1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદના કૃષ્ણનગરમાં એએમટીએસ બસે બળદગાડાને અડફેટે લીધુ

અમદાવાદ, 2 એપ્રિલ 2026: AMTS bus hits bullock cart  શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં વધુ એકવાર AMTS બસના ચાલકની બેદરકારીથી અકસ્માત સર્જાયો છે. કૃષ્ણનગર વિસ્તારમાં સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જવાના માર્ગ પર પૂરપાટ ઝડપે આવતી બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા એક બળદગાડાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ […]

યાત્રાધામ ચોટિલામાં ચૈત્રી પુનમના દર્શન માટે દોઢ લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

સુરેન્દ્રનગર, 2 એપ્રિલ 2026:  Devotees gathered in Chotila to have darshan of Chaitri Poonam ચૈત્રી પૂનમ એટલે શક્તિની આરાધનાનો પવિત્ર દિવસ. ભાદરવી પૂનમે જે રીતે અંબાજીનું મહત્વ છે, તે જ રીતે ચૈત્રી પૂનમે ચોટીલામાં ભક્તિ, શ્રદ્ધા અને સેવાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળે છે. આજે ચૈત્રી પૂનમના દિને  સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે બિરાજમાન મા ચામુંડાના […]

દિલ્હીથી અમદાવાદ આવી રહેલા શખસ પાસેથી પિસ્તાલ અને 9 કાર્ટીસ પકડાયા

ગાંધીનગર, 2 એપ્રિલ 2026:  Man caught with pistol and 9 cartridges ગાંધીનગર જિલ્લાની ચિલાડા પોલીસને હિંમતનગર-અમદાવાદ હાઈવે આગમન હોટલની સામેના નાકા પોઇન્ટ પર વાહન ચેકીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ગેરકાયદેસર હથિયારના સોદાગરને લકઝરી બસમાંથી ઝડપી પાડ્યો હતો. આ અંગે પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી દિલ્હીથી અમદાવાદ જતી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા ઉત્તર પ્રદેશના […]

ભાવનગરમાં વિક્ટેરિયા પાર્ક નજીક મંગેતરની સામે યુવકને છરીના ઘા મારી લૂંટી લેવાયો

ભાવનગર, 2 એપ્રિલ 2026: Young man stabbed and robbed in front of his fiancée  શહેરમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી હોય તેમ મારામારી, હત્યા અને લૂંટના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના ઈસ્કોન કલબથી આગળ વિક્ટોરીયા પાર્કની પાછળના ભાગે 1 એપ્રિલની મોડીરાતે લૂંટની ઘટના બની હતી. શહેરના કાળીયાબીડ વિસ્તારમાં શક્તિ માઁના મંદિર પાસે રહેતો મનદિપસિંહ […]

મુંબઈની જેલમાં લૂંટનો પ્લાન ઘડાયો અને રાજકોટ જ્વેલર્સમાં ચોરી કરી, 6ની ધરપકડ

રાજકોટ, 2 એપ્રિલ 2026:  6 accused arrested in Rajkot jewellers robbery case શહેરના સોની બજારમાં અમિત જ્વેલર્સમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે 6 શખસોને દબોચી લીધા છે. આરોપીઓની પૂછતાછમાં જાણવા મળ્યું છે કે, જ્વેલર્સમાં ચોરીનો પ્લાન મુંબઈની આર્થર જેલમાં આરાપી કેદીઓ દ્વારા ઘડવામાં આવ્યો હતો. અને જેલમાંથી છૂટ્યા બાદ જ્વેલર્સ શોપની […]

મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજ તૂટ્યાને 7 મહિના બાદ માત્ર ટૂ-વ્હીલર માટે ખૂલ્લો મુકાયો

વડોદરા, 2 એપ્રિલ 2026:  Gambhira Bridge opened for two-wheelers only વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મહિસાગર નદી પરના ગંભીરા બ્રિજ એક ભાગ 7 મહિના પહેલા તૂટતા 21 લોકોના મોત નિપજ્યા હતા. ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ સ્થાનિક લોકોમાં રોજગારી માટે મોટું સંકટ ઊભું થયું હતું. આજુબાજુના ગામડાના લોકો જીવના જોખમે હોડીમાં બેસીને મહીસાગર નદીને પાર કરતા […]

અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવાનો સમય માગ્યો, જાણો કારણ

નવી દિલ્હી/અમદાવાદ, 2 એપ્રિલ, 2026: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા માગે છે. આ સંદર્ભમાં કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું છે કે ગુજરાતમાં પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ પહેલા તેમની પાર્ટીના કાર્યકરોની મોટા પાયે ગેરકાયદે ધરપકડ કરવામાં આવી રહી છે. […]

વડોદરાના વિરોદ ગામમાં 5.5 ફુટના મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયું

વડોદરા, 2 એપ્રિલ 2026: Crocodile rescued શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને રાતના સમયે મગરો આવી જતા હોય છે. ત્યારે દેણા ચોકડી નજીક આવેલા વિરોદ ગામમાં 5.5 ફુટનો મગર જોવા મળતા ગ્રામજનોએ રાતના 11.30 કલાકે હેલ્પલાઈનનો સંપર્ક કરીને મદદ માગી હતી. આથી મગરોનું રેસેક્યુ કરતી સંસ્થાના કાર્યકર્તા સિદ્ધાર્થ અમીને આ અંગે યશ તડવીને જાણ […]

ભાજપ 5000 બંગાળી મતદાર શ્રમિકોને 4 ખાસ ટ્રેન દ્વારા પશ્વિમ બંગાળ લઈ જશે

સુરત, 2 એપ્રિલ 2026: BJP will take 5000 Bengali voter workers to West Bengal in 4 special trains  પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જીને હરાવવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપ ચૂંટણી રણનીતિમાં માહેર છે. ત્યારે ભાજપે સુરતથી 5000 જેટલા બંગાળી શ્રમિકોને મતદાન માટે પશ્વિમ બંગાળ લઈ જવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. સુરતથી ચાર જેટલી […]

સાળંગપુરમાં આજે હનુમાન જ્યંતિની ભવ્ય ઊજવણી, દાદાને 8 કિલો સોનાના વાઘા પહેરાવાયા

બોટાદ, 2 એપ્રિલ 2026: Hanuman Jayanti celebrated grandly સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન મંદિરમાં આજે હનુમાન જ્યંતિની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી અને ત્યાર બાદ શણગાર આરતી સાથે દાદાના જન્મોત્સવની ઊજવણીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. કષ્ટભંજન મંદિરને શણગારવામાં આવ્યુ છે. આજના પાવન અવસરે દાદાને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code