1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

વડોદરામાં સ્કોર્પિયોકારના ચાલકે કાબુ ગુમાવતા કાર દીવાલ તોડી મકાનમાં ઘૂંસી ગઈ

વડોદરા, 9 એપ્રિલ 2026: Scorpio car breaks through wall and enters house શહેરમાં અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ શહેરના આકોટા વિસ્તારમાં સર્જાયો હતો. સ્કોર્પિયોકારના ચાલકે નશો કરેલી હાલતમાં પૂર ઝડપે કાર ચલાવીને સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા સ્કોર્પિયોકાર રોડ સાઈડ પર આવેલા એક મકાનના કમ્પાઉન્ડ વોલ તોડીને મકાનમાં  ઘૂસી ગઈ હતી. […]

ઝારખંડથી ફ્લાઈટમાં અમદાવાદ આવીને મોબાઈલફોનની ચોરી કરતા બે શખસો પકડાયા

અમદાવાદ, 9 એપ્રિલ 2026: Two men caught stealing mobile phones શહેરના ભીડભાડવાળા વિસ્તારમાં મોબાઈલફોનની ચોરી કરતી ગેન્ગને ઝોન-3 ડીસીપીની સ્વોર્ડે પકડી પાડી છે. અમદાવાદમાં આઈપીએલ મેચમાં લોકોના મોબાઈલની ચોરી કરવા માટે ઝારખંડથી ફ્લાઈટમાં બે શખસો અમદાવાદ આવ્યા હતા. બન્ને શખસો મોબાઈલની ચોરી કરવામાં માહેર છે. પોલીસે બન્ને શખસો પાસેથી 21 મોબાઈલફોન કબજે કર્યા છે. પોલીસ […]

અમદાવાદના શાહઆલમમાં AMTS બસે એક્ટિવાને અડફેટે લેતા બે યુવતીનો આબાદ બચાવ

અમદાવાદ, 9 એપ્રિલ 2026: Two girls rescued after AMTS bus hits Activa શહેરમાં શાહઆલમ વિસ્તારમાં બુધવારે સાંજના સમયે એએમટીએસની બસે એક્ટિવાને અડફેટે લેતા એકટિવાસવાર બે યુવતીઓ રોડ પર પલટાઈ હતી. અને બન્ને યુવત પરથી બસનું ટાયર ફરતા-ફરતા સહેજમાં રહી ગયું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. એક્ટિવાસવાર બન્ને યુવતીઓ ચાર રસ્તા […]

આદ્યશક્તિ સરસ્વતીના સાધક દ્વારા બાળશિષ્ય દેવી દેવોને ફળાહાર ફળ ફ્રૂટ અર્પણ

ચૈત્ર નવરાત્રિ પર્વની આરાધના ઉપાસના ઊજવણી નિમિત્તે નાના રેહા શાળાના બાળશિષ્યદેવી દેવોને આચાર્યશ્રી દ્વારા ફળાહાર પ્રસાદ ભુજ, 9 એપ્રિલ, 2026 – ચૈત્ર નવરાત્રી પર્વ નિમિત્તે તાજેતરમાં શ્રી નાના રેહા પ્રાથમિક શાળા તાલુકો ભુજ જીલ્લો કચ્છના બાળપ્રેમી અને બાળસેવા એ જ સાચી સરસ્વતી સાધનાની ભાવના ધરાવતા આચાર્યશ્રી જટુભા રાઠોડ દ્વારા શાળાના બાળ શિષ્યોને ફળાહાર કરાવવામાં આવ્યો. […]

અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા કચ્છ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં જીવદયા જતન કાર્ય

ભુજ, 9 એપ્રિલ, 2026 – રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ભુજ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ચકલી દિવસ નિમિત્તે ચકલીના સંવર્ધન માટે પાણીના 10 કુંડા, 20 ચકલી ઘર અને 10 ફૂડ ફીડર લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં હોસ્ટેલના રેક્ટરશ્રી વિમળાબેન મહેશ્વરી અને અર્થ […]

ગુજરાતીની ઉપયોગિતા ઊભી કરવામાં આવે તો માતૃભાષાની ચિંતામાંથી મુક્ત થઈ શકાય: પદ્મશ્રી રતિલાલ બોરીસાગર

આ વર્ષના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ટોચના હાસ્ય લેખક સાથે “રિવોઈ સમાચાર” પોર્ટલની ખાસ વાતચીત સાહિત્ય સર્જન શીખી શકાતું નથી, મૂળભૂત ક્ષમતા હોય તો તેને વિકસાવી શકાય-કેળવી શકાય છે [અલકેશ પટેલ] અમદાવાદ, 8 એપ્રિલ, 2026 – ગુજરાતીની ઉપયોગિતા ઊભી કરવામાં આવે તો માતૃભાષા વિશે ચિંતાનું જે વાતાવરણ છે તેમાંથી મુક્ત થઈ શકાશે તેમ સુપ્રસિદ્ધ હાસ્ય લેખક – […]

સુરતના દસ્તાન ગામ નજીક હાઈવે પર પાર્ક કરેલા ટ્રક પાછળ ઈકોકાર અથડાતા 4નાં મોત

સુરત, 8 એપ્રિલ 2026: 4 killed as eco-car hits parked truck  રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે સુરતના પલસાણાના દસ્તાન ગામ નજીક ભારત માલા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દસ્તાન ગામની સીમમાંથી પસાર થતા ભારતમાળા એક્સપ્રેસ હાઈવે પર ગત મોડી રાત્રે હાઈવે પર ઉભેલા એક આઈશર ટ્રક પાછળ પૂરપાટ ઝડપે […]

ગુજરાતમાં માવઠાનું જોર સમી જતા હવે તાપમાનમાં ક્રમશઃ વધારો થશે

અમદાવાદ, 8 એપ્રિલ 2026: Temperature will increase ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો હતો, હવે વાતાવરણમાં સર્જાયેલો ચક્રવાત શમી જતા તાપમાનમાં વધારો થશે. રાજ્યના હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો વધશે, તેવી આગાહી કરી છે. જેમાં આગામી 11 એપ્રિલથી 14 એપ્રિલ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ […]

સુરતમાં મ્યુનિના સ્વિમિંગ પુલની દીવાલ પરથી ગાંધીજીનું ચિત્ર દૂર કરતા વિવાદ સર્જાયો

સુરત, 8 એપ્રિલ 2026: Controversy over removal of Gandhiji’s portrait from swimming pool wall શહેરમાં મક્કાઈપુલ ખાતે પાલિકાના સ્વિમિંગ પુલની દિવાલ પરથી મહાત્મા ગાંધીજીનું ચિત્ર ગાયબ કરી દેવાતા વિવાદ સર્જાયો છે. સ્વિમિંગ પુલની દીવાલ પરથી ગાંધીજીના ચિત્ર હટાવીને સ્વિમિંગ પુલનું ચિત્ર બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરના ગાંધીવાદીઓમાં વિરોધ જાગ્યો છે.  સુરત મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી ટાણે […]

‘ભારત ગૌરવ ટ્રેન’ દ્વારા મે મહિનામાં ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’નું આયોજન

અમદાવાદ, 8 એપ્રિલ 2026: Divya Dakshin Darshan Yatra’  ભારતીય રેલવેના ઉપક્રમે દક્ષિણ ભારતના વિવિધ પ્રસિદ્ધ યાત્રાધામના આરામદાયક અને સલામત પ્રવાસ માટે વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેમાં ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિ. (IRCTC) દ્વારા સરકારી કર્મયોગીઓ અને શ્રદ્ધાળુઓ માટે આગામી મે ૨૦૨૬માં એક વિશેષ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. ‘ભારત ગૌરવ ટ્રેન’ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code