સુરેન્દ્રનગર જિલ્લામાં કૂલ 38568 હેટકરમાં ઉનાળું વાવેતર, તલ-બાજરીના વાવેતરમાં વધારો
સુરેન્દ્રનગર, 9 એપ્રિલ 2026: Summer sowing in total 38568 hectares જિલ્લામાં નર્મદાની કેનાલો થકી સિંચાઈનો લાભ મળતા ખેડૂતો ત્રણેય સીઝનનો લાભ લઈ રહ્યા છે. ગત ચોમાસા પછી કમોસમી વરસાદના કારણે શિયાળુ વાવેતર મોડુ થતા રવિ સીઝન આટોપ્યા બાદ ઉનાળું વાવેતરમાં પણ વિલંબ થયો છે. ખેડૂતોએ આ વર્ષમાં માર્ચના પ્રથમ પખવાડિયા સુધીમાં 8008 હેક્ટરમાં વાવેતર કર્યું […]


