણ થયો વધારો અમદાવાદઃ શિયાળામાં શાકભાજીના ભાવ સામાન્ય હોય છે. તેના બદલે હાલ લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજીના જથ્થાબંધ વેપારીઓ માવઠાને લીધે ઓછું ઉત્પાદન થવાના કારણે તુવેર, વાલોળ, ચપટા, ગાજર, […]

અયોધ્યા શ્રીરામ મંદિર ઉપર ધર્મની ધજાનું આરોહણ સંપન્ન થયુંઃ જુઓ તસવીરોમાં

અયોધ્યા, 25 નવેમ્બર, 2025ઃ Hoisting of religious flag on Ayodhya Shri Ram temple completed અયોધ્યામાં શ્રીરામ મંદિરનું કાર્ય આજે સંપૂર્ણ થયું છે તેના પ્રતીકરૂપે મંદિર ઉપર ધર્મની ધજાનું આરોહણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતના હસ્તે આ ધ્વજારોહણ સંપન્ન થયું છે. આ પવિત્ર પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન […]

મેમનગર ગુરુકુલમાં ‘તીર્થ માટી યાત્રા’થી સર્જાયાં અખંડ ભારતનાં દિવ્ય દૃશ્યોઃ જુઓ વીડિયો

અમદાવાદ, 25 નવેમ્બર, 2025ઃ Tirth Maati Yatra at Memnagar Gurukul શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર, અમદાવાદના સુવર્ણ જયંતી મહોત્સવ (તા. ૨૨ ડિસેમ્બરથી ૧૧ જાન્યુઆરી) નિમિત્તે યોજાનાર ભવ્ય ૫૧ કુંડી ‘મહાવિષ્ણુયાગ’ના યજ્ઞશાળા નિર્માણ પૂર્વે, ‘૧૦૦૮ તીર્થોની માટી યાત્રા’નું અલૌકિક આયોજન થયું. આ નિમિત્તે તારીખ ૨૧ નવેમ્બર ૨૦૨૫ના શુભ દિને અમદાવાદની ધર્મભૂમિ પર એક અવિસ્મરણીય અને અભૂતપૂર્વ પ્રસંગે […]

બગોદરા-બાવળા-સનાથળ સુધી હાઈવે પર ખાડાને લીધે થતો ટ્રાફિકજામ

અમદાવાદ-રાજકોટ સિક્સ-લેન હાઇવેનું કામ વર્ષોથી અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે, સનાથલથી બગોદરા સુધીના પટ્ટામાં સર્વિસ રોડ, ગટર લાઇન અને પુલના કામો અધૂરા, હાઈવે પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે, અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવેને સિક્સ લેન બનાવવાનું કામ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યુ છે. કામ ક્યારે પૂર્ણ થશે તે કોઈ કહી શકે તેમ નથી. બીજીબાજુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code