1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદમાં મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે કરી તપાસ

અમદાવાદ, 12 માર્ચ 2026: Threat to blow up the Metropolitan Court with a bomb  શહેરમાં કેટલીક શાળાઓ અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અગાઉ ધમકી પણ મળી હતી. પણ પોલીસ તપાસમાં કંઈ મળ્યુ નહોતું, ત્યારબાદ આજે શહેરની મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગની ત્રણ […]

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં બનશે નમો સ્વદેશી અર્બન મોલ

ગાંધીનગર, 12 માર્ચ 2026: Namo Swadeshi Urban Malls દેશનો દરેક નાગરિક સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવે અને 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપે એ હેતુથી વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા’, ‘આત્મનિર્ભર ભારત’ અને ‘હર ઘર સ્વદેશી’ જેવા અભિયાનો શરૂ કર્યા છે. આ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શહેરી વિસ્તારોમાં […]

નવસારીના રૂમલા પ્રાથમિક શાળામાં રાજ્યપાલએ વિદ્યાર્થીઓ સાથે કર્યા યોગ અને પ્રાણાયામ

નવસારી, 12 માર્ચ 2026: Governor did yoga and pranayama with students રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ નવસારી જિલ્લાના રૂમલા ગામ સ્થિત આદર્શ વિદ્યામંદિર પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં સાદગીપૂર્ણ રીતે રાત્રિ વિશ્રામ કર્યા બાદ વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કર્યો હતો. રાજ્યપાલના આ સાદગીભર્યા વ્યવહારથી વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારે […]

ગાંધીનગર ખાતે ધારાસભ્યો સાથે યોગ સંવાદ કાર્યક્રમ ‘એક કદમ યોગમય’ યોજાયો

ગાંધીનગર, 12 માર્ચ 2026:  Yoga Dialogue Program ‘Ek Kadam Yogmay’ with MLAs  ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવા MLA આવાસ, ગાંધીનગર ખાતે રાજ્યના ધારાસભ્યો માટે વિધાનસભા અધ્યક્ષ  શંકર ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં એક વિશેષ યોગ સંવાદ કાર્યક્રમ “એક કદમ યોગમય વિધાનસભા તરફ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ “સ્વસ્થ ગુજરાત – મેદસ્વીતા મુક્ત ગુજરાત” અભિયાનના […]

ગુજરાતના મુખ્ય જળાશયોમાં 72 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ, સૌને પુરતું પાણી મળી રહેશે

ગાંધીનગર, 12 માર્ચ 2026: 72 percent water available in Gujarat’s main reservoirs મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઉનાળાની સિઝનમાં રાજ્યના પ્રત્યેક નાગરિકને પીવાનું અને ખેડૂતોને સિંચાઈ માટેનું પૂરતું પાણી ઉપલબ્ધ થઈ શકે તે માટે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના જળાશયોમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની માહિતી […]

ગુજરાતમાં ધામસિયા–બિટાડા/મોવી અને નસરપોર–મલોથા માર્ગો ફોર-લેનની કામગીરી ટૂંકમાં શરૂ થશે

નવી દિલ્હી, 12 માર્ચ, 2026 – NHAIને હાઇબ્રિડ એન્યુઇટી મોડલ (HAM) મોડ પર ગુજરાતમાં 47.46 કિમી લાંબા ધામસિયા–બિટાડા/મોવી વિભાગ અને 60.21 કિમી લાંબા નસરપોર–મલોથા વિભાગના 4-લેનિંગના અમલીકરણ માટે બિડર્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ પ્રોજેક્ટને ફેબ્રુઆરી 2026માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, જેની કુલ પ્રોજેક્ટ લંબાઈ 107.6 […]

અનુસૂચિત જાતિ મોરચો ગુજરાત સરકારનું સન્માન કરશે, શુક્રવારે ગાંધીનગરમાં કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર, 11 માર્ચ, 2026 – Scheduled Caste Front ગુજરાત ભાજપનો અનુસૂચિત જાતિ મોરચો રાજ્ય સરકારનું સન્માન કરશે. આ માટેનો એક વિશેષ કાર્યક્રમ આગામી શુક્રવારે ગાંધીનગરમાં યોજાશે તેમ ભૂતપૂર્વ સંસદસભ્ય ડૉ. કિરીટભાઈ સોલંકીએ આજે અહીં જણાવ્યું હતું. ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને ભૂતપૂર્વ સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકીએ ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા, ગાંધીનગર ખાતે […]

અમદાવાદ અને સુરત મેટ્રો માટે કુલ 34 અત્યાધુનિક ટ્રેનસેટ્સનો ઓર્ડર અપાયો

અમદાવાદ-ગાંધીનગર કોરિડોરના મુસાફરો માટે ટ્રેનની ફ્રીકવન્સી વધશે ગુજરાતમાં હાલ 108 કિમી મેટ્રો રેલ નેટવર્ક આગામી વર્ષોમાં 190 કિમી સુધી વિસ્તરવાનો અંદાજ ગાંધીનગર, 11  માર્ચ, 2026: A total of 34 state-of-the-art trainsets have been ordered  ગુજરાત સરકારે 34 અત્યાધુનિક મેટ્રો ટ્રેનસેટ્સ માટે ઓર્ડર આપ્યો છે, જેમાં અમદાવાદ મેટ્રો ફેઝ-II માટે 10 ટ્રેનસેટ અને સુરત મેટ્રો માટે […]

ખાડી યુદ્ધને કારણે બટાકાની નિકાસ અટકી જતા ગુજરાતના ખેડૂતોને નુકસાની વેઠવી પડશે

પાલનપુર, 11 માર્ચ 2026:  Farmers and traders suffer losses as potato exports halt  ઉત્તર ગુજરાતમાં બટાકાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. જેમાં બનાસકાંઠાના ડીસા પંથકના બટાકાની વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. પણ હાલ ખાડી યુદ્ધને લીધે ભારતમાંથી થતી આયાત અને નિકાસને મોટો ફટકો પડ્યો છે. જેમાં બટાકાની નિકાસ પણ અટકી ગઈ છે. જેના લીધે ભાવમાં […]

ધારીના માણાવાવ ગામે સિંહણે હુમલો કરતા 5 વર્ષિય બાળકનું મોત, સિંહણ પાંજરે પુરાઈ

અમરેલી, 11 માર્ચ 2026:  A 5-year-old boy was killed after being attacked by a lioness  જિલ્લામાં સિંહોની વસતીમાં વધારો થયા બાદ સિંહના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે  વધુ એક બનાવમાં સિંહણના હુમલામાં 5 વર્ષિય બાળકનું મોત નિપજ્યું હતું. જિલ્લાના ધારી તાલુકાના માણાવાવ ગામમાં સિંહણના હુમલાની ઘટના બની હતી. ગામની વાડી વિસ્તારમાં રમતા એક પાંચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code