1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

સુપ્રીમ કોર્ટમાંથી પૂર્વ IPS સંજીવ ભટ્ટને ના મળી રાહત, સજા સસ્પેન્શન અરજી ફગાવાઈ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં દોષિત ઠરેલા ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી સંજીવ ભટ્ટની જામીન અરજી ફગાવી દીધી હતી. આ કેસમાં ભટ્ટને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે જણાવ્યું હતું કે આ કેસમાં જામીન અથવા સજા સસ્પેન્શનની માંગણી કરતી તેમની અરજીમાં કંઈ ખાસ નથી. ચુકાદો […]

રાષ્ટ્રીય સેવા ભારતી દ્વારા “આપદા પ્રબંધન વિશેષાંક” વિમોચન

રાષ્ટ્રીય સેવા ભારતી દ્વારા “રાષ્ટ્રીય સેવા સાધના” આપદા પ્રબંધન વિશેષાંકનું, ડો. હેડગેવાર ભવન, કર્ણાવતી ખાતે રાષ્ટ્રીય સેવા ભારતીના અધ્યક્ષ સુનિલ સપ્રેજીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. “આપદા પ્રબંધન વિશેષાંક” ની વિશેષતાઓ આપદા પ્રબંધન વિષયના નિષ્ણાંત (Subject Expert) લેખકોના લેખોનો ઉત્તમ સંગ્રહ. હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ. રાજ્ય અને જિલ્લા સ્તરના તમામ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટની સંદર્ભ […]

અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ

અમદાવાદઃ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત સરકાર સતર્ક બની છે, ત્યારે ફરી એકવાર અમદાવાદના મિની ‘બાંગ્લાદેશ’ એવા ચંડોળા તળાવ ખાતે પોલીસે મોટું ડિમોલિશન હાથ ધર્યુ છે. ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે, હવે અહીં ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. હવે અહીં ગેરકાયદે રીતે બનેલી મિલકતોને તોડી પાડવામાં […]

હિંમતનગર રેલવે સ્ટેશન પર ઉદેપુર જતી ટ્રેનમાં 8 બાળકો ડરેલી હાલતમાં મળ્યા

પ્રાંતિજના મદ્રેસામાંથી મોડી રાતે બાળકો નાસી ગયા હતા પ્રાતિંજથી ચાલતા તલોદ પહોંચીને બાળકો ટ્રેનમાં બેસી ગયા હતા બે મૌલવીની પોલીસે પૂછતાછ શરૂ કરી હિંમતનગરઃ શહેરના રેલવે સ્ટેશન પર આજે સોમવારે સવારે અસારવા-ઉદેપુર ટ્રેનમાંથી આઠ બાળક ડરેલી હાલતમાં મળી આવ્યા હતા. જીઆરપી પોલીસે બાળકોને આઉટ પોસ્ટ ખાતે લાવીને પૂછપરછ કરતા આઠ બાળકો પ્રાંતિજના મદ્રેસામાંથી ગત મોડી […]

અંકલેશ્વરમાં અજાણ્યા વાહને અડફેટે લેતા સ્કૂટરસવાર બે યુવાનોના મોત

અંકલેશ્વરના ખરોડ ચોકડી પાસે બન્યો અકસ્માતનો બનાવ સ્કૂટર પર બન્ને યુવાનો કોલેજ જઈ રહ્યા હતા પોલીસે ગુનોં નોંધીને અજાણ્યા વાહનની શોધખોળ આદરી અંકલેશ્વરઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે અંકલેશ્વરમાં હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા સ્કૂટર પર કોલેજ જઈ રહેલા બે યુવાનોના મોત નિપજ્યા હતા. આ મામલે […]

નર્મદા ડેમમાં 60 ટકા પાણીનો જથ્થો, એક વર્ષ સુધી પીવા અને સિંચાઈ માટે ચાલે એટલું પાણી

સરદાર સરોવર નર્મદા ડેમ હાલ 40 મીટર ભરાયેલો છે નર્મદા ડેમમાં 13 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ વરસાદ ખેંચાશે તો પણ પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહેશે. રાજપીપળાઃ ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની સપાટી ઘટી રહી છે. ઉનાળાની અસહ્ય ગરમીને લીધે ઘણા ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. ત્યારે ગુજરાતની જીવાદારી સમાન ગણાતા નર્મદા ડેમમાં પાણીનો […]

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર પ્રદેશ અને બિહાર જતા પ્રવાસીઓની ભારે ભીડ

ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીરે ભીડને લીધે ટિકિટ કાઉન્ટરો બંધ કરાયા ટ્રેનની રાહ જોતા પ્રવાસીઓ રેલવે સ્ટેશન પર પડ્યા રહે છે ઉત્તર ભારત માટે એકસ્ટ્રા ટ્રેનો દોડાવવાની માગ ઊઠી સુરતઃ ઉનાળાના વેકેશનનો પ્રારંભ થતાં શહેરમાં ઉત્તર ભારતિય શ્રમિકો પરિવાર સાથે માદરે વતન જઈ રહ્યા છે. તેના લીધે શહેરના ઊધના રેલવે સ્ટેશન પર હૈયેહૈયુ દળાય […]

કચ્છના પચ્છમ પંથકમાં ઊંટની સંખ્યા 845થી ઘટીને 475 થતા માલધારીઓ બન્યા બેકાર

રણોત્સવ દરમિયાન માલધારીઓ ઊંટ સવારી કરીને રોજગારી મેળવે છે બન્ની વિસ્તારમાં ઊંટડીના દૂધ કલેકશન કેન્દ્ર ન હોવાથી આવક પર અસર ઉદ્યાગો વધતા ઊંટ માટે ચરિયાણ અને પાણીની પણ સમસ્યા ભૂજઃ કચ્છના પચ્છમ પંથકમાં માલધારીઓ ઊંટ પાલનનો વ્યવસાય કરીને રોજગારી મેળવતા હોય છે. ત્યારે છેલ્લા વર્ષોથી ઊંટની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. પચ્છમ પંથકના 12 સમુદાયોમાં […]

રાજકોટના યુવાનનું અપહરણ કરી હરિયાણા જતા 6 અપહરણકારોને થરાદ પોલીસે પકડ્યા

રૂ.5 લાખની લેવડ- દેવડમાં અપહરણ કરી હરિયાણા લઈ જતા હતા રાજકોટ પોલીસે સ્ટેટ કંન્ટ્રોલરૂમને જાણ કરતા થરાદ પોલીસે વોચ રાખી હતી અપહરણકારોની કારમાંથી પોલીસના ફેક આઈકાર્ડ અને સ્ટીકરો પણ મળ્યા રાજકોટઃ શહેરમાં ભાવનગર રોડ ઉપર આવેલા અમુલ સર્કલ નજીક સેટેલાઇટ બસસ્ટેન્ડના મુખ્ય પ્રવેશ દ્વારે મિત્રો સાથે બેઠા હતા, ત્યારે કાળા કલરની સ્કોર્પિયોમાં આવેલા શખ્સોએ સુરેશ […]

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં રોજ 1050 કિલો બરફથી પ્રાણીઓને ઠંડક અપાય છે

ઉનાળાની અસહ્ય ગરમીમાં પ્રાણીઓના ખોરાકમાં ઘટાડો કરાયો જળચર પ્રાણીઓના કૂંડમાં બરફની પાટોથી પાણી ઠંડુ રાખવામાં આવે છે સિંહ-દીપડાના પાંજરા પાસે બરફની પાટો મુકવામાં આવે છે ગાંધીનગરઃ શહેરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે પશુ-પંખીઓના હાલત પણ દયનીય બની છે. શહેરના સાબરમતી નદીના કિનારે આવેલા ઇન્દ્રોડા પાર્કમાં ગરમીમાં પ્રાંણીઓ-પંખીઓને બચાવવા વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code