1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત

અકસ્માતમાં એકને ઈજા, 30 પ્રવાસીઓનો આબાદ બચાવ, હાઈવે પર બંધ પડેલા ટ્રેલર પાછળ લકઝરી બસ ઘૂંસી ગઈ, અકસ્માતના બીજા બનાવમાં પીકઅપવાન 50 ફુટ ઊંડા તળાવમાં ખાબકી સુરેન્દ્રનગરઃ  અમજાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક પરશુરામ ધામ પાસે ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. જયારે અન્ય 30 […]

સુરેન્દ્રનગર જિલ્લામાં 8 સ્થળોએ પોલીસની ચેકપોસ્ટ કાર્યરત, રાઉન્ડ ધ કલોક વાહનોનું ચેકિંગ

સુરેન્દ્રનગરની બજારો તેમજ ST અને રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસનું ફુટ પેટ્રોલિંગ, ટ્રાફિકના નિયમોના ભંગના 200 કેસ નોંધાયા, 26 શખસ સામે અટકાયતી પગલા લેવાયા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં આજે વાઘ બારસથી દિવાળીના તહેવારોનો પ્રારંભ થયો છે. જિલ્લાના બહારગામ રહેતા લોકો દિવાળીના તહેવારો મનાવવા પોતાના વતન આવી રહ્યા છે. દરમિયાન પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક્શન પ્લાન તૈયાર […]

રાજકોટમાં રામવન નજીક ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં દીવાલ ધસી પડતા માતા-પૂત્રના મોત

મહિલા તેના બાળકને સ્તનપાન કરાવતી હતી ત્યારે બન્યો બનાવ, કારખાનામાં નવા શેડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, પોલીસે બેદરકાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધ્યો રાજકોટઃ શહેરના આજી ડેમ નજીક રામવન પાસે આવેલી સુરભી ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં દીવાલ પાસે બેસીને એક મહિલા તેના બાળકને સ્તનપાન કરાવી રહી હતી. ત્યારે એકાએક દીવાલ ધસી પડતા મહિલા અને તેના બાળકનું મોત […]

સુરતમાં લોકોની વતન જવા માટે ભીડ, એક્સ્ટ્રા એસટી બસોની સેવા

બે દિવસમાં 13000 પ્રવાસીઓએ પ્રવાસ કર્યો, સૌરાષ્ટ્રના પ્રવાસીઓ ગૃપ બુકિંગ કરાવીને એકસાથે પ્રવાસ કરી રહ્યા છે. બે દિવસમાં એસટીએ 45 લાખની આવક કરી સુરતઃ શહેરમાં હીરા અને ટેક્સટાઈલ તેમજ અન્ય ઉદ્યોગોમાં અનેક લોકો રોજગારી મેળવી રહ્યા છે. શહેરમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકોનો સારોએવો વસવાટ છે. અને શહેરમાં રહેતા બહારગામના  લોકો દિવાળીના તહેવારોમાં પોતાના માદરે […]

સુરતમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડનારા સામે પોલીસ કાર્યવાહી કરશે

શહેર પોલીસે 100 વેપારીઓને ફટાકડા વેચવા માટે પરવાનગી અપાઈ, ગ્રીન ફટાકડા વેચવા અને ખરીદવા માટે પોલીસ દ્વારા અપીલ, ચાઈનિઝ તુક્કલ પર પ્રતિબંધ મુકાયો સુરતઃ આજે વાક બારસથી દીપાવલી પર્વનો પ્રારંભ થયો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી શહેરમાં વસવાટ કરતાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. શહેરના બજારોમાં પણ ધૂમ ગરાકી જોવા […]

એઈજ ઈઝ જસ્ટ નંબર, 48 વર્ષના કોષાબેન વોરાએ આરંગેત્રમ્ નું સપનું સાકાર કર્યું

અમદાવાદના થલતેજ સ્થિત નહેરૂ ફાઉન્ડેશન ખાતે શ્રીમતી કોષાબેન શૈશવ વોરાનું આરંગેત્રમ સફળતાપૂર્વક આયોજિત થયું. ઉલ્લેખનીય બાબત એ છે કે કોષાબેનની ઉંમર 48 વર્ષની છે, અને આ ઉંમરે યોજાયેલું તેમનું આરંગેત્રમ્ એ એક પદવીદાન સમારોહ કરતા વધુ મહત્વનું બની જાય છે. કોષાબેન હોમમેકર છે અને સાથે જ નિરમા યુનિવર્સિટીમાં ફ્રેન્ચ ભાષાના વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ કાર્યરત […]

લોરેન્સ ગેંગને ખતમ કરવાની વાત કરનાર સાંસદ પપ્પુ યાદવને મળી ધમકી

પપ્પુ યાદવે પોતાની સુરક્ષા વધારવા માટે કરી માંગણી ધમકી મુદ્દે પપ્પુ યાદવે ડીજીપીને ધમકી અંગે જાણ કરી નવી દિલ્હીઃ લોરેન્સ બિશ્નોઈ ગેંગને 24 કલાકમાં ખતમ કરવાની વાત કરનાર સાંસદ પપ્પુ યાદવને એક ગેંગસ્ટર તરફથી ધમકી મળી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ધમકી મળ્યા બાદ પપ્પુ યાદવે પોલીસને જાણ કરી હતી. દરમિયાન પપ્પુ યાદવે જમાવ્યું […]

પતિએ આપેલા તલાકનો પત્ની વિરોધ કરે તો કોર્ટ દ્વારા જ છુટાછેટા થઈ શકેઃ હાઈકોર્ટ

બેંગ્લોરઃ મુસ્લિમ તલાકને લઈને મદ્રાસ હાઈકોર્ટે મહત્વનો નિર્દેશ કર્યો છે. હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો કે, જો પતિ તરફથી તલાક આપવા ઉપર પત્ની ઈન્કાર કરે તો કોર્ટ દ્વારા જ છુટાછેટા થઈ શકે છે. હાઈકોર્ટે તમિલનાડુની શરિયત કાઉન્સિલ દ્વારા જારી કરાયેલ છૂટાછેડા પ્રમાણપત્રને ગેરકાયદેસર જાહેર કર્યું છે. કોર્ટે બીજી વખત લગ્ન કરનાર પતિને તેની પ્રથમ પત્નીને વળતર […]

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! વસ્તી ગણતરી 2025 માં શરૂ થઈ શકે છે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહેલી વસ્તી ગણતરીને લઈને મોટી માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં આગામી વર્ષથી વસ્તી ગણતરી શરૂ થઈ શકે છે. વસ્તી ગણતરી આવતા વર્ષે 2025 થી 2026 સુધી થશે. કોરોના રોગચાળાને કારણે, 2021 માં યોજાનારી વસ્તી ગણતરીને મોકૂફ રાખવી પડી હતી. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, હવે […]

જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં આતંકવાદીઓએ સેનાના કાફલા પર કર્યું ફાયરિંગ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં આતંકવાદીઓએ સેનાના કાફલા ઉપર ગોળીબાર કર્યો હોવાનું જાણવા મળે છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ છે તેમજ સુરક્ષા જવાનોએ આતંકવાદીઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર ફાયરિંગ કરનારા આતંકીઓની સંખ્યા ત્રણથી ચાર માનવામાં આવે છે. જે હાલ એક સ્થાનિક મંદિરની આસપાસ છુપાયેલા છે. આ આતંકવાદી પ્રવૃતિની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code