મેરઠમાં ઈદની નમાજ બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ, ખાનગી ગોળીબારની આશંકા
લખનૌઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં સોમવારના રોજ ઈદની નમાજ પછી બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ પહેલા નાઝીમ અને ઝાહિદ નામના બે લોકો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઘટના મેરઠના જાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. આ સંદર્ભે એસપી ગ્રામીણ રાકેશ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, ” નાઝીમ અને ઝાહિદ નામના બે લોકો વચ્ચે ઝઘડો […]


