1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદમાં વરસાદને લીધે ડ્રેનેજમાં વહી ગયેલો એક અને અન્ય એક મૃતદેહ મળ્યા

શહેરના મણિનગરમાં 5 ઈંચ અને ઓઢવ અને રખિયાલમાં 4 ઈંચ વરસાદ નોંધાયો, દક્ષિણી, કુબેરનગર ITI અને મીઠાખળી અંડરપાસ બંધ કરાયા, ડ્રેનેજલાઇનમાં વહી ગયેલા આધેડનો 9 કલાક બાદ મૃતદેહ મળ્યો અમદાવાદઃ શહેરમાં છેલ્લા બેઃત્રણ દિવસથી સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. જેમાં ગઈકાલે સાંજના સમયે શહેરના કેટલાક વિસ્તારોમાં  અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે સાંજના 7 […]

વડોદરા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર 15 કિમીનો ટ્રાફિકજામ સર્જાયો

જાંબુવા બ્રિજના રોડ પર મોટા-મોટા ખાડા પડી જતા વાહનચાલકો પરેશાન, જાંબુવા બ્રિજ, પોર બ્રિજ અને બામણગામ બ્રિજ પર હેવી ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, હાઈવે ઓથોરિટી અને ટ્રાફિક પોલીસ પણ નિષ્ક્રિય વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 24 કલાક ટ્રાફિકથી ધમધમતો હોય છે. ત્યારે આ નેશનલ હાઈવે પર જાબુવાં બ્રિજ, પોર બ્રિજ, અને બામણગામ બ્રિજ પર ટ્રાફિક જામની સમસ્યા […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 144 તાલુકામાં વરસાદ પડ્યો, માળિયા હાટિનામાં 5 ઈંચથી વધુ

પાટણના માંડોત્રીમાં વીજળી પડતાં યુવકનું મોત, સુરતના મહુવા અને વિસાવદરમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો, રાજ્યમાં સીઝનનો 26.24 ટકાથી વધુ વરસાદ પડ્યો અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં જનાગઢના માળિયા હાટિનામાં 5.16 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે સુરતના મહુવામાં 4.76 ઈંચ, જુનાગઢના વિસાવદરમાં 4.65 […]

અદાણી ફાઉન્ડેશન દ્વારા ગૌતમ અદાણીના 63મા જન્મદિવસની રેકોર્ડબ્રેક રક્તદાન સાથે ઉજવણી

અમદાવાદ, ૨૫ જૂન, ૨૦૨૫: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના ૬૩મા જન્મદિવસની ઉજવણી અંતર્ગત અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ અને વિકાસ શાખા અદાણી ફાઉન્ડેશને ૨૪ જૂનના રોજ ૨૧ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોના ૨૦૬ શહેરોમાં રાષ્ટ્રવ્યાપી મેગા રક્તદાન ઝુંબેશનું આયોજન કર્યું હતું, જેમાં ગત વર્ષના ૨૫,૨૮૨ યુનિટના રેકોર્ડને પાર કર્યો હતો. સૌ પ્રથમ વખત આ મેગા રક્તદાન અભિયાન […]

આદિજાતિ વિદ્યાર્થીઓને ખાનગી મેડિકલ, ઈજનેરી કોલેજોમાં ટ્યુશન ફી સહિત રકમ સરકાર આપશે

આદિજાતિના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના નિયમોમાં ફેરફાર, સરકારી ક્વોટા માટે નિયત બેઠકોની ટકાવારીની મર્યાદામાં શિષ્યવૃત્તિ મળશે, વિદ્યાર્થીઓને કોર્સ પૂર્ણ થાય ત્યાં સુધી જે તે સમયની માર્ગદર્શિકા મુજબ લાભ અપાશે ગાંધીનગરઃ આદિજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શૈક્ષણિક કારકિર્દીનું ઘડતર કરી રોજગારી મેળવવાની તકોનો લાભ લઇ શકે તે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અમલી બનાવાઈ છે. આ […]

વકફ બોર્ડ હેઠળની મિલકતોના સર્વે અને ડિજિટલાઇઝેશન માટે રૂ. 6 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ

વકફ બોર્ડ હેઠળની મિલકતોનાGPS મેપિંગ,  ડીઝલાઈઝેશનની કામગીરી કરાશે, આ કામગીરીને પગલે વકફ હેઠળની મિલ્કતોની ચોક્કસ ઓળખ પ્રસ્થાપિત થશે, વકફની ખરી મિલકતની જ નોંધણી થશે. ગાંધીનગરઃ આજે ગાંધીનગર ખાતે કાયદા મંત્રી  ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યમાં આવેલ વકફ બોર્ડ હેઠળની મિલકતોના GPS મેપિંગ,  સર્વે અને ડીઝલાઈઝેશનની કામગીરી માટે રૂ. 6 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં આવેલ  વકફ બોર્ડની મિલકતોના જીપીએસ મેપિંગ માટે […]

વિશ્વના સૌથી મોટો સોલાર પાર્કના નિર્માણથી કચ્છ દુનિયામાં ગ્રીન ઊર્જાનું કેન્દ્ર બનશેઃ રાજ્યપાલ

ભૂકંપ બાદ વડાપ્રધાને વિકાસથી કચ્છની તકદીર અને તસવીર બદલી છેઃ રાજ્યપાલ, રાજ્યપાલના હસ્તે કચ્છના ગાંધીધામ ખાતે નવનિર્મિત ડ્યૂન્સ કોલેજનું ઉદ્ઘાટન કરાયું, શિક્ષણ સાથે ઉચ્ચ સંસ્કારોના સિંચન પર ભાર મૂકતા રાજ્યપાલ ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે આજે કચ્છના ગાંધીધામ ખાતે જગતસિંહ જાડેજા એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા નિર્મિત અને સંચાલિત ડ્યૂન્સ કોલેજનું ઉદ્ઘાટન થયું હતું. રાજ્યપાલએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ […]

સાયબર ફ્રોડમાં કરોડોની હેરાફેરીના મામલે ઈડીના અમદાવાદ અને સુરત અને મુંબઈમાં દરોડા

અમદાવાદ અને સુરતમાં 7 સ્થળોએ EDએ કર્યુ સર્ચ, આરોપીઓએ રૂપિયા 100 કરોડથી વધુ પડાવ્યા હોવાનો આક્ષેપ, આરોપીઓએ ગેરકાયદે ફંડને ક્રિપ્ટો કરન્સીમાં તબદીલ કરાવ્યું હતું અમદાવાદઃ ગુજરાતમાં સાયબરફ્રોડના બનાવો વધતા જાય છે. અને કેટલીક સાયબર ફ્રોડ આંતરરાષ્ટ્રીય ગેન્ગના એજન્ટો પણ ગુજરાતમાં કામ કરી રહ્યા છે. તાજેતરમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે સાયબર ફ્રોડ ગેન્ગનો પડદાફાશ થયો હતો. ત્યારે […]

સુરતમાં ભારે વરસાદ બાદ મ્યુનિ. કોર્પોરેશને યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરી

2000 જેટલા સફાઈ કામદારોએ 10 જેસીબી સાથે શરૂ કર્યું સફાઈ અભિયાન, રોગચાળો ન ફેલાય તે માટે ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી, આરોગ્ય વિભાગ દ્વારા 9450 ફૂડ પેકેટ, 4620 પાણીની બોટલનું વિતરણ કરાયું સુરતઃ શહેરમાં સોમવારથી પડેલા ભારે વરસાદને લીધે શહેરના અનેક વિસ્તારો જલબંબોળ બન્યા હતા. શહેરમાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારમાં પાણી […]

ગૌરી વ્રતના તહેવાર ટાણે જ ડ્રાયફ્રુટના ભાવમાં 70 ટકાનો તોતિંગ વધારો

ઈરાન-ઈઝરાઈલ યુદ્ધને લીધે ડ્રાયફ્રુટની આવક ઘટતા ભાવમાં વધારો, અંજીરનો ભાવ 1500થી 2500 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો, ડ્રાયફ્રુટની નવી આવક શરૂ થાય તો જ ભાવમાં ઘટાડો થશે અમદાવાદઃ ઈરાન અને ઈઝરાઈલ વચ્ચેના યુદ્ધને કારણે ડ્રાયફ્રુટના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ગૌરી વૃત, ત્યારબાદ શ્રાવણ મહિનો અને જન્માષ્ટમીના તહેવારો આવી રહ્યા છે. આ તહેવારોમાં ડ્રાયફ્રુટનું વેચાણ વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code