1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

મૂલ્યો, સંસ્કાર અને જ્ઞાનની ત્રિવેણીને અવિરત જાળવી રાખવી એ આપણું દાયિત્વ છેઃ મોદી

અમદાવાદ, 31 માર્ચ 2026: Inauguration of the ‘Emperor Samprati Museum વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરના કોબા ખાતે મહાવીર જયંતી નિમિત્તે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું હતુ. આ પ્રસંગે રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીના આશીર્વાદ લીધા હતા. કોબા તીર્થથી દેશવાસીઓને મહાવીર જયંતીની શુભકામના પાઠવતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, , અહીં મૂલ્યોનું સંરક્ષણ થાય છે, સંસ્કારને સંબલ […]

PM મોદી વાવ-થરાદ જિલ્લામાં ₹19,800 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગર, 30 માર્ચ, 2026: PM Modi to inaugurate development works  વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આવતી કાલે 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ વાવ-થરાદ ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ ₹19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમાં ભારત સરકારના ઊર્જા, માર્ગ,પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના ₹10,921 કરોડના […]

ગુજરાત બોર્ડના ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને 2027થી બારકોડ સાથે માર્કશીટ અપાશે

ગાંધીનગર, 30 માર્ચ 2026: Class 10-12 will be given marksheets with barcodes from 2027 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2027થી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને અપાતી માર્કશીટમાં ફેરફાર કરાશે. જેમાં હાલ વિદ્યાર્થીઓને જે માર્કશીટ અપાય છે તેમાં બારકોડ નથી હોતો. જેથી ડિજિટલ વેરિફિકેશનમાં મુશ્કેલી પડતી હોય છે. પરંતુ હવે 2027ની બોર્ડ […]

વાપીમાં ભંગારના 35 ગોદામોમાં લાગી ભીષણ આગ, કેમિકલ-પ્લાસ્ટિકનો જથ્થો ખાક

વાપી, 30 માર્ચ 2026: Massive fire breaks out in 35 scrap warehouses શહેરના ડુંગરી ફળિયા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક પછી એક 35થી વધુ ભંગારના ગોડાઉનોમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. દરમિયાન ગોદામમાં કેમિકલ અને પ્લાસ્ટિક વેસ્ટના મોટા જથ્થાને કારણે આગે રૌદ્ર […]

અમદાવાદના ડોકટરને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી 70 લાખની ઠગાઈ

અમદાવાદ, 30 માર્ચ 2026: Doctor cheated of Rs 70 lakhs by promising high returns in Forex trading શહેરના અસારવા સિવિલ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી વિભાગના એક આસિસ્ટન્ટ પ્રોફેસરને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી ઠગ ટોળકીએ  70.65 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. ડોકટરનો ઠગ ટોળકીએ સોશિયલ મીડિયાથી  માધ્યમથી સંપર્ક કરીને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી […]

ખેડા હાઈવે પર વડાલા પાટિયા પાસે ટ્રકે બાઈકને અડફેટે લેતા પિતા- બે પૂત્રના મોત

અમદાવાદ, 30 માર્ચ 2026: Father and two sons die after truck hits bike નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે ખેડા નજીક વડાલી પાટિયા પાસે ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર પિતા અને બે પૂત્રોના મોત નિપજ્યા હતા.આ બનાવને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને પોલીસને તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. […]

રાજસ્થાનમાં અજમેર નજીક ગુજરાતી પરિવારની કાર પલટી જતા ચાલકનું મોત, 5ને ગંભીર ઈજા

અમદાવાદ, 30 માર્ચ 2026: Gujarati family’s car overturns near Ajmer રાજસ્થાનમાં આવેલા સુપ્રસિદ્ધ ખાટુ શ્યામના દર્શન કરીને કારમાં પરત ફરી રહેલા ગુજરાતી પરિવારની કારને અજમેર પાસે અકસ્માત થતાં કારચાલકનું મોત નિપજ્યું હતું જ્યારે પરિવારના બે બાળકો સહિત કુલ પાંચ સભ્યો ગંભીર રીતે ઈજાઓ થતાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની […]

વિધાનસભાની ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે હર્ષદ પરમારને આપી ટિકિટ

અમદાવાદ, 30 માર્ચ 2026:  BJP gives ticket to Harshad Parmar ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવાર જાહેરાત કરી દીધા છે. પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના પૂત્ર હર્ષદ પરમારને ભાજપે ટિકિટ આપી છે. ગોવિંદ પરમારના નિધન બાદ ઉમરેઠ બેઠક ખાલી પડતા કેન્દ્રિય ચૂંટણી પંચે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં તા.23મી એપ્રિલે ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે […]

ગુજરાત સાયન્સ સિટીમાં આયોજિત સાયન્સ કાર્નિવલ 2026 સફળતાપૂર્વક પૂર્ણ

અમદાવાદ, 30 માર્ચ, 2026 – Science Carnival 2026 અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટી ખાતે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી દ્વારા આયોજિત સાયન્સ કાર્નિવલ 2026 તા. 27 થી 29 માર્ચ 2026 દરમિયાન ભવ્ય રીતે યોજાઈને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ કાર્નિવલમાં રાજ્યભરના વિવિધ શાળાઓ અને કોલેજોમાંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ […]

નવા બનેલા વડાલી રેલવે સ્ટેશનમાં જવા માટે પ્રવાસીઓને 30 પગથિયા ચડવા પડશે

હિંમતનગર, 30 માર્ચ 2026: Passengers will have to climb 30 steps to reach the Wadali railway station.  હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેની આશરે 55 કિલોમીટર લાંબી રેલવે લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતર કાર્ય પૂર્ણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે ખેડબ્રહ્મા-અમદાવાદ ટ્રેનનું ઈ-લોકાર્પણ કરશે. આ માટે વહીવટી તંત્ર અને રેલવે વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code