અમદાવાદમાં વરસાદને લીધે ડ્રેનેજમાં વહી ગયેલો એક અને અન્ય એક મૃતદેહ મળ્યા
શહેરના મણિનગરમાં 5 ઈંચ અને ઓઢવ અને રખિયાલમાં 4 ઈંચ વરસાદ નોંધાયો, દક્ષિણી, કુબેરનગર ITI અને મીઠાખળી અંડરપાસ બંધ કરાયા, ડ્રેનેજલાઇનમાં વહી ગયેલા આધેડનો 9 કલાક બાદ મૃતદેહ મળ્યો અમદાવાદઃ શહેરમાં છેલ્લા બેઃત્રણ દિવસથી સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. જેમાં ગઈકાલે સાંજના સમયે શહેરના કેટલાક વિસ્તારોમાં અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે સાંજના 7 […]