1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર બેંગકોક જતા પ્રવાસી પાસેથી 42 લાખનું વિદેશી ચલણ પકડાયું

અમદાવાદ, 15 જાન્યુઆરી 2026:   શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ  એરપોર્ટ પર બેંગકોક જઈ રહેલા એક પ્રવાસીની શંકાસ્પદ હીલચાલ જોતા કસ્ટમ વિભાગના અધિકારીઓએ પ્રવાસીના લગેજની તપાસ કરતા 42 ,06,340ની કિંમતનું વિદેશી ચલણ મળી આવ્યું હતું. કસ્ટમ વિભાગે પ્રવાસીની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી હતી. આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક […]

ગુજરાતમાં ઉત્તરાણના દિને જુદા જુદા બનાવોમાં પતંગ-દોરીએ 10 જણાનો ભોગ લીધો

અમદાવાદ, 15 જાન્યુઆરી 2026:  ગુજરાતમાં ઉત્તરાણના દિને પતંગ-દોરીને લીધે બનેલા અકસ્માતોના બનાવમાં 10 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં સુરતમાં એક પરિવારના ત્રણ સભ્યો 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર બ્રિજ પરથી બાઇક પર પસાર થઈ રહ્યો હતો, ત્યારે પતંગની દોરી અચાનક તેમની સામે આવી ગઈ હતી. દોરી હટાવવા જતા બાઈકચાલકે સ્ટીયરિંગ પરથી સંતુલન ગુમાવી દીધુ અને પૂલથી […]

રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, નવીનતા આધારિત આર્થિક વિકાસની પ્રતિબદ્ધતાનો દિવસ

ગાધીનગર, 15 જાન્યુઆરી 2026:  ઉદ્યોગસાહસિકોની કલ્પનાશક્તિ, ટેક્નોલોજીકલ કુશળતા અને નીતિગત સહકાર મળીને એક નવું સાહસ-એકમ શરૂ કરવું એટલે સ્ટાર્ટઅપ. નવીન વિચારોને ઉદ્યોગમાં રૂપાંતરિત કરવાની વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની દૃઢ પ્રતિબદ્ધતાને ઉજાગર કરવાના હેતુસર વર્ષ 2016માં ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન’ની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત દર વર્ષે તા. 16, જાન્યુઆરીના રોજ ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’ ઉજવવામાં આવે […]

H-1B વિઝા: પ્રતિબંધોને કારણે માઈક્રોસોફ્ટ, ગૂગલ, એમેઝોન ભારતમાં જ ભરતી કરશે

નવી દિલ્હી/સેન ફ્રાન્સિસ્કો, 14 જાન્યુઆરી, 2026: H-1B Visa અમેરિકામાં H-1B વિઝાના નિયમો વધુ કડક બનતા અને વિઝા મેળવવાની પ્રક્રિયા જટિલ થતા, અમેરિકી ટેક દિગ્ગજ કંપનીઓએ તેમની રણનીતિ બદલી છે. માઈક્રોસોફ્ટ (Microsoft), ગૂગલ (Google) અને એમેઝોન (Amazon) જેવી કંપનીઓ હવે અમેરિકામાં કર્મચારીઓ બોલાવવાને બદલે ભારતમાં જ તેમના ઓપરેશન્સ અને હાયરિંગ (ભરતી) ને વ્યાપક સ્તરે વિસ્તારવાની યોજના બનાવી […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ગાંધીનગર-અમદાવાદમાં કાર્યકરો, ચાહકો સાથે પતંગોત્સવ ઉજવ્યો

મુખ્યમંત્રીએ ‘ગાંધીનગર પતંગ મહોત્સવ – ૨૦૨૬’નો પ્રારંભ કરાવ્યો ગાંધીનગર-અમદાવાદ, 14 જાન્યુઆરી, 2026 – Chief Minister Bhupendrabhai celebrated Kite Festival મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ગુજરાત ઉપરાંત દુનિયામાં વસતા ગુજરાતીઓ ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર અને અમદાવાદમાં પક્ષના કાર્યકરો તેમજ ચાહકો સાથે આ પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ આ સાથે […]

અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત થશે ૧૬ ફૂટ ઊંચું અને ૬૦૦ કિલો વજન ધરાવતું અખંડ શક્તિ ત્રિશૂલ

ઉત્તર કાશીની ૧૫૦૦ વર્ષ જૂની શક્તિ પરંપરાનું અંબાજીમાં પુનર્જાગરણ ભકતજનો આ દિવ્ય ત્રિશૂલના દર્શન આગામી ૧૮થી ૨૧ જાન્યુઆરી સુધી બપોરે ૦૩:૦૦ થી સાંજે ૦૮:૦૦ વાગ્યા સુધી અમદાવાદ ખાતે કરી શકશે અંબાજી, 14 જાન્યુઆરી, 2026 – Shakti Trishul will be installed at Ambaji ઉત્તરકાશી સ્થિત આશરે ૧૫૦૦ વર્ષ જૂના અખંડ શક્તિ ત્રિશૂલની દિવ્ય પ્રેરણાથી અંબાજીના પ્રખ્યાત […]

નિવૃત્ત સૈનિકોની બહાદુરી, બલિદાન અને સમર્પિત સેવાને શ્રદ્ધાંજલિ આપવા માટે 10મો આર્મ્ડ ફોર્સ વેટરન્સ ડે

નવી દિલ્હી, 14 જાન્યુઆરી, 2026 – 10th Armed Forces Veterans Day કૃતજ્ઞ રાષ્ટ્ર આજે 14 જાન્યુઆરી, 2026 ના રોજ 10મો આર્મ્ડ ફોર્સ વેટરન્સ ડે (Armed Forces Veterans’ Day) ઉજવી રહ્યો છે. જે અંતર્ગત રાષ્ટ્રની વિશિષ્ટ સેવા કરનારા નિવૃત્ત સૈનિકોની બહાદુરી, બલિદાન અને સમર્પિત સેવાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ દિવસની ઉજવણી માટે દેશભરમાં શ્રેણીબદ્ધ […]

વહેલી પરોઢે ધરા ધ્રૂજી: અમરેલી અને વાંસદામાં ભૂકંપના આંચકા

ગાંધીનગર, 14મી જાન્યુઆરી 2026: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન ફરી એકવાર ભૂકંપની ગતિવિધિઓ જોવા મળી છે. આજે વહેલી પરોઢે સૌરાષ્ટ્રના અમરેલી અને દક્ષિણ ગુજરાતના વાંસદા પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, આ આંચકાઓની તીવ્રતા ઓછી હોવાથી સદનસીબે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી, પરંતુ તહેવારના દિવસે ધરા ધ્રૂજતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ […]

ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી, આકાશ રંગબેરંગી પતંગની છવાયું

અમદાવાદ, 14 જાન્યુઆરી 2026: ઉત્તરાયણ પર્વની રાજ્યભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે જ પતંગ રસીયાઓ ધાબા ઉપર ચડી ગયા હતા. તેમજ પતંગ ચગાવીને પતંગ મહોત્સવની ઉજવણી કરતા હતા. મકરસક્રાંતિ પર્વને લઈને સવારથી જ લોકોએ ઘાયને ઘાસ ખવડાવવાની સાથે દાન કરીને પુણ્યનું ભાથુ બાંધ્યું હતું. અમદાવાદમાં મોડી રાત સુધી જમાલપુર અને […]

વસુધૈવ કુટુંબકમ કોન્ક્લેવ 4.0: મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે આયોજન, જાણો વિગતો અહીં

મુંબઈ, 13 જાન્યુઆરી, 2026: Vasudhaiva Kutumbakam Conclave 4.0 જ્યોત ફાઉન્ડેશન દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલયના સહયોગથી આગામી ‘વસુધૈવ કુટુંબકમ કોન્ક્લેવ 4.0’ યોજાઈ રહી છે. આ કાર્યક્રમ 16થી 22 જાન્યુઆરી, 2026 દરમિયાન મુંબઈના ઐતિહાસિક ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે યોજાશે. પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્ય યુગભૂષણસૂરીજીના માર્ગદર્શન હેઠળ આ કોન્ક્લેવનું આયોજન એવા ‘સંક્રમણ કાળ’માં કરવામાં આવી રહ્યું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code