1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

વડનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી: ભૂપેન્દ્ર પટેલ સહિત 3 હજાર લોકોએ યોગ કર્યા

ગાંધીનગરઃ વડનગરમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. શર્મિષ્ઠા તળાવ પર યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હાજરી આપી હતી. વડનગરમાં કુલ 11 અલગ-અલગ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શર્મિષ્ઠા તળાવ પર યોજાયેલા કાર્યક્રમમાં 3 હજાર લોકોએ યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. જ્યારે તમામ 11 સ્થળો […]

ગીરી મથક સાપુતારામાં સનરાઈઝ પોઈન્ટ જવાના રસ્તા પર ભેખડ ધસી પડી

ભારે વરસાદને લીધે ભેખડ ધસી પડતા સનરાઈઝ પોઈન્ટનો રસ્તો બંધ કરાયો, તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરુ કરવામાં આવી, વરસાદી મોસમને માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા સાપુતારાઃ દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે ગુરૂવારે ડાંગ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસવાને કારણે નદીઓમાં ધોડાપૂર આવ્યું છે. ગીરી મથક સાપુતારામાં વરસાદી મોસમને માણવા […]

વઢવાણના નવા 80 ફુટ રોડ પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન

રોડ પર વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી, 80 ફુટ રોડ પર આવેલી સોસાયટીઓમાં પણ પાણી ભરાયા, મ્યુનિ. દ્વારા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા લોકોમાં અસંતાષ સુરેન્દ્રનગરઃ શહેરના વઢવાણના નવા 80 ફૂટ રોડ પર વરસાદી પાણીનો નિકાલ ન થતાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે.  ત્યારે બીજી બાજુ વરસાદી પાણી સોસાયટીઓ સુધી ફરી વળતાં […]

અમદાવાદમાં અષાઢી બીજના દિને જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત રીતે નિકળશે

મંદિર ટ્રસ્ટ દ્વારા રથયાત્રાની આખરી તૈયારીઓ, રથયાત્રામાં ટ્રકો, ગજરાજો, ભજન મંડળીઓ સહિત લાખો લોકો જોડાશે, રથયાત્રામાં પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાશે અમદાવાદઃ શહેરમાં તા. 27મી જુનને અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, અને મોટાભાઈ બલરામજી ભક્તોને દર્શન માટે પરિક્રમાએ નિકળશે, ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રામાં શણગારેલી ટ્રકો, ગજરાજો, ભજન […]

એમએસ યુનિ.માં ટુ-વ્હીલર પર આવતા અધ્યાપકો-કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત

સ્કૂટરચાલક આસિ.પ્રોફેસરનું મોત થતા નિર્ણય લેવાયો, અગાઉ પણ રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરાયો હતો પણ અમલ નહોતો કરાયો, દ્વીચક્રી વાહનો પર આવતા વિદ્યાર્થીઓને પણ હેલ્મેટ પહેરવા સમજાવાશે વડોદરાઃ શહેરમાં બુધવારે ડમ્પરની અડફેટે સ્કૂટરચાલક મહિલા પ્રોફેસરનું મોત નિપજ્યું હતું. આ બનાવ બાદ એમએસ યુનિવર્સિટી દ્વારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાતનો નિયમ બનાવ્યો છે. યુનિ.માં […]

અમદાવાદમાં વિમાન દૂર્ઘટના સ્થળે સ્મારક બનાવવાનો સરકાર દ્વારા નિર્ણય

મેડિકલ હોસ્ટેલ બિલ્ડીંગનું ડીમોલીશન કરીને ‘સ્મૃતિવન’ જેવુ સ્મારક બનાવાશે, મેડિકલ હોસ્ટેલ માટે અન્યસ્થળે જમીન ફાળવાશે, વિમાનનો કાળમાળ હટાવવાની કામગીરી આરંભાશે અમદાવાદઃ શહેરમાં ગઈ તા. 12મી જુને પ્લેન દૂર્ઘટનામાં 241 પ્રવાસીઓ તેમજ જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં અન્ય લોકોના મોત નિપજ્યા હતા. આ કમનસિબ દૂર્ઘટનાએ સૌને હચમચાવી મુક્યા હતા. રાજ્યભરમાં મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાથના સભાઓ […]

હિમતનગરના ગોકૂલનગર નજીક સ્ટેટ હાઈવે પર વરસાદને લીધે પાણી ભરાયા

ગોકુલનગર રેલવે ફાટક નજીક વરસાદી પાણી ભરતા વાહનચાલકો પરેશાન, રોડ પર સતત પાણ ભરાય રહેતા ડામર રોડ પર ખાડા પડ્યા, વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા માગ હિંમતનગરઃ સાબરકાંઠામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. તાજેતરમાં પડેલા વરસાદને લીધે  હિંમતનગર-ખેડ તસિયા સ્ટેટ હાઈવે પર આવેલા ગોકુલનગર રેલવે ફાટક નજીક વરસાદી પાણીના નિકાલના અભાવે રોડ પર […]

કાલે શનિવારે 13.28 કલાકની અવધિ સાથે વર્ષનો સૌથી લાંબો દિવસ રહેશે

આજે 20 જૂનના દિવસ અને રાત સરખા રહેશે, સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે, 21 જૂન બાદ સૂર્ય દક્ષિણ તરફ ગતિ કરે છે, આથી સૂર્યનું દક્ષિણાયન કહેવાય છે અમદાવાદઃ આજે દિવસ અને રાતનો સમય સરખો રહેશે. અને આવતીકાલે તા.21 જૂનને શનિવારે વર્ષનો સૌથી લાંબો દિવસ રહેશે.  સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી […]

બનાસકાંઠામાં ફુડ વિભાગના દરોડા, 3.50 લાખની કિંમતનો શંકાસ્પદ ઘીને જથ્થો સીઝ કરાયો

ચંડીસર જીઆઈડીસીમાં ઘી ઉત્પાદક પેઢી સામે કાર્યવાહી, ઘીના નમુના પરીક્ષણ માટે લેબમાં મોકલી અપાયા, ઘીનું અન્ય રાજ્યોમાં વેચાણ કરવામાં આવતું હતું, પાલનપુરઃ રાજ્યમાં ખાદ્ય ચિજ વસ્તુમાં ભેળસેળ વધતી જાય છે. તેની સામે ફુડ અને ડ્રગ્સ વિભાગ પણ સક્રિય બન્યો છે. ત્યારે  બનાસકાંઠા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ચંડીસર જીઆઈડીસીમાં આવેલી એક […]

રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં છતમાંથી ટપકતું પાણી

326 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટના ટર્મિનલની સામાન્ય વરસાદે પોલ ખોલી, અરાઇવલ કન્વેયર બેલ્ટ પાસે પાણી ટપકતા પ્રવાસીઓનો સામાન પલળી ગયો, સત્તાધિશોએ તાત્કાલિક મરામતનું કામ હાથ ધર્યું રાજકોટઃ શહેર નજીક રાજકોટ-અમદાવાદ હાઈવે પર હિરાસરમાં આવેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમા ટર્મિનલમાં સામાન્ય વરસાદમાં પાણી ટપકવા લાગતા નવા ટર્મિનલની પોલ માત્ર 4 મહિનામાં જ ખૂલી ગઈ છે. આ ઘટનાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code