1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

બાબા સિદ્દીકીની હત્યા માટે પાકિસ્તાનથી ડ્રોન મારફતે ભારત મોકલવામાં આવી હતી બંદુકો?

મુંબઈઃ મહારાષ્ટ્ર નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબા સિદ્દીકીની હત્યામાં ત્રણ નહીં પરંતુ ચાર બંદૂકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં બીજી બંદૂક મળી આવી છે. આ બંદૂકો પાકિસ્તાનથી ડ્રોન મારફતે ભારતમાં મોકલવામાં આવી હતી કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, અજિત પવારની આગેવાની હેઠળની પાર્ટીના નેતા બાબા સિદ્દીકીની બાંદ્રા […]

ઓડિશામાં વાવાઝોડાની તબાહી વચ્ચે 5 લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરાયું

નવી દિલ્હીઃ ચક્રવાત દાનાએ ઓડિશામાં ભારે તબાહી મચાવી છે. ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન, મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝીએ જણાવ્યું હતું કે, કુલ 5,84,888 લોકોને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવ્યા છે. આ લોકો હાલમાં 6,008 ચક્રવાત આશ્રયસ્થાનોમાં રહે છે, જ્યાં તેમને ખોરાક, પાણી અને દવાઓ […]

ગુરુગ્રામમાં એક મકાનમાં ભીષણ આગ લાગી, ચાર વ્યક્તિ થયા ભડથું

હરિયાણાના ગુરુગ્રામથી એક મોટા સમાચાર છે. સરસ્વતી એન્ક્લેવના જી બ્લોકમાં એક મકાનમાં આગ લાગી હતી. આગમાં ચાર લોકો જીવતા દાઝી ગયા હતા. તમામ મૃતકો કપડાની કંપનીમાં દરજીનું કામ કરતા હતા. મળતી માહિતી મુજબ ગુરુગ્રામના સરસ્વતી એન્ક્લેવના જી બ્લોકમાં આગ લાગી હતી. આગના કારણે ચાર લોકોના મોત થયા હતા. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે તમામ […]

મનરેગા યોજનામાં ગાયબ થયા 84.8 લાખ શ્રમજીવી, રિપોર્ટમાં થયો ખુલાસો

નવી દિલ્હીઃ એસોસિએશન ઑફ એકેડેમિક એન્ડ એક્ટિવિસ્ટ લિબ ટેક દ્વારા બહાર પાડવામાં આવેલા સંશોધન મુજબ, આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે મનરેગા યોજના હેઠળ નોંધાયેલા 84.8 લાખ કામદારોના નામ આ સૂચિમાંથી દૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત, 45.4 લાખ નવા કામદારો ઉમેરવામાં આવ્યા છે, જ્યારે લગભગ 39.3 લાખ કામદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, સંશોધનમાં […]

ઉત્તરપ્રદેશ પેટાચૂંટણીઃ સમાજવાદી પાર્ટીએ 19 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

લખનૌ: ઉત્તર પ્રદેશમાં 9 વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે સમાજવાદી પાર્ટીએ તેના 19 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ સપા પ્રમુખ અખિલેશ યાદવ, રામ ગોપાલ યાદવ, શિવપાલ સિંહ યાદવ, ડિમ્પલ યાદવ, અવધેશ પ્રસાદ, જયા બચ્ચન, લાલજી વર્મા, રામ અચલ રાજભર સહિત 19 લોકોને સ્ટાર પ્રચારક બનાવ્યા છે. આ તમામ ચૂંટણી માટે જાહેર સભાઓ […]

દેશમાં પશુઓની વસતી ગણતરી, એક લાખથી વધારે તબીબો-અધિકારીઓ જોડાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહે શુક્રવારે (25 ઓક્ટોબર) 200 કરોડ રૂપિયાના ખર્ચે 21મી પશુધન ગણતરીની શરૂઆત કરી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સચોટ ડેટાની ઉપલબ્ધતા સરકારને પ્રાણીઓના સ્વાસ્થ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવા અને આ ક્ષેત્રમાં ઉચ્ચ વૃદ્ધિ હાંસલ કરવા માટે નીતિઓ બનાવવામાં મદદ કરશે. કેન્દ્રીય મંત્રી લલન સિંહે […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવાથી તમામ રાજકીય પક્ષો દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.  તેમજ ઉમેદવારોની પસંદગીને લઈને કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન  કોંગ્રેસે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેમાં 23 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 48 ઉમેદવારો અને […]

પેન્શનધારકોને જીવન પ્રમાણપત્ર માટે ધક્કા ખાવામાંથી મુક્તિ મળશેc

નવી દિલ્હીઃ હવે પેન્શનધારકોને જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્શનધારકો તેમના નજીકના ડાકઘરના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકે છે. આ માટે માત્ર 70/- રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે. આથી પેંશન […]

ચક્રવાતી તોફાનના કારણે દેશના ઘણા ભાગોમાં વરસાદનું એલર્ટ

નવી દિલ્હીઃ ચક્રવાતી તોફાન દાનાને કારણે દેશના ઘણા ભાગોમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ સહિત ઘણા જિલ્લાઓ માટે વરસાદની ચેતવણી જારી કરી છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ઘણા જિલ્લાઓમાં આજે પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. યુપી અને બિહારના […]

મોરબીમાં ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનો શુભારંભ

રાજકોટઃ મોરબીમાં જોધપર ખાતે કૃષિ અને પશુપાલન કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા આયોજિત કબડ્ડી લીગ ટુર્નામેન્ટ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિત સમગ્ર ટીમને ખુબ સરસ આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે, વિવિધ ભાતીગળ રમતો એ આપણી ભારતની પ્રાચીન પરંપરા રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code