નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ ગાંધીને રાહત મળતા ગુજરાત કોંગ્રેસની પદયાત્રા
પદયાત્રા ભાજપના કાર્યાલય તરફ લઈ જવાતા નેતાઓની પોલીસે અટકાયત કરી સત્યમેવ જયતેના નારા સાથે પદયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા નવા અંગ્રેજો સામેની લડાઈ છે, અમે ડરવાના અને ઝૂકવાના નથીઃ અમિત ચાવડા અમદાવાદઃ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીને કોર્ટ તરફથી રાહત મળતા અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે પદયાત્રાનું આયોજન […]


