1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ભુપેન્દ્ર પટેલે ગળતેશ્વર મહાદેવના દર્શન કરીને જનસુખાકારી માટે કરી પ્રાર્થના

નડિયાદઃ 76મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં નિર્માણ પામેલા રાજ્યના 24 માં સાંસ્કૃતિક વનના લોકાર્પણ માટે ખેડા જિલ્લામાં પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરનાલ ગામ સ્થિત ગળતેશ્વર મંદિરમાં મહાદેવના પૂજા અર્ચન કરીને રાજ્યની જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ઠાસરા તાલુકાના સરનાલ ગામ પાસે મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થાન ઉપર આવેલા પૌરાણિક ગળતેશ્વર મહાદેવના પૂજન […]

ટોરેન્ટ પાવર મધ્યપ્રદેશમાં 1,600 મેગાવોટ કોલસા આધારિત થર્મલ પાવર પ્રોજેક્ટ વિકસાવશે

અમદાવાદ: દેશમાં વીજ ઉત્પાદન, ટ્રાંસમિશન અને વિતરણની સંકલિત હાજરી ધરાવતી ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપની ટોરેન્ટ પાવર લિમિટેડને પોતાના 1,600 મેગાવોટ કોલસા આધારિત નવા થર્મલ પાવર પ્લાન્ટમાંથી લાંબા ગાળાની વીજળી પુરી પાડવા માટે MP પાવર મેનેજમેન્ટ કંપની લિમિટેડ (MPPMCL) તરફથી લેટર ઓફ એવોર્ડ (LoA) પ્રાપ્ત થયો છે. MPPMCL દ્વારા હાથ ધરવામાં આવેલી સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયામાં ભાગ […]

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલનાં અધ્યક્ષસ્થાને બોટાદમાં ઐતિહાસિક જળસંચય કાર્યક્રમ યોજાયો

અમદાવાદઃ ભારત સરકાર તથા ગુજરાત સરકારનાં સંયુક્ત ઉપક્રમે “જળ સંચય જન ભાગીદારી અભિયાન” અંતર્ગત ભારત સરકારનાં જળશક્તિ મંત્રાલયનાં મંત્રી સી.આર. પાટિલનાં વરદ હસ્તે જળસંચયના કામોનાં ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન બોટાદમાં નિલકંઠ પાર્ટી પ્લોટ, ગઢડા રોડ, બોટાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ તકે 198 લાખનાં 1485 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે રૂ. 347 લાખનાં […]

વડોદરાઃ TRAIએ મોબાઇલ નેટવર્કની ગુણવત્તાનું મૂલ્યાંકન કર્યું

અમદાવાદઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ જુલાઈ 2025 દરમિયાન વડોદરા શહેરમાં હાથ ધરવામાં આવેલા સ્વતંત્ર ડ્રાઇવ ટેસ્ટ (IDT)ના તારણો સામાન્ય ટેલિકોમ ગ્રાહકોની માહિતી માટે જાહેર કર્યા. આ ડ્રાઇવ ટેસ્ટનો હેતુ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (TSPs) દ્વારા પૂરી પાડવામાં આવતી મોબાઇલ નેટવર્ક સેવાઓ( વોઇસ અને ડેટા બંને)ની વાસ્તવિક ગુણવત્તાનું મૂલ્યાંકન અને ચકાસણી કરવાનો છે. IDT […]

વનપાલ ભરતીના નિયમોમાં ફેરફાર: હવે પહેલા લેખિત પરીક્ષા, 20% વેઈટિંગ લિસ્ટની જાહેરાત

અમદાવાદઃ ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વનપાલ ભરતીને લઈને મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. ગુજરાત વન વિભાગે વનપાલ (વર્ગ-3)ની ભરતી માટે નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. જેમાં હવેથી વનપાલની ભરતીમાં પહેલા લેખિત પરીક્ષા લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે, અત્યારસુઘીમાં આ ભરતીમાં પહેલા ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવતી હતી. આ મામલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં […]

ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ

ગાંધીનગરઃ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં પાછલા બે દિવસથી વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. હવે ચોમાસું પૂરું થવાને આશરે એક મહિના જેટલો જ સમય બાકી છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ફરીથી રાજ્યમાં વરસાદ અંગેની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી […]

અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, વિવિધ કાર્યક્રમોમાં લેશે ભાગ

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ શનિવારથી બે દિવસના અમદાવાદ પ્રવાસ પર આવવાના છે. ગુજરાત ભાજપના એક નિવેદનમાં જણાવાયું છે કે, તેમની મુલાકાત દરમિયાન, શાહ 10 જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે, જેમાં વૃક્ષારોપણ અભિયાન, ગણેશ મહોત્સવ ઉજવણી, વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને તેમના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં જાહેર સભાનો સમાવેશ થાય છે. અમિત શાહ શનિવારે સાંજે […]

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 57મો પદવીદાન સમારોહ યોજાયો

12 વિદ્યાશાખાઓના 92 અભ્યાસક્રમોના 40,745 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત, ધર્મ એટલે પોતાના માટે જે સારૂ ઈચ્છો તેવું જ બીજાના માટે ઈચ્છોઃ રાજ્યપાલ, 57 વિદ્યાર્થીઓને પી.એચડીની પદવી એનાયત સુરતઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 57મા પદવીદાન સમારોહના દીક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને મહામૂલી શીખ આપતા જણાવ્યું કે ‘વાદળ જેમ વર્ષારૂપે વરસીને ધરતીની તરસ છીપાવે છે […]

જાફરાબાદના દરિયામાંથી ગુમ થયેલામાંથી વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો

જાફરાબાદના અરબી સમુદ્રમાં ત્રણ બોટએ જળ સમાધિ લીધી હતી, બોટમાં સવાર 11 માછીમારો ગુમ થયા હતા, હજુ 8 માછીમારો લાપત્તા છે અમરેલીઃ થોડા દિવસો પહેલાં જાફરાબાદની બે અને રાજપરા ગામની એક એમ ત્રણ બોટએ દરિયામાં જળ સમાધિ લઈ ગઈ હતી. ત્રણેય બોટમાં સવાર 11 માછીમારો ગુમ થયા હતા. જેમાંથી બે માછીમારો મૃતદેહો મળી આવ્યા હતા. […]

મુખ્યમંત્રીએ નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ખેલમહાકુંભ-2025ના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો

રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરેલા ખેલાડીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા કોઈપણ રમતમાં ખેલદિલી એ અનિવાર્ય પાસુઃ મુખ્યમંત્રી, અમદાવાદ કોમનવેલ્થ રમતોત્સવના આયોજન માટે આદર્શ યજમાન શહેર બની રહેશે અમદાવાદઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મ જયંતિએ દેશભરમાં ઉજવવામાં આવતા નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ગુજરાતના સૌથી મોટા રમતોત્સવ ખેલમહાકુંભ-2025 માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code