1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

વડોદરામાં નશામાં ધૂત કારચાલક SRP જવાનએ ત્રણ વાહનોને અડફેટે લીધા

વડોદરા, 25 ફેબ્રુઆરી 2026:  શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના પ્રતાપપુરા-બરોડા ડેરી રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. એસઆરપીનો જવાન દારૂના નશામાં ધૂત થઈને કાર ચલાવીને ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. રિક્ષા, કાર અને સ્કૂટને અડફેટે લેતા ત્રણ લોકોને ઈજાઓ થઈ હતી. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને […]

ત્રીજી સેમિકનેક્ટ કોન્ફરન્સની યજમાની ગુજરાત કરશે, એક માર્ચે ગાંધીનગરમાં ભવ્ય આયોજન

સેમિકનેક્ટ કોન્ફરન્સની ત્રીજી આવૃત્તિમાં વૈશ્વિક CEOs અને નીતિ નિર્માતાઓ ભાગ લેશે માઇક્રોન, ટાટા ઇલેક્ટ્રોનિક્સ, સીજી સેમી, કેઇન્સ અને તેમના વૈશ્વિક ભાગીદારો ગુજરાતના સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસમાં જોડાશે ગાંધીનગર, 25 ફેબ્રુઆરી, 2026: third SemiConnect conference ગુજરાત સરકાર આગામી 1 માર્ચ, 2026ના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026ની ત્રીજી આવૃત્તિની યજમાની કરશે. ગુજરાત સરકારના સાયન્સ અને […]

ગુજરાતના શહેરોમાં સ્વદેશી મેળાઓના આયોજનથી ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન

ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2026:  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ‘વોકલ ફોર લોકલ’ મંત્રને અનુસરીને દેશના નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા માટે આહ્વાન કર્યું છે. તેમના માર્ગદર્શનમાં ગુજરાતમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ગ્રામ્ય અને શહેરી કારીગરો, હસ્તકલાકારો અને નાના ઉદ્યોગોને ટેકો આપવા માટે અનેક નવી પહેલો હાથ ધરી છે. ‘ગુજરાત આત્મનિર્ભર યાત્રા’, […]

અમદાવાદ સહિત તમામ શહેરોમાં આજથી પખવાડિયા સુધી ટ્રાફિક ભંગ સામે ઝૂંબેશ

અમદાવાદ, 25 ફેબ્રુઆરી 2026:  ગુજરાતમાં અમદાવાદ સહિત શહેરોમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. વાહનચાલકો સરેઆમ ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યા છે. અકસ્માતોને લીધે મૃત્યુનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ત્યારે રાજ્યના પોલીસ વડા કે.એલ.એન.રાવના આદેશ બાદ અમદાવાદ સહિત તમામ શહેરોમાં આજે સવારથી વાહનોનું સઘન ચેકિંગ કરીને ટ્રાફિકભંગ કરતા વાહનચાલકો પાશેથી દંડ વસુલવામાં આવી રહ્યા […]

સુરતના વ્યાજખોરોના ત્રાસથી પરિવારનો સામુહિક આપઘાત, ત્રણના મોત, દીકરીનો બચાવ

સુરત, 25 ફેબ્રુઆરી 2026: શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ નામના એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં રહેતા પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.જેમાં પતિ, પત્ની અને એક માસૂમ દીકરીનું મોત નીપજ્યું છે, જ્યારે બીજી દીકરીનો આબાદ બચાવ થયો છે. આ બનાવમાં પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી છે. જેમાં વ્યાજખોરના ત્રાસથી […]

કેન્દ્રીય કેબિનેટે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રો રેલ નોર્થ-સાઉથ કોરીડોરને આપી મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ અને ગિફ્ટ સિટી વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવતા આ નિર્ણય માટે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો 3.33 કિલોમીટર લાંબા વિસ્તરણ સાથે ત્રણ એલિવેટેડ સ્ટેશનો શરૂ થશે આગામી ચાર વર્ષમાં આ રૂટ પૂર્ણ કરવાનું આયોજન  ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2026:  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નવી દિલ્હીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગિફ્ટ સિટીની કનેક્ટિવીટી વધુ […]

કરોડરજ્જુની અત્યંત જોખમી ‘કાઇફોસ્કોલિયોસિસ’ સર્જરી અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન

અમદાવાદ, 24 ફેબ્રુઆરી 2026:  શહેરની સિવિલ મેડિસિટી સ્થિત ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ ફરી એકવાર મેડિકલ ઇનોવેશન અને માનવીય સેવાના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સહયોગથી આયોજિત ‘ઈન્ડો-અમેરિકન સ્પાઇન સર્જરી કેમ્પ’ અંતર્ગત કરોડરજ્જુની અત્યંત જટિલ વિકૃતિ ધરાવતા ૭ બાળકોનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક આંકડા મુજબ દર ૧૦૦૦ બાળકોમાં […]

ભાવનગર – મુંબઈ વચ્ચે વિમાનસેવા શરૂ થશે, આવતીકાલ 25 ફેબ્રુઆરીથી બુકિંગ શરૂ

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા નવી દિલ્હી/ભાવનગર, 24 ફેબ્રુઆરી, 2026 ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીને કરેલી રજૂઆતને પરિણામે સફળતા મળી છે.આગામી તા. ૨૯ માર્ચથી ભાવનગરથી […]

અમદાવાદના વેજલપુરમાં કૃષ્ણનગર રો-હાઉસમાં આગ લાગતા પિતા-પૂત્રના મોત

અમદાવાદ, 24 ફેબ્રુઆરી 2026: શહેરના વેજલપુર વિસ્તારમાં બકેરી સિટી નજીક આવેલા કૃષ્ણનગર રો-હાઉસના એક મકાનમાં મધરાત બાદ કોઈ કારણસર એકાએક આગ ફાટી નીકળતા ઘરમાં હાજર પાંચ લોકોમાંથી પિતા-પુત્રના મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ લોકો બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. ગોહેલ પરિવારના સભ્યો રાત્રીના ભરનિદ્રામાં હતા ત્યારે જ સાડા ત્રણ વાગ્યાના અરસામાં આગ ફાટી […]

રાજસ્થાનના RTO અધિકારીઓની હેરાનગતીથી સુરતના લકઝરી બસ ઓપરેટરોની હડતાળ

સુરત, 24 ફેબ્રુઆરી 2026:  શહેરમાં રોજગાર-ધંધામાં સ્થાયી થયેલા રાજસ્થાનના લોકો હોળી અને ધૂળેટીના તહેવારોમાં માદરે વતન જતા હોય છે. સુરતથી રાજસ્થાનના વિવિધ શહેરો માટે રોજ 300થી વધુ લકઝરી બસો મુકાતી હોય છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત પાસિંગની લકઝરી બસોને રાજસ્થાન આરટીઓ દ્વારા હેરાનગતી કરવામાં આવતા બસ ઓપરેટરોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. જોકે  રાજસ્થાન આરટીઓ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code